- ઇન્ટરનેશનલ
અફઘાનિસ્તાનમાં પ્રચંડ ભૂકંપથી તબાહી, 2000 લોકોના મોત.
કાબુલ: તાલિબાની શાસનનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનમાં હવે કુદરતી આપદા ત્રાટકી છે. અહીં હવે ફરી એકવાર ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે અને આશરે બે હજારથી વધુ લોકોના મોત થયા છે.તાલિબાનના પ્રવક્તાએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનના પશ્ચિમમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં…
- નેશનલ
સલામઃ એર ફોર્સ ડે નિમિત્તે નવા ફ્લેગનું અનાવણ
આજ રોજ ભારતીય વાયુસેના ઈતિહાસમાં એક ખાસ દિવસ છે. આજે એરફોર્સ (વાયુ સેના)ની 91મી વર્ષગાંઠ છે આ ખાસ દિવસે વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી દ્વારા વાયુસેના ધ્વ નવા જનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ફેરફાર 72 વર્ષ બાદ કરવામાં…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલના યુદ્ધમાં ફસાયેલી નુસરત ભરુચા સાથે આખરે થયો સંપર્ક, અભીનેત્રી ભારત આવવા રવાના
મુંબઇ: બોલીવુડના કલાકારો દેશ-વિદેશમાં તેમની કલાને કારણે ઓળખાય છે અને ચર્ચામાં પણ હોય છે. જોકે બોલીવુડની આ અભિનેત્રી હાલમાં એક અલગ વિષયને કારણ ચર્ચામાં છે. ઇઝરાયેલ-હમસના યુદ્ધ વચ્ચે બોલીવુડની જાણીતી અભિનેત્રી નુસરત ભરુચા ફસાઇ હોવાની જાણકારી મળી હતી. ઉપરાંત તેની…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં મરાઠી-ગુજરાતી વિવાદ વકર્યો? બગીચા પર લાગેલ ગુજરાતી બોર્ડ ઠાકરે જૂથે તોડ્યો
ઘાટકોપર: ઘાટકોપરમાં એક બગીચા પર લગાવવામાં આવેલ ગુજરાતી બોર્ડ તોડી પાડવામાં આવ્યો છે. શિવસેના ઠાકરે જૂથના કાર્યકર્તાઓ દ્વારા એક બગીચા પર લગવવામાં આવેલ ‘મારું ઘાટકોપર’ એવો ગુજરાતી બોર્ડ તોડી નાંખવામાં આવ્યો છે. ત્યારે હવે આ ઘટના બાદ મરાઠી-ગુજરાતી એવો નવો…
- મહારાષ્ટ્ર
થાણેમાં ‘હોઉ દે ચર્ચા’ કાર્યક્રમને લઇને ઠાકરે-શિંદે જૂથ આમને-સામને આવતાં વિવાદ
થાણે: થાણે પોલીસે ટ્રાફિકની સમસ્યાનો હવાલો આપી ઠાકરે જૂથ દ્વારા આયોજીત હોઉ દે ચર્ચા આ કાર્યક્રમ માટે પરવાનગી આપવાની મનાઇ ફરમાવી હતી. ત્યારે શનિવારે સાંજે આ કાર્યક્રમ માટે મનાઇ ફરમાવવામાં આવી હોવાના કારણસર ઠાકરે-શિંદે જૂથ આમને-સામને આવી ગયા હતાં. બંને…
- નેશનલ
ક્રૂડ ઓઈલ સસ્તું થયું, શું દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા?
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવા છતાં રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. ભારતીય તેલ કંપનીઓના નવીનતમ અપડેટ મુજબ, દિલ્હીથી મુંબઈ અને કોલકાતાથી ચેન્નાઈ સુધીના તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે.આંતરરાષ્ટ્રીય…
- નેશનલ
બેંગલુરુંમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ, 12 લોકોના મોત
બેંગલુરું: કર્ણાટકની રાજધાની અટ્ટીબેલેમાં એક ફટાકડાંની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કારણે 12 લોકોનું મોત થયું છે. જ્યારે કેટલાંકને ઇજા પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે. આગની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ(08-10-2023): આ રાશિના જાતકોને થશે આજે ધન લાભ… જાણો કેવો રહેશે રવિવારનો દિવસ
મેષ: આજનો તમારો દિવસ સંપત્તી સંબંધીત કામો માટે ઉત્તમ રહેશે. તમારું મકાન,દુકાન ખરીદવાનું સપનું પૂરું થશે. જોકે તમારા વેપારમાં તમારા કેટલાંક મિત્રો જ તમારા શત્રુ બની શકે છે. આવા લોકોથી સાવધાન રહેજો. સંતાનના કહેવાથી તમે તેમને ક્યાંક ફરવા લઇ જઇ…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલ પર થયેલા હુમલામાં અત્યાર સુધીમાં 400થી વધુના મોત
નવી દિલ્હીઃ ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ શનિવારે એર લાઈન કંપની એર ઇન્ડિયાએ નવી દિલ્હીથી તેલ અવીવ અને તેલ અવીવથી નવી દિલ્હીની ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે. એરલાઇન કંપનીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ-2023: પાકિસ્તાનના પત્રકારોને વિઝા આપવા અંગે શું નિર્ણય લેવાશે?
પાકિસ્તાનના વર્લ્ડ કપ-2023ના ફેન્સ અને પત્રકારોને વિઝા આપવામાં થઇ રહેલા વિલંબ અંગે ICCએ જણાવ્યું હતું કે BCCI વર્લ્ડ કપ-2023ના કવરેજ માટે ભારત આવવા માગતા પાકિસ્તાની પત્રકારોને વિઝા અપાવવાના પ્રયાસો કરી રહ્યું છે. લગભગ 60 પાકિસ્તાની પત્રકારો વર્લ્ડ કપ કવર કરવા…