- ધર્મતેજ
ગીતા મહિમા: લોલુપતા પાપને વધારે
-સારંગપ્રીત ગત અંકમાં સ્વાધ્યાયને દૈવી ગુણોના અંગભૂત બતાવીને હવે ભગવાન કૃષ્ણ અલોલુપતા એટલે કે નિર્લોભને દૈવી ગુણોમાં સ્થાન આપે છે, તે સમજીએ. નિર્લોભ ગુણને સમજતાં પહેલાં લોભના સ્વરૂપને સમજવું અનિવાર્ય છે. લોભ એ માનવ જીવનનો મોટો શત્રુ છે. લોભથી દુ:ખ…
- ધર્મતેજ
અલૌકિક દર્શન: હિન્દુઓની નસોમાં લોહીના સ્થાને અધ્યાત્મની ધારા વહે છે
–ભાણદેવ (ગતાંકથી ચાલુ)‘બધાં વૃક્ષોમાં હું પીપળો છું.’ આમ, હિન્દુ ધર્મમાં વૃક્ષો પ્રત્યે આદરભાવ વ્યક્ત થાય છે. પીપળાના વૃક્ષ દ્વારા પિતૃતર્પણ થાય છે, તુલસીપૂજા, બિલ્વપૂજા અને પુષ્પો દ્વારા ભગવાનનું પૂજન થાય છે તે સાચું છે, પરંતુ તેટલા પરથી એવું વિધાન તારવામાં…
- ધર્મતેજ
માનસ મંથન: હે પરમાત્મા, તમને જે ગમશે એ મને ફાવશે
-મોરારિબાપુ ગુરુનાનક પાસે એક માણસ આવે છે. પેલાએ આવીને કહ્યું કે નાનકદેવ, મેં તમારા વિશે સાંભળ્યું છે કે તમે કોકને બાળીને ભસ્મ કરી શકો છો અને બીજી જ મિનિટે એને રાખમાંથી બેઠો કરી શકો છો. કોઈ પણ હસ્તી જ્યારે પ્રકાશ…
- ધર્મતેજ
મનન: નામ રૂપ અને અન્ન, ત્રણેયનાં અસ્તિત્વને કારણે સંસારનું સ્વરૂપ સ્થાપિત થયું
-હેમંત વાળા માંડુક્ય ઉપનિષદમાં જણાવાયું છે કે ‘જે સર્વજ્ઞ છે, જે બધું જાણનાર છે, જેનું જ્ઞાનમય તપ છે, તે બ્રહ્મમાંથી નામ, રૂપ અને અન્ન ઉત્પન્ન થાય છે’. આ એક અદભુત વિધાન છે. બ્રહ્માંડની રચનાનાં મુખ્ય ત્રણ પાસાં અહીં જાણે સરળતા…
- IPL 2025
મુંબઈ મેઘરાજાના વિઘ્ન પછી પણ પંજાબને 200-પ્લસનો મોટો ટાર્ગેટ આપવામાં સફળ
અમદાવાદ: અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ પંજાબ કિંગ્સ (PBKS) સામેની આઈપીએલ (IPL-2025)ની ક્વૉલિફાયર-ટૂમાં મેઘરાજાના સવાબે કલાકના લાંબા પ્રારંભિક-વિઘ્ન પછી પણ નિર્ધારિત થયેલી 20 ઓવરમાં છ વિકેટે 203 રન બનાવીને પંજાબને 204 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપવામાં સફળ થઈ…
- આપણું ગુજરાત
આખરે કડી અને વિસાવદર બેઠક પર ભાજપે જાહેર કર્યા પોતાના ઉમેદવાર: જાણો કોને મળી ટિકિટ
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા પેટા ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે લાંબા સસ્પેન્સ બાદ ભારતીય જનતા પાર્ટીએ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર બેઠક પરથી કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કડી…
- નેશનલ
ભારતમાં કોવિડ-19 કેસમાં ચિંતાજનક ઉછાળો; છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 55 કેસ
નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19ના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે અને દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાયા છે. આજે, 1 જૂન 2025ના રોજ સત્તાવાર આંકડા મુજબ, દેશભરમાં કુલ 3,758 સક્રિય કેસ નોંધાયા છે. આંકડા દર્શાવે છે કે ગઈકાલથી કુલ…
- નેશનલ
ભારત પ્રત્યેનો પ્રેમ: મિસ વર્લ્ડ ઓપલ ચુઆંગસરી રામ મંદિરના દર્શન માટે ઉત્સુક, ભારતીય સંસ્કૃતિ અને મહિલાઓથી પ્રભાવિત!
નવી દિલ્હી: મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગસરીએ સમાચાર એજન્સી સાથેની ખાસ વાતચીતમાં ભારત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમણે ભારતના અનેક મંદિરોની મુલાકાત લેવાની ઈચ્છા જાહેર કરી છે, જેમાં અયોધ્યાનું રામ મંદિર પણ સામેલ છે.…
- નેશનલ
કમલ હાસન ભાષાકીય વિવાદમાં ફસાયા, કર્ણાટકમાં ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધની માંગ
નવી દિલ્હી : દક્ષિણના સુપરસ્ટાર કમલ હાસન હાલ તેમની ફિલ્મ ઠગ લાઈફને મુદ્દે ચર્ચામાં છે. ત્યારે ભાષાકીય વિરોધમાં કમલ હાસનનું નામ પણ પ્રકાશમાં આવ્યું છે. જેમાં થોડા દિવસો પહેલા કન્નડ ભાષા અંગે આપેલા નિવેદન બાદ કમલ હાસનનો ભારે વિરોધનો સામનો…