- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં હિંદુ મંદિરની જમીન પર ગેરકાયદે કબજો: સિંધમાં વિરોધ પ્રદર્શન
કરાચીઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુ સમુદાયના સભ્યોએ હૈદરાબાદ શહેરમાં એક ઐતિહાસિક મંદિરની છ એકર જમીન પર ગેરકાયદે કબજો કરવા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન કરાચીથી લગભગ ૧૮૫ કિમી દૂર મુસા ખાતિયાન જિલ્લાના તંડો જામ નગરમાં થયું હતું.…
- મહારાષ્ટ્ર

મુંબઈ અને કોંકણ વચ્ચે ગ્રીનફિલ્ડ હાઈવે તૈયાર કરાશેઃ સમયની બચત, વિકાસનો માર્ગ મોકળો થશે
મુંબઈ: મુંબઈ-કોંકણની મુસાફરી હવે ફક્ત ચાર કલાકમાં પૂર્ણ થઇ શકશે. કોંકણ માટે ગેમ-ચેન્જર હાઇ-સ્પીડ ગ્રીનફિલ્ડ હાઇ-વેની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આ મરીન હાઇવે માટે ચાર મોટા ખાડી પુલ બનાવવામાં આવી રહ્યા હોવાની જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રત્નાગિરીમાં…
- આમચી મુંબઈ

ઝેપ્ટોના સ્ટોરમાંથી એક્સપાયરી ડેટવાળો સામાન મળતા મુંબઈનું લાઈસન્સ રદ
મુંબઈઃ ધારાવીમાં ઝેપ્ટોના ગોડાઉનમાં ખાણીપીણીની વસ્તુઓ પર ફંગસ, એક્સપાયરી ડેટ્સવાળો સામાન મળ્યા પછી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ (એફડીએ)એ દ્વારા ઝેપ્ટોનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી પછી ઝેપ્ટોએ સત્તાવાર કહ્યું હતું કે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના માપદંડોનું પાલન કરવાની અમારી…
- નેશનલ

પાકિસ્તાન માટે જાસૂસી: એટીએસ રવિ વર્માના કામના સ્થળે તપાસ કરી સહકર્મચારીઓની પૂછપરછ પણ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પાકિસ્તાન માટે કથિત જાસૂસી તેમ જ યુદ્ધજહાજો અને સબમરીનોની ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપસર ધરપકડ કરાયેલા થાણેના જુનિયર એન્જિનિયર રવીન્દ્ર ઉર્ફે રવિ વર્માના કામના સ્થળે તપાસ કરી એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) તેના સહકર્મચારીઓની પણ પૂછપરછ કરશે.…
- Live News

RCB vs PBKS ફાઇનલ મેચના Live અપડેટ્સ
અમદાવાદમાં રમાનારી પંજાબ કિંગ ઈલેવન અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની ફાઈનલ મેચમાં વરસાદનું વિઘ્ન છે. જો વરસાદ પડ્યો તો પંજાબ કિંગ્સ ઈલેવનને ફાયદો થઈ શકે, જ્યારે બેંગલુરુના ચાહકોનું દિલ તૂટી શકે. આ વખતની સિઝનમાં કદાચ નવો ચેમ્પિયન મળવાની સંભાવના છે.
- ધર્મતેજ

ગીતા મહિમા: લોલુપતા પાપને વધારે
-સારંગપ્રીત ગત અંકમાં સ્વાધ્યાયને દૈવી ગુણોના અંગભૂત બતાવીને હવે ભગવાન કૃષ્ણ અલોલુપતા એટલે કે નિર્લોભને દૈવી ગુણોમાં સ્થાન આપે છે, તે સમજીએ. નિર્લોભ ગુણને સમજતાં પહેલાં લોભના સ્વરૂપને સમજવું અનિવાર્ય છે. લોભ એ માનવ જીવનનો મોટો શત્રુ છે. લોભથી દુ:ખ…
- ધર્મતેજ

અલૌકિક દર્શન: હિન્દુઓની નસોમાં લોહીના સ્થાને અધ્યાત્મની ધારા વહે છે
–ભાણદેવ (ગતાંકથી ચાલુ)‘બધાં વૃક્ષોમાં હું પીપળો છું.’ આમ, હિન્દુ ધર્મમાં વૃક્ષો પ્રત્યે આદરભાવ વ્યક્ત થાય છે. પીપળાના વૃક્ષ દ્વારા પિતૃતર્પણ થાય છે, તુલસીપૂજા, બિલ્વપૂજા અને પુષ્પો દ્વારા ભગવાનનું પૂજન થાય છે તે સાચું છે, પરંતુ તેટલા પરથી એવું વિધાન તારવામાં…
- ધર્મતેજ

માનસ મંથન: હે પરમાત્મા, તમને જે ગમશે એ મને ફાવશે
-મોરારિબાપુ ગુરુનાનક પાસે એક માણસ આવે છે. પેલાએ આવીને કહ્યું કે નાનકદેવ, મેં તમારા વિશે સાંભળ્યું છે કે તમે કોકને બાળીને ભસ્મ કરી શકો છો અને બીજી જ મિનિટે એને રાખમાંથી બેઠો કરી શકો છો. કોઈ પણ હસ્તી જ્યારે પ્રકાશ…
- ધર્મતેજ

મનન: નામ રૂપ અને અન્ન, ત્રણેયનાં અસ્તિત્વને કારણે સંસારનું સ્વરૂપ સ્થાપિત થયું
-હેમંત વાળા માંડુક્ય ઉપનિષદમાં જણાવાયું છે કે ‘જે સર્વજ્ઞ છે, જે બધું જાણનાર છે, જેનું જ્ઞાનમય તપ છે, તે બ્રહ્મમાંથી નામ, રૂપ અને અન્ન ઉત્પન્ન થાય છે’. આ એક અદભુત વિધાન છે. બ્રહ્માંડની રચનાનાં મુખ્ય ત્રણ પાસાં અહીં જાણે સરળતા…









