- નેશનલ
વન નેશન વન ઇલેક્શન’ કમિટીની આજે પ્રથમ બેઠક
નવી દિલ્હી: દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રારંભિક બેઠક શનિવારે અહીં યોજાશે, જેમાં તેના ‘રોડમેપ’ અને હિતધારકો સાથે પરામર્શની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવશે. કોવિંદે તાજેતરમાં ઓડિશામાં પત્રકારોને જણાવ્યું…
- નેશનલ
UN સુરક્ષા પરિષદમાં સુધારા પર ભારતનું કડક વલણ
ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાના અભાવ પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. G4 જૂથના સભ્ય દેશો – બ્રાઝિલ, જર્મની, જાપાન અને ભારતે ચેતવણી આપી છે કે યુએન સિક્યુરિટી કાઉન્સિલના સુધારામાં જેટલો લાંબો સમય લાગશે, તેટલા જ તેની અસરો અંગે…
- આમચી મુંબઈ
… વિધાનસભ્યોની અપાત્રતા બાબતે સુપ્રિમ કોર્ટની ફટકાર બાદ દિલ્હી મુલાકાતે ગયેલ રાહુલ નાર્વેકરે મૌન તોડ્યું
મુંબઇ: સુપ્રિમ કોર્ટે ફટકાર્યા બાદ વિધાનસભ્યોની અપાત્રતા બાબતની હિલચાલે વેગ પકડ્યો છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર 21મી સપ્ટેમ્બર ગુરુવારના રોજ દિલ્હી ગયા હતાં. ત્યારે રાહુલ નાર્વેકરની આ દિલ્હી મુલાકાત અંગે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. ત્યારે આખરે રાહુલ નાર્વેકરે…
- આપણું ગુજરાત
થઈ ગયું નક્કી: સૌરાષ્ટ્રને આ દિવસે મળશે પહેલી વંદે ભારત, પીએમ મોદી આપશે વર્ચ્યુઅલી આપશે લીલી ઝંડી…
ગાંધીનગર: દેશના વિવિધ રાજ્યમાં વંદે ભારત એકસપ્રેસ ટ્રેન દોડાવવામાંઆવી રહી છે અને એ જ સિલસિલામાં હવે ગુજરાતના સૌરાષ્ટ્રને તેની પહેલી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. આ વંદે ભારત ટ્રેનને 24મી સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ…
- આમચી મુંબઈ
અજિત પવાર જૂથને સમર્થન આપનાર શરદ પવાર જૂથના એ બે મોટા નેતા કોણ? રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર
મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં બે જૂથ પડ્યા બાદ હવે રાષ્ટ્રવાદી પક્ષ કોનો, આ બાબતે કેન્દ્રિય ચૂંટણી પંચ સામે સૂનવણી થનાર છે. બંને જૂથ દ્વારા પોત પોતાનું મંતવ્ય કેન્દ્રિય ચૂંટણી પંચ સામે રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે ઓક્ટોબર મહિનાની શરુઆતમાં…
- નેશનલ
ભારતમાં શો કેન્સલ થયા બાદ નિરાશ થયો પંજાબી રેપર શુભ
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સતત ખટાશ આવી રહી છે ત્યારે પંજાબી રેપર શુભ પણ વિવાદોમાં ફસાઈ ગયો છે. ભારતમાં ખાલિસ્તાની તરફી શુભજીતનો વિરોધ થઈ રહ્યો છે. મુંબઈ, ચંદીગઢ સહિત ભારતમાં તેના શો કેન્સલ કરવામાં આવ્યા છે. ભારતના લોકોએ રેપર…
- મનોરંજન
શુભ ઘડી આવી ગઇ, હવે શરણાઇના સૂર રેલાશે
અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નનો શુભ સમય નજીક આવી ગયો છે. બે દિવસ બાદ તેઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. આવી સ્થિતિમાં આ કપલ ઉદયપુર જવા રવાના થઈ ગયું છે. લગ્નની કેટલીક વિધિઓ દિલ્હીમાં કરવામાં આવી હતી,…
- ધર્મતેજ
દુર્વા અષ્ટમીઃ આજે દુર્વા સાથે શ્રી ગણેશની પૂજા કરો
દુર્વા અષ્ટમી પંચાંગ અનુસાર ભાદ્રપદ (ભાદરવા) માસના શુક્લ પક્ષમાં આઠમની તિથિએ ઉજવવામાં આવે છે. વર્ષ 2023 માં તે આજે એટલે કે 22 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. સામાન્ય રીતે દુર્વાનો ઉપયોગ ધર્મ-કર્મ કરવા માટે થાય છે. તેનો ઉપયોગ ખાસ કરીને બાપ્પાની પૂજા…
- આપણું ગુજરાત
આકાશમાં ચક્કર પછી લેન્ડિંગ વખતે પ્લેનનું ટાયર ફાટ્યું…
નવી દિલ્હીઃ દિલ્હીથી સુરત આવી રહેલી ફ્લાઈટનું અચાનક ટાયર ફાટવાના કારણે દુર્ઘટના સર્જાઇ હતી અને વિમાન ક્રેશ થયું હતું. સુરત એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. જોકે પાયલોટ વિમાનનું સફળ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યો હતો. આ સમયે વિમાનમાં…
- આમચી મુંબઈ
Amit shah Mumbai visit: લાલબાગના રાજાના દર્શન માટે અમિત શાહ મુંબઇના પ્રવાસે: આવતી કાલે સહપરીવાર લેશે બાપ્પાના આશિર્વાદ
મુંબઇ: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે મુંબઇની મુલાકાત લેશે. મુંબઇના લાલબાગના રાજાના દર્શન માટે અમિત શાહ મુંબઇ આવનાર છે. આ વખતે પણ અમિત શાહ સહપરીવાર બાપ્પાના દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે પાછલાં વર્ષે પણ અમિતશાહ સહપરીવાર લાલબાગના રાજાના દર્શન…