- IPL 2025

મુંબઈ આજે અપરાજિત દિલ્હીનો વિજયરથ રોકી શકશે?
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ ગયા વર્ષથી આઇપીએલ (IPL)ના સ્ટેડિયમોમાં સૌથી ઝડપથી રન અપાવતું મેદાન ગણાય છે અને ત્યાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) રમાનારી મૅચની એક ટીમ પાંચમાંથી ચાર મૅચ હારીને પૉઇન્ટ્સ-ટેબલમાં ઉપર આવવા ભારે સંઘર્ષ કરી રહી…
- નેશનલ

હિંસા પછી 400થી વધુ હિંદુઓએ ઘરબાર છોડ્યાઃ બંગાળમા સબ સલામત હોવાના સરકારના દાવા પોકળ
નવી દિલ્હી: વકફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમા હજુ પણ પરિસ્થતિ ભારેલા અગ્નિ સમાન છે. પશ્ચિમ બંગાળના ડીજીપીએ દાવો કર્યો હતો કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. તો બીજી તરફ આજે સવારે પણ ગોળીબાર થયાના અહેવાલો હતા. અહેવાલો અનુસાર બીએસએફની ટીમને…
- નેશનલ

આંધ્રપ્રદેશમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 7 શ્રમિકોના મોત
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં આજે રવિવારે બપોરે ફટાકડા બનવાતી ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં આઠ શ્રમિકોના મોત થયા હોવાના અહેવાલ છે. અનાકાપલ્લીના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબર, તમામ મૃતકો અનાકાપલ્લી જિલ્લાના કોટાવુરાતલા મંડલના કૈલાસપટ્ટનમમાં ફટાકડા ઉત્પાદન પ્લાન્ટમાં કામ કરતા…
- ઉત્સવ

કવર સ્ટોરી: સુપ્રીમ કોર્ટ ગમે તે કરે કે કહે, પણ રાજ્યપાલો સુધરશે ખરા ?
-વિજય વ્યાસ સુપ્રીમ કોર્ટે હમણાં બહુ જ કડક શબ્દોમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે રાજય સરકારે પસાર કરેલાં બિલ્સ રોકી રાખીને રાજ્યપાલ જે મનમાની કરે છે એ બંધારણનું ચોખ્ખું ઉલ્લંઘન છે. જોકે, કેન્દ્ર સરકારના ઈશારે રાજ્યપાલો માત્ર આજે જ આવી…
- ઉત્સવ

આજે આટલું જઃ આજે પણ કેમ રપા…
-શોભિત દેસાઈ આજે પણ રપા એટલા માટે કે મને, શોભિત દેસાઇને ઉર્દૂના સરસ શાયર ઝદીદ એટલે કે નવસંસ્કરિત શાયર મહમ્મદ અલ્વીનો એક શેર એટલો ગમી ગયો હતો આજથી 46 વરસ પહેલાં દિલ્હી દૂરદર્શનનો એક બ્લેક એન્ડ વ્હાઇટ મુશાયરો જોતા/સાંભળતા.કી હૈ…
- નેશનલ

બંગાળમાં હિંસાઃ સાંસદ યુસુફ પઠાણની પોસ્ટથી બબાલ, યૂઝર્સે ઝાટકણી કાઢી
મુર્શિદાબાદઃ પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદમાં વક્ફ કાયદાને લઈ હિંસા ભડકેલી છે. હિંસક પ્રદર્શનમાં ત્રણ લોકોના મોત થયા છે, ત્યારે બહરામપુર ટીસના તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી) પાર્ટીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને હવે લોકોની ટીકાના શિકાર બનવું પડી રહ્યું છે. મુર્શિદાબાદની…
- નેશનલ

‘વિપક્ષ નથી ઈચ્છતું કે દલિતો અને વંચિતોને જમીન મળે…’ મુર્શિદાબાદ હિંસા અંગે સીએમ યોગીના પ્રહાર
લખનઉ: ફોર્સિસ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. પોલીસે 188 લોકોની ધરપકડ કરી છે. વિસ્તારમાં હાલ તંગદિલીભર્યો માહોલ છે. એવામાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્ય નાથ (Yogi Adityanath)એ મુર્શિદાબાદમાં થયેલી હિંસાને ટાંકીને વિપક્ષ પર જોરદાર પ્રાહારો કર્યા હતાં. લખનઉમાં એક…









