- સ્પેશિયલ ફિચર્સ
દિવાળી પહેલા 4 રાશિઓને લાગશે લોટરી
આ વખતે દિવાળી પહેલા શનિદેવ પોતાની ચાલ બદલવાના છે. 4 નવેમ્બર શનિવારના રોજ શનિની પૂર્વવર્તી ગતિ બંધ થઈ જશે અને તે દિવસે બપોરે 12:31 વાગ્યાથી શનિ સીધી કુંભ રાશિમાં ભ્રમણ કરશે. 17 જૂને શનિની પૂર્વવર્તી ગતિ શરૂ થઈ હતી, શનિ…
- ટોપ ન્યૂઝ
એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો
હોંગઝોઉઃ એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. મહિલા તીરંદાજી ટીમે એશિયન ગેમ્સમાં ભારત માટે આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તીરંદાજીની મહિલા કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં જ્યોતિ, અદિતિ અને પ્રનીતે તાઈવાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય…
- મહારાષ્ટ્ર
Samruddhi Mahamarg 5 દિવસ માટે બંધ રહેશે
છત્રપતિ સંભાજીનગર: તમે જો સમૃદ્ધી મહામાર્ગ પરથી છત્રપતિ સંભાજીનગરથી જાલના એવી મુસાફરી પ્લાન કરી રહ્યાં છો તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. કારણ કે આ માર્ગ પર બે તબક્કામાં 5 દિવસ માટે મહામાર્ગ બંધ રાખવામાં આવ્યો છે. સમૃદ્ધી મહામાર્ગ…
- નેશનલ
‘PM મોદી બુદ્ધિશાળી છે, તેમના નેતૃત્વમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે’
મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ નરેન્દ્ર મોદીની ઘણી વખત પ્રશંસા કરી છે. હવે ફરી એકવાર પુતિને મોદીના વખાણ કર્યા છે. રશિયામાં એક કાર્યક્રમમાં વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે મોદી ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે.પીએમ મોદીના નેતૃત્વમાં ભારત પ્રગતિ કરી…
- આમચી મુંબઈ
બેલાપૂરથી પનવેલ ટ્રાન્સ હાર્બર લાઇન પર લોકલ ટ્રેન અચાનક રદ થતાં મુસાફરો હેરાન
મુંબઇ: હાર્બર રેલ માર્ગ પર ટ્રેનના ટાઇમ ટેબલમાં થઇ રહેલ ગડબડ હજી યથાવત છે. પાછલાં ચાર દિવસોથી હાર્બર લાઇન પર મુસાફરોને થઇ રહેલ તકલીફમાં આજે વધારો થયો હતો. હજી પણ હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવા વ્યવસ્થીત થઇ નથી. બેલાપૂરથી…
- મહારાષ્ટ્ર
ધાક-ધમકી આપી પુણેની પૂર્વ નગરસેવિકા સાથે બળાત્કાર અને બ્લેકમેલીંગ
પુણે: મૈત્રીના સંબંધોમાં પાડવામાં આવેલ ફોટો સોશિયલ મીડિયા પર લીક કરવાની ધમકી આપી એક પૂર્વ નગરસેવિકા પર બળાત્કાર થયો હોવાની ઘટના સામે આવી છે. આ કિસ્સામાં પર્વતી પોલીસે સચિન મચ્છિંદ્ર કાકડે (ઉંમર 43, રહે. સંતોષનગર કાત્રજ) પર ગુનો દાખલ કરી…
- ટોપ ન્યૂઝ
સ્ટોક માર્કેટમાં રિલીફ રેલી: સેન્સેકસ ૫૦૦ પોઇન્ટ સુધી ઉછળ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા)મુંબઇ: વૈશ્વિક બજારોમાં રિકવરી વચ્ચે બે દિવસના ઘટાડા પછી ગુરુવારે શરૂઆતના કામકાજમાં બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.સેન્સેક્સ કંપનીઓમાં ટાઇટન, ICICI બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ITC અને ટાટા મોટર્સ સૌથી વધુ વધ્યા હતા.…
- નેશનલ
ચૂંટણી પહેલા શિવરાજ સરકારની મોટી જાહેરાત
ભોપાલઃ સીએમ શિવરાજ સિંહ ચૌહાણની સરકારે મહિલાઓને લઈને વધુ એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં 35% અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે કહ્યું છે કે મહિલાઓને સીધી ભરતીમાં 35 ટકા અનામત મળશે. સીએમ શિવરાજની…
- મહારાષ્ટ્ર
ભક્તો માટે લહાણી, નવરાત્રીમાં સપ્તશ્રૃંગી માતાના દ્વાર 24 કલાક ખૂલા રહેશે: મંદિરના ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય
નાસિક: સપ્તશ્રૃંગી વિશ્વસ્ત સંસ્થાન દ્વારા ભક્તો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નોરતાંમાં માતાના ભક્તો માટે દર્શન 24 કલાક ખૂલા રહેશે. હાલમાં યોજાયેલ બેઠક અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો હતો.નવારત્રીમાં આખા રાજ્યમાંથી ભક્તો માતાના દર્શન માટે આવતાં હોય છે.…