- નેશનલ
દેશના ચોથા પીએમ મોરારજી દેસાઈની આજે પુણ્યતિથી, ભારત અને પાકિસ્તાન બંનેએ આપ્યા છે સર્વોચ્ય સન્માન
નવી દિલ્હી : ભારતના ચોથા વડા પ્રધાન મોરારજી દેસાઈની આજે પુણ્યતિથી છે. મોરારજી દેસાઈ જેમણે પોતાની વહીવટી નોકરી છોડીને રાજકારણમાં જોડાયા હતા. તેમનું 10 એપ્રિલ 1995 ના રોજ 99 વર્ષની વયે અવસાન થયું. તેઓ 1977 થી 1979 સુધી ભારતના ચોથા…
- સ્પોર્ટસ
ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર; ઓલિમ્પિક્સ 2028માં ક્રિકેટનો સમાવેશ, આટલી ટીમો ભાગ લેશે
લૌઝેન: લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 ગેમ્સ ક્રિકેટ ચાહકો માટે ખાસ (Los Angeles Olympics 2028) રહેવાનો છે, 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટનો ફીવર (Cricket in Olympics) જોવા મળશે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી(IOC) એ પુષ્ટિ કરી છે કે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 ગેમ્સમાં…
- હેલ્થ
તમારા રસોડામાં પણ છે આ દાળ? આજે જ ખાવાનું બંધ કરી દો, નહીંતર…
ભારતીય રસોડામાં રહેલાં દરેક તત્વનું એક અલગ મહત્ત્વ હોય છે અને એમાં પણ ખાસ કરીને દાળનું. લંચ હોય કે ડિનર બંનેમાં દાળ તો ચોક્કસ બને છે. દાળમાં મોટા પ્રમાણમાં પોષક તત્વો જોવા મળે છે, જે શરીરને આવશ્યક પોષણ તો આપે…
- આપણું ગુજરાત
ગુજરાતમા મુદ્રા યોજના હેઠળ સરકારે 5 વર્ષમાં 70 હજાર કરોડની લોન આપી
અમદાવાદઃ દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈ પણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ નાના વેપારીઓ, નવા સ્ટાર્ટઅપ્સ અને દેશના યુવાનોને તેમના વ્યવસાય…
- આપણું ગુજરાત
ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂપિયા 404 કરોડનું ડોનેશન, 401 કરોડ સાથે ભાજપ મોખરે
અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404.512 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હોવાનો ખુલાસો થયો હતો. છેલ્લા એક વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાંથી 99 ટકા જેટલું તો માત્ર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને પ્રાપ્ત થયું હતું. ભાજપને એક વર્ષમાં ડોનેશન પેટે…
- નેશનલ
પંજાબમાં ભાજપના નેતાના ઘર પર વિસ્ફોટઃ બે લોકોની કરાઇ ધરપકડ
ચંદીગઢઃ પંજાબમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા મનોરંજન કાલિયાનાના જલંધર સ્થિત ઘર પર આજે સવારે થયેલા વિસ્ફોટ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ જાણકારી આપી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતાના નિવાસસ્થાને થયેલા વિસ્ફોટથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો…
- મહારાષ્ટ્ર
એમએમઆરડીએએ 4 લાખ કરોડ રૂપિયાના એમઓયુ કર્યા: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર માટે આજે ઐતિહાસિક દિવસ છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ દેશના સૌથી મોટા એમઓયુ માટે હસ્તાક્ષર સમારોહનું આયોજન કર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે એક જ સમયે 4 લાખ 7 હજાર…
- આમચી મુંબઈ
ભૂતપૂર્વ ક્રિકેટર કેદાર જાધવ ભાજપમાં જોડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી પાલિકાની ચૂંટણીઓ પહેલાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કેદાર જાધવ મંગળવારે રાજ્ય એકમના વડા અને મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે અને ભૂતપૂર્વ પ્રધાન અને રાજ્યના કાર્યકારી પ્રમુખ રવીન્દ્ર ચવાણની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા.રાજ્યમાં મહાયુતિ સરકારનું નેતૃત્વ…
- આમચી મુંબઈ
મુંબઈને પાણીની સમસ્યામાંથી ઉગારવા કેન્દ્ર હસ્તક્ષેપ કરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના એક પ્રધાન અને ભાજપના નેતાએ કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયને પત્ર લખીને મુંબઈમાં પાણીની ગંભીર સમસ્યાના નિરાકરણમાંથી ઉગારવાની અપીલ કરી છે. કેન્દ્રીય ભૂજળ પ્રાધિકરણના પરવાના માટે મુંબઈ મનપા દ્વારા ટેન્કરચાલકોની સતામણી કરવામાં આવી રહી છે, એવો…
- અમદાવાદ
રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં કહ્યું, આપણે દલિત-મુસ્લિમોમાં ફસાયેલા રહ્યા ને ઓબીસી દૂર થઈ ગયા….
અમદાવાદ : ગુજરાતના અમદાવાદમા આજથી બે દિવસીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થયું છે. આ અધિવેશનમા પ્રથમ દિવસે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા કોંગ્રેસ નેતા અને સાંસદ અને રાહુલ ગાંધી પક્ષની રણનીતિ અને સામાજિક સમીકરણો પણ પોતાના વિચારો…