અમદાવાદની ગરમી અને ભીડ વચ્ચે પ્રેક્ષકો ક્યાંક…
ભારત પાકિસ્તાનાન ક્રિકેટમેચની ઘડીઓ ગણાઈ રહી છે. ટીમ ઈન્ડિયા અને ટીમ પાકિસ્તાન સાથે ફિલ્મજગત, ઉદ્યોગજગતના માંધાતાઓ સ્ટેડિયમમાં આવવાની તૈયારી છે. અહીં પહેલા એકાદ કલાકનો મનોરંજન કાર્યક્રમ છે, જેમાં અરિજીત સિંહથી માંડી મોટા કલાકારોના પર્ફોર્મન્સ છે. જોકે અમદાવાદમાં હાલમાં વાતાવરણ થોડું…
- સ્પોર્ટસ
ક્રિકેટફિવરઃ સિતારાઓના જમાવડો, ફેન્સનો રાતથી જમાવડો
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો મહાજંગ થવા જઈ રહ્યો છે. ત્યારે આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા અમદાવાદ એરપોર્ટ આવી પહોંચી હતી. એરપોર્ટથી તે સીધી હોટલ…
- મનોરંજન
હેપ્પી બર્થ ડેઃ નીતિ-નિયમો બધું નેવે મૂકી અડધી રાતે લગ્ન કરવા પહોંચ્યો હતો આ અભિનેતા
80-90ના દાયકામાં પણ કોઈ આધુનિક પુરુષની સપનાની રાણી ઉંમરમાં સાત વર્ષ મોટી અને ડિવોર્સી તો લગભગ ન જ હોઈ શકે. પણ જે સપનામાં ન બને તે હકીકતમાં બનતું હોય છે. પ્રેમ થાય ત્યારે બીજી બધી વાતો ગૌણ થઈ જતી હોય…
- આમચી મુંબઈ
તહેવારોને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે દોડાવશે 100થી વધુ વિશેષ ટ્રેન
મુંબઇ: મધ્ય રેલવે દશેરા, દિવાળી અને છઠ પૂજા માટે ગામ જનારા મુસાફરો માટે 100થી વધુ વિશેષ ટ્રેન દોડાવશે. આ વિશેષ ટ્રેનમાંથી મુંબઇથી નાગપૂર, મુંબઇથી બલ્હાર શાહ અને પુણેથી નાગપૂર દરમીયાન 48 વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલ જાણકારી…
- નેશનલ
ઇન્ડિયા ગઠબંધનની નાગપૂરમાં યોજાનારી સભા મૂલતવી
મુંબઇ: ભાજપ અને મોદી સરકારના વિરોધમાં વિરોધિઓએ ભેગા થઇને ઇન્ડિયા ગઠબંધન (I.N.D.I.A. Alliance) બનાવ્યું છે. જોકે હવે ઇન્ડિયા ગઠબંધને તેમની નાગપૂરમાં યોજાનારી પહેલી જાહેર સભાની તારીખ મૂલતવી રાખી છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થનાર હોવાથી સભાની તારીખ પાછળ…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશ વિરુદ્ધ અડધી સદી ફટકારી વિલિયમ્સને બનાવ્યો ખાસ રેકોર્ડ
વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું હતું. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે 50 ઓવરમાં નવ વિકેટે 245 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 42.5 ઓવરમાં બે વિકેટે 248 રન બનાવીને મેચ જીતી લીધી હતી.કેપ્ટન કેન વિલિયમ્સ બાંગ્લાદેશ…
- આમચી મુંબઈ
જાલનામાં આજે મનોજ જરાંગેની જંગી સભા: 100 એકર જમીન. 80 એકર પર પાર્કીંગ, 5 લાખ લિટર પાણી, 600 ડોક્ટર્સ અને નર્સ
જાલના: જાલનાના સારટી અંતરવલીમાં આજે એટલે કે 14મી ઓક્ટોબર 2023ના રોજ મનોજ જરાંગેની જંગી સભા યોજાનાર છે. ઓબીસી શ્રેણીમાંથી મરાઠા સમાજને અનામત આપવાની માંગણી મનોજ જરાંગેએ કરી છે. એ માટે જરાંગેએ સરકારને આપેલી મુદત પણ આવતા દસ દિવસમાં પૂરી થવાની…
શુભમન ગિલને લઈને કેપ્ટન રોહિત શર્મા આ શું બોલી ગયો?
અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ફાઈનલ કરતાં પણ વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે તેમના ઉત્સાહમાં વધારો કરે એવા સમાચાર આવી રહ્યા છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આખરે શુભમન ગિલ રમશે કે નહીં…
- સ્પોર્ટસ
128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટનું થશે પુનરાગમન
ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ શુક્રવારે વર્ષ 2028ના ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આથી 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં બેટર્સ ચોગ્ગા-છગ્ગાની ધબધબાટી બોલાવતા નજરે પડશે.ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાકએ કહ્યું હતું કે કાર્યકારી બોર્ડના…