- ઉત્સવ
કવર સ્ટોરી: સુપ્રીમ કોર્ટ ગમે તે કરે કે કહે, પણ રાજ્યપાલો સુધરશે ખરા ?
-વિજય વ્યાસ સુપ્રીમ કોર્ટે હમણાં બહુ જ કડક શબ્દોમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે રાજય સરકારે પસાર કરેલાં બિલ્સ રોકી રાખીને રાજ્યપાલ જે મનમાની કરે છે એ બંધારણનું ચોખ્ખું ઉલ્લંઘન છે. જોકે, કેન્દ્ર સરકારના ઈશારે રાજ્યપાલો માત્ર આજે જ આવી…
- ઉત્સવ
આજે આટલું જઃ આજે પણ કેમ રપા…
-શોભિત દેસાઈ આજે પણ રપા એટલા માટે કે મને, શોભિત દેસાઇને ઉર્દૂના સરસ શાયર ઝદીદ એટલે કે નવસંસ્કરિત શાયર મહમ્મદ અલ્વીનો એક શેર એટલો ગમી ગયો હતો આજથી 46 વરસ પહેલાં દિલ્હી દૂરદર્શનનો એક બ્લેક એન્ડ વ્હાઇટ મુશાયરો જોતા/સાંભળતા.કી હૈ…
- નેશનલ
બંગાળમાં હિંસાઃ સાંસદ યુસુફ પઠાણની પોસ્ટથી બબાલ, યૂઝર્સે ઝાટકણી કાઢી
મુર્શિદાબાદઃ પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદમાં વક્ફ કાયદાને લઈ હિંસા ભડકેલી છે. હિંસક પ્રદર્શનમાં ત્રણ લોકોના મોત થયા છે, ત્યારે બહરામપુર ટીસના તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી) પાર્ટીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને હવે લોકોની ટીકાના શિકાર બનવું પડી રહ્યું છે. મુર્શિદાબાદની…
- નેશનલ
‘વિપક્ષ નથી ઈચ્છતું કે દલિતો અને વંચિતોને જમીન મળે…’ મુર્શિદાબાદ હિંસા અંગે સીએમ યોગીના પ્રહાર
લખનઉ: ફોર્સિસ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. પોલીસે 188 લોકોની ધરપકડ કરી છે. વિસ્તારમાં હાલ તંગદિલીભર્યો માહોલ છે. એવામાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્ય નાથ (Yogi Adityanath)એ મુર્શિદાબાદમાં થયેલી હિંસાને ટાંકીને વિપક્ષ પર જોરદાર પ્રાહારો કર્યા હતાં. લખનઉમાં એક…
- આમચી મુંબઈ
બળાત્કાર અને હત્યાના આરોપી વિશાલ ગવળીની આત્મહત્યાઃ બાળકીના પિતાએ કહ્યું કે
કલ્યાણઃ એક 13 વર્ષની સગીરાને લલચાવી, પોતાના ઘરે લઈ જઈ તેનાં પર બળાત્કાર કરી, તેની હત્યા કર્યાના આરોપમાં જેલમાં સજા ભોગવી રહેલા વિશાલ ગવળી નામના કલ્યાણના ગુંડાએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી જેલ પ્રશાસન હરકતમાં આવ્યું છે,…
- ઉત્સવ
ફોકસઃ ટીનેજર્સ કેમ બની રહ્યાં છે અનિદ્રાના શિકાર?
-નીલમ અરોરા કિશોરાઅવસ્થામાં શરીરમાં અગત્યના ફેરફાર થાય છે. તેઓ વયસ્ક થવા તરફ આગળ વધી રહ્યા હોય છે. એને કારણે તેમની ઊંઘમાં બદલાવ આવે છે. એના કારણે પારિવારિક, શૈક્ષણિક અને સામાજિક સ્થિતિની તેમની ઊંઘ પર અસર થાય છે. તેમને 9 કલાક…