- આપણું ગુજરાત
આખરે ડાકોર મંદિરમાં વીઆઇપી દર્શનનો નિર્ણય રદ કરાયો
ડાકોર રણછોડરાયજીના મંદિરમાં રૂ.500નો ચાર્જ લઇને ભક્તોને વીઆઇપી દર્શન કરાવવાનો નિર્ણય મંદિરના ટ્રસ્ટી મંડળે રદ કરવાની જાહેરાત કરી હતી. ભારે વિવાદ અને રજૂઆતો બાદ છેવટે મંદિરના ટ્રસ્ટીઓએ વીઆઇપી દર્શનનો નિર્ણય રદ કરવાની ફરજ પડી છે.એક અહેવાલ અનુસાર ડાકોર મંદિરમાં રજૂઆત…
- આમચી મુંબઈ
સ્લમ વિસ્તારોમાં સસ્તી ભાવે સેનિટરી નેપકિનનો પુરવઠો, નિકાલ માટે 200 મશીનો
મુંબઈ : ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને વાજબી ભાવે સેનિટરી નેપકિન ઉપલબ્ધ કરાવવા અને ઉપયોગમાં લેવાતા પેડ્સનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે, મ્યુનિસિપલ કોર્પોરેશને મુંબઈમાં જાહેર શૌચાલયોમાં ‘સેનિટરી નેપકિન વેન્ડિંગ-ઈન્સિનરેટર કોમ્બો મશીન’ની લગાવવાનું નક્કી કર્યું છે. જેમાં સ્લમ વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં…
- સ્પેશિયલ ફિચર્સ
દરરોજ મોદક બનાવવા શક્ય નથી? ચિંતા નહિ, આ વસ્તુઓનો ભોગ ધરાવવાથી પણ રાજી રહેશે ગણપતિ બાપ્પા
મોદક સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જે બાપ્પાને ઘણી પ્રિય છે અને એ વસ્તુઓનો ભોગ ધરાવવાથી પણ બાપ્પા રાજી થાય છે. દેશભરમાં ગણેશચતુર્થીની ધૂમધામ ચાલી રહી છે. ગણેશોત્સવ એક એવો તહેવાર છે જેમાં દરેક લોકોને પોતાના ઘરે બાપ્પા પધારે…
- સ્પેશિયલ ફિચર્સ
પુરૂષોને નર્કની યાતનાનો અનુભવ કરાવે છે આ રોગ, જાણો પ્રોસ્ટેટ કેન્સરના શું હોય છે લક્ષણો?
દર વર્ષે સપ્ટેમ્બર મહિનો પ્રોસ્ટેટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવાય છે જેમાં પ્રોસ્ટેટ કેન્સર રોગ વિશેની માહિતી, લક્ષણો તથા સારવારની વિગતોથી લોકોને અવગત કરવામાં આવે છે. અમેરિકન એસોસિએશન ફોર કેન્સર રિસર્ચ મુજબ ફેફસાના કેન્સર બાદ પ્રોસ્ટેટ કેન્સર પુરૂષો માટે સૌથી…
- આપણું ગુજરાત
વડા પ્રધાન મોદી 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે, શિક્ષણને લગતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટની આપશે ભેટ
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બર, બુધવારના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાજ્ય સરકારના અધિકારીઓએ શુક્રવારે વડા પ્રધાનના ગુજરાત પ્રવાસ અંગે જાણકારી આપી હતી. વડા પ્રધાન આદિવાસી બહુમતી ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં જાહેર સભાને સંબોધશે અને શિક્ષણ ક્ષેત્રને…
- આપણું ગુજરાત
સજની હત્યા કેસ: અમદાવાદના વૃદ્ધાશ્રમમાં રહેતી ભાગેડુ તરુણ જીનરાજની માતા ભેદી સંજોગોમાં ગુમ
અમદાવાદમાં વર્ષ 2003ના વેલેન્ટાઈન ડે પર થયેલી સજની નાયરની હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. સજની નાયરની હત્યાનો આરોપી પતિ તરુણ જીનરાજ ભેદી રીતે ગુમ થઇ ગયો હતો, બાદ આ કેસમાં વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. અહેવાલો મુજબ અમદાવાદના…
- નેશનલ
વન નેશન વન ઇલેક્શન’ કમિટીની આજે પ્રથમ બેઠક
નવી દિલ્હી: દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રારંભિક બેઠક શનિવારે અહીં યોજાશે, જેમાં તેના ‘રોડમેપ’ અને હિતધારકો સાથે પરામર્શની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવશે. કોવિંદે તાજેતરમાં ઓડિશામાં પત્રકારોને જણાવ્યું…
- નેશનલ
UN સુરક્ષા પરિષદમાં સુધારા પર ભારતનું કડક વલણ
ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાના અભાવ પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. G4 જૂથના સભ્ય દેશો – બ્રાઝિલ, જર્મની, જાપાન અને ભારતે ચેતવણી આપી છે કે યુએન સિક્યુરિટી કાઉન્સિલના સુધારામાં જેટલો લાંબો સમય લાગશે, તેટલા જ તેની અસરો અંગે…
- આમચી મુંબઈ
… વિધાનસભ્યોની અપાત્રતા બાબતે સુપ્રિમ કોર્ટની ફટકાર બાદ દિલ્હી મુલાકાતે ગયેલ રાહુલ નાર્વેકરે મૌન તોડ્યું
મુંબઇ: સુપ્રિમ કોર્ટે ફટકાર્યા બાદ વિધાનસભ્યોની અપાત્રતા બાબતની હિલચાલે વેગ પકડ્યો છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર 21મી સપ્ટેમ્બર ગુરુવારના રોજ દિલ્હી ગયા હતાં. ત્યારે રાહુલ નાર્વેકરની આ દિલ્હી મુલાકાત અંગે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. ત્યારે આખરે રાહુલ નાર્વેકરે…