- આમચી મુંબઈ
‘ આ માણસે દેશની વાટ લગાવી છે….’ અન્ના હજારેનો ફોટો શેર કરી જિતેન્દ્ર આવ્હાડે કર્યું ટ્વીટ
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર જૂથના નેતા અને વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ સતત રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીકા કરતા હોય છે. કેન્દ્ર સરકારના ધોરણો પર તે સતત પ્રહાર કરતા હોય છે. જોકે આ વખતે આવ્હાડે સીધા વરિષ્ઠ સામાજીક કાર્યકર્તા અન્ના હજારે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે રજનીશ સેઠની નિમણૂક
મુંબઈ: પોલીસ મહાનિર્દેશક રજનીશ સેઠની મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ અંગે તાજેતરમાં આદેશો આપ્યા છે. રાજ્ય લોકસભા કમિશનના અધ્યક્ષ કિશોરરાજે નિમ્બાલકરનો કાર્યકાળ 19 સપ્ટેમ્બરના રોજ પૂરો થયા બાદ આ પદ ખાલી પડ્યું…
- નેશનલ
AAPને થયું આ ‘મોટું’ નુકસાન
નવી દિલ્હીઃ AAP સાંસદ સંજય સિંહની ધરપકડ બાદ પાર્ટી નવી રણનીતિ બનાવવી પડશે. સંજય સિંહ સંસદમાં AAPનો અવાજ છે અને ‘ઇન્ડિયા’ સાથે જોડાણમાં તેો AAPનો અવાજ અને ગઠબંધનના મુખ્ય આર્કિટેક્ટ પણ છે. સંજય સિંહ યુપીમાં સંગઠનની જવાબદારી પણ સંભાળે છે.…
- સ્પેશિયલ ફિચર્સ
દિવાળી પહેલા 4 રાશિઓને લાગશે લોટરી
આ વખતે દિવાળી પહેલા શનિદેવ પોતાની ચાલ બદલવાના છે. 4 નવેમ્બર શનિવારના રોજ શનિની પૂર્વવર્તી ગતિ બંધ થઈ જશે અને તે દિવસે બપોરે 12:31 વાગ્યાથી શનિ સીધી કુંભ રાશિમાં ભ્રમણ કરશે. 17 જૂને શનિની પૂર્વવર્તી ગતિ શરૂ થઈ હતી, શનિ…
- ટોપ ન્યૂઝ
એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો
હોંગઝોઉઃ એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. મહિલા તીરંદાજી ટીમે એશિયન ગેમ્સમાં ભારત માટે આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તીરંદાજીની મહિલા કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં જ્યોતિ, અદિતિ અને પ્રનીતે તાઈવાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય…
- મહારાષ્ટ્ર
Samruddhi Mahamarg 5 દિવસ માટે બંધ રહેશે
છત્રપતિ સંભાજીનગર: તમે જો સમૃદ્ધી મહામાર્ગ પરથી છત્રપતિ સંભાજીનગરથી જાલના એવી મુસાફરી પ્લાન કરી રહ્યાં છો તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. કારણ કે આ માર્ગ પર બે તબક્કામાં 5 દિવસ માટે મહામાર્ગ બંધ રાખવામાં આવ્યો છે. સમૃદ્ધી મહામાર્ગ…
- નેશનલ
‘PM મોદી બુદ્ધિશાળી છે, તેમના નેતૃત્વમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે’
મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ નરેન્દ્ર મોદીની ઘણી વખત પ્રશંસા કરી છે. હવે ફરી એકવાર પુતિને મોદીના વખાણ કર્યા છે. રશિયામાં એક કાર્યક્રમમાં વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે મોદી ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે.પીએમ મોદીના નેતૃત્વમાં ભારત પ્રગતિ કરી…
- આમચી મુંબઈ
બેલાપૂરથી પનવેલ ટ્રાન્સ હાર્બર લાઇન પર લોકલ ટ્રેન અચાનક રદ થતાં મુસાફરો હેરાન
મુંબઇ: હાર્બર રેલ માર્ગ પર ટ્રેનના ટાઇમ ટેબલમાં થઇ રહેલ ગડબડ હજી યથાવત છે. પાછલાં ચાર દિવસોથી હાર્બર લાઇન પર મુસાફરોને થઇ રહેલ તકલીફમાં આજે વધારો થયો હતો. હજી પણ હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવા વ્યવસ્થીત થઇ નથી. બેલાપૂરથી…
- મહારાષ્ટ્ર
ધાક-ધમકી આપી પુણેની પૂર્વ નગરસેવિકા સાથે બળાત્કાર અને બ્લેકમેલીંગ
પુણે: મૈત્રીના સંબંધોમાં પાડવામાં આવેલ ફોટો સોશિયલ મીડિયા પર લીક કરવાની ધમકી આપી એક પૂર્વ નગરસેવિકા પર બળાત્કાર થયો હોવાની ઘટના સામે આવી છે. આ કિસ્સામાં પર્વતી પોલીસે સચિન મચ્છિંદ્ર કાકડે (ઉંમર 43, રહે. સંતોષનગર કાત્રજ) પર ગુનો દાખલ કરી…