- નેશનલ
પાકિસ્તાન માટે જાસૂસી: એટીએસ રવિ વર્માના કામના સ્થળે તપાસ કરી સહકર્મચારીઓની પૂછપરછ પણ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પાકિસ્તાન માટે કથિત જાસૂસી તેમ જ યુદ્ધજહાજો અને સબમરીનોની ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપસર ધરપકડ કરાયેલા થાણેના જુનિયર એન્જિનિયર રવીન્દ્ર ઉર્ફે રવિ વર્માના કામના સ્થળે તપાસ કરી એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) તેના સહકર્મચારીઓની પણ પૂછપરછ કરશે.…
- Live News
RCB vs PBKS ફાઇનલ મેચના Live અપડેટ્સ
અમદાવાદમાં રમાનારી પંજાબ કિંગ ઈલેવન અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની ફાઈનલ મેચમાં વરસાદનું વિઘ્ન છે. જો વરસાદ પડ્યો તો પંજાબ કિંગ્સ ઈલેવનને ફાયદો થઈ શકે, જ્યારે બેંગલુરુના ચાહકોનું દિલ તૂટી શકે. આ વખતની સિઝનમાં કદાચ નવો ચેમ્પિયન મળવાની સંભાવના છે.
- ધર્મતેજ
ગીતા મહિમા: લોલુપતા પાપને વધારે
-સારંગપ્રીત ગત અંકમાં સ્વાધ્યાયને દૈવી ગુણોના અંગભૂત બતાવીને હવે ભગવાન કૃષ્ણ અલોલુપતા એટલે કે નિર્લોભને દૈવી ગુણોમાં સ્થાન આપે છે, તે સમજીએ. નિર્લોભ ગુણને સમજતાં પહેલાં લોભના સ્વરૂપને સમજવું અનિવાર્ય છે. લોભ એ માનવ જીવનનો મોટો શત્રુ છે. લોભથી દુ:ખ…
- ધર્મતેજ
અલૌકિક દર્શન: હિન્દુઓની નસોમાં લોહીના સ્થાને અધ્યાત્મની ધારા વહે છે
–ભાણદેવ (ગતાંકથી ચાલુ)‘બધાં વૃક્ષોમાં હું પીપળો છું.’ આમ, હિન્દુ ધર્મમાં વૃક્ષો પ્રત્યે આદરભાવ વ્યક્ત થાય છે. પીપળાના વૃક્ષ દ્વારા પિતૃતર્પણ થાય છે, તુલસીપૂજા, બિલ્વપૂજા અને પુષ્પો દ્વારા ભગવાનનું પૂજન થાય છે તે સાચું છે, પરંતુ તેટલા પરથી એવું વિધાન તારવામાં…
- ધર્મતેજ
માનસ મંથન: હે પરમાત્મા, તમને જે ગમશે એ મને ફાવશે
-મોરારિબાપુ ગુરુનાનક પાસે એક માણસ આવે છે. પેલાએ આવીને કહ્યું કે નાનકદેવ, મેં તમારા વિશે સાંભળ્યું છે કે તમે કોકને બાળીને ભસ્મ કરી શકો છો અને બીજી જ મિનિટે એને રાખમાંથી બેઠો કરી શકો છો. કોઈ પણ હસ્તી જ્યારે પ્રકાશ…
- ધર્મતેજ
મનન: નામ રૂપ અને અન્ન, ત્રણેયનાં અસ્તિત્વને કારણે સંસારનું સ્વરૂપ સ્થાપિત થયું
-હેમંત વાળા માંડુક્ય ઉપનિષદમાં જણાવાયું છે કે ‘જે સર્વજ્ઞ છે, જે બધું જાણનાર છે, જેનું જ્ઞાનમય તપ છે, તે બ્રહ્મમાંથી નામ, રૂપ અને અન્ન ઉત્પન્ન થાય છે’. આ એક અદભુત વિધાન છે. બ્રહ્માંડની રચનાનાં મુખ્ય ત્રણ પાસાં અહીં જાણે સરળતા…
- IPL 2025
મુંબઈ મેઘરાજાના વિઘ્ન પછી પણ પંજાબને 200-પ્લસનો મોટો ટાર્ગેટ આપવામાં સફળ
અમદાવાદ: અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ પંજાબ કિંગ્સ (PBKS) સામેની આઈપીએલ (IPL-2025)ની ક્વૉલિફાયર-ટૂમાં મેઘરાજાના સવાબે કલાકના લાંબા પ્રારંભિક-વિઘ્ન પછી પણ નિર્ધારિત થયેલી 20 ઓવરમાં છ વિકેટે 203 રન બનાવીને પંજાબને 204 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપવામાં સફળ થઈ…
- આપણું ગુજરાત
આખરે કડી અને વિસાવદર બેઠક પર ભાજપે જાહેર કર્યા પોતાના ઉમેદવાર: જાણો કોને મળી ટિકિટ
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા પેટા ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે લાંબા સસ્પેન્સ બાદ ભારતીય જનતા પાર્ટીએ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર બેઠક પરથી કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કડી…
- નેશનલ
ભારતમાં કોવિડ-19 કેસમાં ચિંતાજનક ઉછાળો; છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 55 કેસ
નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19ના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે અને દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાયા છે. આજે, 1 જૂન 2025ના રોજ સત્તાવાર આંકડા મુજબ, દેશભરમાં કુલ 3,758 સક્રિય કેસ નોંધાયા છે. આંકડા દર્શાવે છે કે ગઈકાલથી કુલ…