- મહારાષ્ટ્ર
પરિવહન મંત્રી સરનાઈકે ગુણવત્તાયુક્ત પરિવહન સેવાનું વચન આપ્યું
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકને આઈએએસ અધિકારી સંજય સેઠીને આ પદેથી વિદાય આપ્યા બાદ રાજ્ય સંચાલિત કોર્પોરેશન એમએસઆરટીસીના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ગુરુવારે એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે રાજ્ય પરિવહન…
- નેશનલ
તહવ્વુર રાણાને ભારત લાવ્યા પછી NIA એ આપ્યું નિવેદન, કોઈ રસ્તો બચ્યો નથી….
નવી દિલ્હીઃ મુંબઈ પરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડની ભૂમિકા ભજવનારા તહવ્વુર રાણાને ભારત લાવવામાં સરકારને સફળતા મળી છે. આ કામગીરી માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની એક વિશેષ (IPS) ટીમની મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જ્યારે અમેરિકાથી ભારત તહવ્વુર રાણાને ભારત અને અમેરિકા…
- મહારાષ્ટ્ર
રાજ ઠાકરેની ચેતવણી: જો બેંકોમાં મરાઠીનો ઉપયોગ નહીં થાય તો તેમનો પક્ષ આંદોલન વધુ તીવ્ર બનાવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ સર્વોચ્ચ બેંક સંસ્થાને કહ્યું છે કે તેઓ બેંકોને આરબીઆઈના ધોરણો દ્વારા ફરજિયાત રીતે તેમની સેવાઓમાં મરાઠીનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપે, નહીંતર તેમનો પક્ષ તેના આંદોલનને વધુ તીવ્ર બનાવશે.મનસેના નેતાઓ દ્વારા…
- મહારાષ્ટ્ર
શહેરી વિસ્તારોમાં સક્રિય માઓવાદી-સંબંધિત જૂથો માટે વિશેષ જાહેર સુરક્ષા કાયદાની જરૂર છે: મુખ્ય પ્રધાન ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે વિશેષ જાહેર સલામતી કાયદો લાવવો જરૂરી છે, કારણ કે ઘણા પ્રતિબંધિત માઓવાદી સંગઠનોએ તેમના થાણાં રાજ્યમાં ખસેડ્યા છે, તેમના સંલગ્ન જૂથો હવે શહેરી વિસ્તારોમાં કાર્યરત છે.પ્રસ્તાવિત કાયદો નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતામાં દખલ…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ ખુશ રહેવા માંગો છો? આ છે સિક્રેટ ટ્રીક…
આજકાલની ભાગદોડથી ભરપૂર અને સ્ટ્રેસફૂલ લાઈફમાં દરેક વ્યક્તિને અંદરખાને ખુશ થવાની કે રહેવાની ઈચ્છા હોય છે. પરંતુ આખરે કઈ રીતે ખુશ રહેવું એ લોકોને સમજાતું નથી. જો તમે પણ એમાંથી જ એક હોવ તો આજે અમે અહીં કેટલીક સિક્રેટ ટ્રીક…
- સ્પોર્ટસ
છેલ્લે 1900ની સાલની ઑલિમ્પિક્સની ક્રિકેટમાં જાણો છો, કોણે કોને હરાવ્યું હતું?
નવી દિલ્હીઃ `જેન્ટલમૅન્સ ગેમ’ તરીકે ઓળખાતી ક્રિકેટની રમતનું 128 વર્ષ બાદ ફરી ઑલિમ્પિક ગેમ્સમાં પુનરાગમન થઈ રહ્યું છે એ ગુડ ન્યૂઝ મળ્યા બાદ હવે એવી ચર્ચા થઈ રહી છે કે 2028ની લૉસ ઍન્જલસની ઑલિમ્પિક્સમાં ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ માટેના છ દેશમાં…
- આમચી મુંબઈ
કસાબને ઓળખનાર નટવરલાલે તહવ્વુર રાણા અંગે કહ્યું, ‘આતંકવાદીઓ કોઈના સગાં નથી હોતા, મુસ્લિમોને…’.
મુંબઈઃ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા આખરે અત્યંત ગુપ્ત રીતે ભારત પહોંચી ગયો છે. તેને લઈને દિલ્હી એરપોર્ટ પર એક ખાસ વિમાન ઉતર્યું હતું. તે 2009થી અમેરિકાની જેલમાં હતો. મુંબઈ હુમલાના પીડિતો તેના ભારત પ્રત્યાર્પણથી ખૂબ જ ખુશ…
- સ્પોર્ટસ
પાકિસ્તાન ક્રિકેટમાં નવી બબાલ, કૅપ્ટન મોહમ્મદ રિઝવાને ક્રિકેટ બોર્ડને ધમકી કે…
કરાચીઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામેની નાલેશી સાથે ટૂર્નામેન્ટમાંથી વહેલા બહાર ફેંકાઈ જવાની નામોશી બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ (Pakistan cricket team) ન્યૂ ઝીલૅન્ડમાં ટી-20 સિરીઝ 1-4થી અને વન-ડે સિરીઝ 0-3થી હારી ગઈ એને પગલે પાકિસ્તાન ક્રિકેટમાં નવેસરથી બબાલ થઈ છે.…
- IPL 2025
આજે અક્ષરની દિલ્હી હજીયે અપરાજિત રહી શકશે?: બેંગલૂરુ હોમ-ગ્રાઉન્ડ પર જીતશે?
બેંગલૂરુઃ અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની યજમાન ટીમ અને આ વખતની આઇપીએલમાં અપરાજિત રહેલી દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમ વચ્ચે જંગ ખેલાશે. આ મુકાબલો ખાસ કરીને આરસીબીના વિરાટ કોહલી (VIRAT KOHLI) વિરુદ્ધ ડીસીના ફાસ્ટ…
- રાશિફળ
આજે બની રહ્યો છે ખાસ યોગ, છે, પાંચ રાશિના જાતકો પર વરસશે મા લક્ષ્મી કૃપા, તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ચાલી રહેલો એપ્રિલ મહિનો ખૂબ જ લાભદાયી રહેવાનો છે અને એમાં પણ આજે એટલે કે 10મી એપ્રિલના તો ખાસ યોગ બની રહ્યો છે. આ ખાસ યોગની અસર તમામ રાશિના જાતકો માટે લાભદાયી રહેવાનો છે, પરંતુ પાંચ રાશિ એવી…