- આમચી મુંબઈ

મુંબઈમાં કુણાલ કામરાનું સ્વાગત તો ‘શિવસેના’ સ્ટાઇલથી થશે, કોણે કહ્યું?
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આડકતરી રીતે ‘ગદ્દાર’ કહેનારા સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા મુંબઈ આવશે ત્યારે તેનું શિવસેના સ્ટાઇલમાં સ્વાગત કરાશે, એમ શિવસેનાના નેતા રાહુલ કનાલે જણાવ્યું હતું. કામરાએ જ્યાં શો કર્યો હતો તે ખારના સ્ડુડિયોમાં ૨૩મી માર્ચે શિવસૈનિકો…
- નેશનલ

એર ઈન્ડિયાના પાઈલટનું એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કર્યા પછી મોત, જાણો કિસ્સો?
નવી દિલ્હીઃ એર ઈન્ડિયા એક્સપ્રેસના એક પાઈલટનું દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટનું લેન્ડિંગ પછી મોત થયું હતું. દિલ્હી એરપોર્ટ પર વિમાન લેન્ડ કર્યા પછી તરત જ એર ઈન્ડિયા એક્સપ્રેસના 35 વર્ષીય પાઇલટનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફ્લાઈટે શ્રીનગરથી…
- મહારાષ્ટ્ર

પરિવહન મંત્રી સરનાઈકે ગુણવત્તાયુક્ત પરિવહન સેવાનું વચન આપ્યું
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકને આઈએએસ અધિકારી સંજય સેઠીને આ પદેથી વિદાય આપ્યા બાદ રાજ્ય સંચાલિત કોર્પોરેશન એમએસઆરટીસીના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ગુરુવારે એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે રાજ્ય પરિવહન…
- નેશનલ

તહવ્વુર રાણાને ભારત લાવ્યા પછી NIA એ આપ્યું નિવેદન, કોઈ રસ્તો બચ્યો નથી….
નવી દિલ્હીઃ મુંબઈ પરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડની ભૂમિકા ભજવનારા તહવ્વુર રાણાને ભારત લાવવામાં સરકારને સફળતા મળી છે. આ કામગીરી માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની એક વિશેષ (IPS) ટીમની મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જ્યારે અમેરિકાથી ભારત તહવ્વુર રાણાને ભારત અને અમેરિકા…
- મહારાષ્ટ્ર

રાજ ઠાકરેની ચેતવણી: જો બેંકોમાં મરાઠીનો ઉપયોગ નહીં થાય તો તેમનો પક્ષ આંદોલન વધુ તીવ્ર બનાવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ સર્વોચ્ચ બેંક સંસ્થાને કહ્યું છે કે તેઓ બેંકોને આરબીઆઈના ધોરણો દ્વારા ફરજિયાત રીતે તેમની સેવાઓમાં મરાઠીનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપે, નહીંતર તેમનો પક્ષ તેના આંદોલનને વધુ તીવ્ર બનાવશે.મનસેના નેતાઓ દ્વારા…
- મહારાષ્ટ્ર

શહેરી વિસ્તારોમાં સક્રિય માઓવાદી-સંબંધિત જૂથો માટે વિશેષ જાહેર સુરક્ષા કાયદાની જરૂર છે: મુખ્ય પ્રધાન ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે વિશેષ જાહેર સલામતી કાયદો લાવવો જરૂરી છે, કારણ કે ઘણા પ્રતિબંધિત માઓવાદી સંગઠનોએ તેમના થાણાં રાજ્યમાં ખસેડ્યા છે, તેમના સંલગ્ન જૂથો હવે શહેરી વિસ્તારોમાં કાર્યરત છે.પ્રસ્તાવિત કાયદો નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતામાં દખલ…
- સ્પેશિયલ ફિચર્સ

તમે પણ ખુશ રહેવા માંગો છો? આ છે સિક્રેટ ટ્રીક…
આજકાલની ભાગદોડથી ભરપૂર અને સ્ટ્રેસફૂલ લાઈફમાં દરેક વ્યક્તિને અંદરખાને ખુશ થવાની કે રહેવાની ઈચ્છા હોય છે. પરંતુ આખરે કઈ રીતે ખુશ રહેવું એ લોકોને સમજાતું નથી. જો તમે પણ એમાંથી જ એક હોવ તો આજે અમે અહીં કેટલીક સિક્રેટ ટ્રીક…
- સ્પોર્ટસ

છેલ્લે 1900ની સાલની ઑલિમ્પિક્સની ક્રિકેટમાં જાણો છો, કોણે કોને હરાવ્યું હતું?
નવી દિલ્હીઃ `જેન્ટલમૅન્સ ગેમ’ તરીકે ઓળખાતી ક્રિકેટની રમતનું 128 વર્ષ બાદ ફરી ઑલિમ્પિક ગેમ્સમાં પુનરાગમન થઈ રહ્યું છે એ ગુડ ન્યૂઝ મળ્યા બાદ હવે એવી ચર્ચા થઈ રહી છે કે 2028ની લૉસ ઍન્જલસની ઑલિમ્પિક્સમાં ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ માટેના છ દેશમાં…
- આમચી મુંબઈ

કસાબને ઓળખનાર નટવરલાલે તહવ્વુર રાણા અંગે કહ્યું, ‘આતંકવાદીઓ કોઈના સગાં નથી હોતા, મુસ્લિમોને…’.
મુંબઈઃ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા આખરે અત્યંત ગુપ્ત રીતે ભારત પહોંચી ગયો છે. તેને લઈને દિલ્હી એરપોર્ટ પર એક ખાસ વિમાન ઉતર્યું હતું. તે 2009થી અમેરિકાની જેલમાં હતો. મુંબઈ હુમલાના પીડિતો તેના ભારત પ્રત્યાર્પણથી ખૂબ જ ખુશ…









