- આપણું ગુજરાત
થઈ ગયું નક્કી: સૌરાષ્ટ્રને આ દિવસે મળશે પહેલી વંદે ભારત, પીએમ મોદી આપશે વર્ચ્યુઅલી આપશે લીલી ઝંડી…
ગાંધીનગર: દેશના વિવિધ રાજ્યમાં વંદે ભારત એકસપ્રેસ ટ્રેન દોડાવવામાંઆવી રહી છે અને એ જ સિલસિલામાં હવે ગુજરાતના સૌરાષ્ટ્રને તેની પહેલી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. આ વંદે ભારત ટ્રેનને 24મી સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ…
- આમચી મુંબઈ
અજિત પવાર જૂથને સમર્થન આપનાર શરદ પવાર જૂથના એ બે મોટા નેતા કોણ? રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર
મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં બે જૂથ પડ્યા બાદ હવે રાષ્ટ્રવાદી પક્ષ કોનો, આ બાબતે કેન્દ્રિય ચૂંટણી પંચ સામે સૂનવણી થનાર છે. બંને જૂથ દ્વારા પોત પોતાનું મંતવ્ય કેન્દ્રિય ચૂંટણી પંચ સામે રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે ઓક્ટોબર મહિનાની શરુઆતમાં…
- નેશનલ
ભારતમાં શો કેન્સલ થયા બાદ નિરાશ થયો પંજાબી રેપર શુભ
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સતત ખટાશ આવી રહી છે ત્યારે પંજાબી રેપર શુભ પણ વિવાદોમાં ફસાઈ ગયો છે. ભારતમાં ખાલિસ્તાની તરફી શુભજીતનો વિરોધ થઈ રહ્યો છે. મુંબઈ, ચંદીગઢ સહિત ભારતમાં તેના શો કેન્સલ કરવામાં આવ્યા છે. ભારતના લોકોએ રેપર…
- મનોરંજન
શુભ ઘડી આવી ગઇ, હવે શરણાઇના સૂર રેલાશે
અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નનો શુભ સમય નજીક આવી ગયો છે. બે દિવસ બાદ તેઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. આવી સ્થિતિમાં આ કપલ ઉદયપુર જવા રવાના થઈ ગયું છે. લગ્નની કેટલીક વિધિઓ દિલ્હીમાં કરવામાં આવી હતી,…
- ધર્મતેજ
દુર્વા અષ્ટમીઃ આજે દુર્વા સાથે શ્રી ગણેશની પૂજા કરો
દુર્વા અષ્ટમી પંચાંગ અનુસાર ભાદ્રપદ (ભાદરવા) માસના શુક્લ પક્ષમાં આઠમની તિથિએ ઉજવવામાં આવે છે. વર્ષ 2023 માં તે આજે એટલે કે 22 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. સામાન્ય રીતે દુર્વાનો ઉપયોગ ધર્મ-કર્મ કરવા માટે થાય છે. તેનો ઉપયોગ ખાસ કરીને બાપ્પાની પૂજા…
- આપણું ગુજરાત
આકાશમાં ચક્કર પછી લેન્ડિંગ વખતે પ્લેનનું ટાયર ફાટ્યું…
નવી દિલ્હીઃ દિલ્હીથી સુરત આવી રહેલી ફ્લાઈટનું અચાનક ટાયર ફાટવાના કારણે દુર્ઘટના સર્જાઇ હતી અને વિમાન ક્રેશ થયું હતું. સુરત એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. જોકે પાયલોટ વિમાનનું સફળ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યો હતો. આ સમયે વિમાનમાં…
- આમચી મુંબઈ
Amit shah Mumbai visit: લાલબાગના રાજાના દર્શન માટે અમિત શાહ મુંબઇના પ્રવાસે: આવતી કાલે સહપરીવાર લેશે બાપ્પાના આશિર્વાદ
મુંબઇ: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે મુંબઇની મુલાકાત લેશે. મુંબઇના લાલબાગના રાજાના દર્શન માટે અમિત શાહ મુંબઇ આવનાર છે. આ વખતે પણ અમિત શાહ સહપરીવાર બાપ્પાના દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે પાછલાં વર્ષે પણ અમિતશાહ સહપરીવાર લાલબાગના રાજાના દર્શન…
- નેશનલ
મહિલા અનામત બિલ પાસ થવા પર પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી
નવી દિલ્હીઃ સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલને મંજૂરી મળી ગઈ છે. નારી શક્તિ વંદન અધિનિયમ બિલ નીચલા અને પછી ઉપલા ગૃહમાં બહુમતી સાથે પસાર કરવામાં આવ્યા બાદ રાજ્યસભાની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. મહિલા સાંસદોના ચહેરા પર ચમક…
- નેશનલ
પંજાબના ટ્રાવેલ એજન્ટો પરેશાન
ચંદીગઢઃ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ તણાવ કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને પરેશાન કરી રહ્યો છે ત્યારે પંજાબના ટ્રાવેલ એજન્ટો પણ આ મામલે સ્પષ્ટતાના અભાવે પરેશાન છે. મીડિયા અહેવાલોને કારણે ચિંતિત વાલીઓ ટ્રાવેલ એજન્ટોની ઓફિસની મુલાકાત લઈ રહ્યા…
- આમચી મુંબઈ
રસ્તાના કામોમાં જો બેદરકારી રાખી છે તો બમણો દંડ વસુલવામાં આવશે: સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરોની રહેશે
મુંબઇ: રસ્તાની લાઇફ લાંબી હોવી જોઇએ, રસ્તાઓ ખાડામૂક્ત હોવા જોઇએ તે માટે મુંબઇ મહાનગરપાલિકા દ્વારા ખાસ ધોરણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ધોરણ અંતર્ગત રસ્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત જો કામમાં બેદરકારી થાય તો તે માટે…