- Live News
- આમચી મુંબઈ
માહિમમાં ફૂડ સ્ટોલમાં લાગેલી આગમાં એકનું મોત: એસી-રિપેરિંગ કંપનીના માલિકની ધરપકડ
મુંબઈ: માહિમ વિસ્તારમાં આવેલા ફૂડ સ્ટોલમાં શુક્રવારે સાંજે લાગેલી આગમાં એક જણનું મોત થયું હતું, જ્યારે સાત જણ દાઝી ગયા હતા. પોલીસે આ પ્રકરણે સદોષ મનુષ્યવધના આરોપસર એસી-રિપેરિંગ કંપનીના માલિક અશોક નાઇકની શનિવારે ધરપકડ કરી હતી. માહિમ પશ્ચિમમાં કેડલ રોડ…
- આમચી મુંબઈ
અમદાવાદ પ્લેન ક્રેશમાં મુલુંડના રહેવાસી શ્રદ્ધા ધવનનું મૃત્યુ
મુંબઈ: અમદાવાદ વિમાન અકસ્માતમાં મુંબઈમાં રહેનારી અને એર ઈન્ડિયાની સિનિયર ક્રૂ મેમ્બર શ્રદ્ધા ધવને પણ જીવ ગુમાવતા પરિવાર સાથે ટીમ મેમ્બર સૌથી મોટો આંચકો લાગ્યો હતો. છેલ્લા બે દાયકાથી એર ઈન્ડિયા સાથે સંકળાયેલી શ્રદ્ધાની અચાનક એક્ઝિટને કારણે પરિવારને સૌથી મોટો…
- ઇન્ટરનેશનલ
ચીન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ચાઈનીઝ વસ્તુઓ પર અમેરિકા લગાવશે આટલો ટેરિફ
વોશિંગ્ટનઃ અમેરિકા અને ચીનમાં ટેરિફ મુદ્દે સહમતિ થઈ હોવાનું યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટથી જણાવ્યું હતું. ટ્રમ્પે ચાઇનીઝ વસ્તુઓ પર ટેરિફ વધારીને 55 ટકા કરવાનો સંકેત આપ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો કે આ સોદાથી ચીનનો દુર્લભ ખનિજ પદાર્થ…
- મનોરંજન
બર્થડેના દિવસે 32 વર્ષની આ એક્ટ્રેસ પર પહોંચી મહાકાલના દર્શને…
ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. આજે તેજસ્વી પ્રકાશ પોતાનો 32મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે અને તેણે પોતાના આ સ્પેશિયલ ડેની શરૂઆત ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરીને કરી હતી. સોશિયલ મીડિયા પર તેજસ્વીના દર્શન કરતાં…
- આમચી મુંબઈ
મુમ્બ્રા દુર્ઘટના પછી ‘ઓટોમેટિક ડોરવાળી ટ્રેન’ દોડાવવાનો નિર્ણય, ક્યારે શરૂ થશે?
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો મળતો નથી, તેમાંય મુંબઈની ‘લાઈફલાઈન’ લોકલ ટ્રેનમાં ખાસ કરીને પીકઅવર્સમાં પ્રવાસીઓને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે એ વાત મધ્ય રેલવેમાં પુરવાર થઈ છે. મુમ્બ્રા રેલવે સ્ટેશન નજીક ચાલતી લોકલ ટ્રેનમાંથી…
- રાશિફળ
આજનું રાશિફળ (10-06-25): આજે આ પાંચ રાશિના જાતકોને થશે લાભ, ભાગ્યનો મળશે સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને સંયમથી કામ કરવાનો રહેશે. આજે તમારે કોઈ પણ પ્રકારના લાલચમાં આવીને પૈસા ના રોકવા જોઈએ. કોઈને કોઈ પણ વચન ખૂબ જ સમજી વિચારીને કરો. આજે તમારે તમારા વાણી અને વર્તન પર ખાસ…
- સ્પોર્ટસ
વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામેની ભારતની ટેસ્ટ મેચના કાર્યક્રમમાં બીસીસીઆઇએ કર્યો ફેરફાર
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ના જણાવ્યા અનુસાર, કોલકાતાના ઇડન ગાર્ડન્સ અને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ભારતના આગામી ઘરઆંગણે રમાનારી મેચ દરમિયાન અનુક્રમે વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામેની તેમની ફાળવેલ ટેસ્ટ મેચોની અદલાબદલી કરશે. દિલ્હીમાં પહેલા 14…