- આમચી મુંબઈ
કાળ’ઝાળ’ ગરમી માટે તૈયાર રહો: બે દિવસમાં રાજ્યમાં ઊંચે જશે ગરમીનો પારો, IMDએ ઉચ્ચારી આગાહી…
મુંબઈ: હાલમાં એક તરફ જ્યાં દેશ અને રાજ્યના અમુક ભાગોમાં હળવો વરસાદ શરૂ થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલાક ક્ષેત્રમાં ઓક્ટોબર હીટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો એ…
- વેપાર
વિશ્વ બજાર પાછળ શુદ્ધ સોનું રૂ. ૬૪૧ ઉછળીને રૂ. ૫૯,૦૦૦ની પાર અને ચાંદી રૂ. ૮૪૧ ચમકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે વૈશ્વિક સોનામાં ત્રણ ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતાં સોનાના ભાવમાં…
- સ્પેશિયલ ફિચર્સ
ત્રણ દિવસ બાદ સર્જાઇ રહ્યો છે ચતુર્ગ્રહી યોગ, આ ત્રણ રાશિના જાતકોને થશે બખ્ખા… જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર થોડા સમયાંતરે ગ્રહો ચાલ બદલે છે અને અલગ અલગ યોગોનું નિર્માણ કરે છે. ત્રણ દિવસ બાદ એટલે કે 19મી ઓકટોબરથી આવો જ એક શુભ યોગ બની રહ્યો છે નામે ચતુર્ગ્રહી યોગ. આ સિવાય…
- આમચી મુંબઈ
મનસેમાં ફૂટ: મોટા પદાધિકારીઓ અને અનેક કાર્યકર્તાઓ શિંદે જૂથની શિવસેનામાં સામેલ
ડોંબિવલી: મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા ભૂંકપ આવતા હોય છે. છેલ્લાં ઘણાં સમયથી રાજ્યના રાજકારણમાં ઘણી ઉથલ-પાથલ થઇ છે. એ ઉથલ-પાથલ એવી હતી કે આખી ને આખી સત્તા બદલાઇ ગઇ. જોકે હવે મહારાષ્ટ્રના રાજકારણમાંથી વધુ એક ઉથલ-પાથલના સમાચાર આવી રહ્યાં છે.…
- નેશનલ
આ શુભ મુહૂર્તમાં ગંગોત્રી ધામના કપાટ થશે બંધ
શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી ધામના કપાટ બંધ કરવાની તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો હતો. ગંગોત્રી ધામના કપાટ શિયાળાની ઋતુ માટે 14 નવેમ્બરે અન્નકૂટના પવિત્ર તહેવાર પર અભિજીત શુભ મુહૂર્તમાં સવારે 11.45 કલાકે બંધ કરવામાં આવશે. યમુનોત્રી…
- ઇન્ટરનેશનલ
પૂર્વ મિસ વર્લ્ડ કંટેસ્ટન્ટનું નિધન
મનોરંજન ઉદ્યોગમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. પૂર્વ મિસ વર્લ્ડ સ્પર્ધક શેરિકા ડી આરમાસનું 26 વર્ષની વયે અવસાન થયું છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ સ્પર્ધક શેરિકા ડી આરમાસને 2021 માં સર્વાઇકલ કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તેણે કીમોથેરાપી અને રેડિયોથેરાપી…
- નેશનલ
તેલંગણામાં ચૂંટણી પંચના દરોડા: દારુ, સોનું અને 45 કરોડની રોકડ જપ્ત
હૈદરાબાદ: દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. ત્યારે હવે બધા જ રાજકીય પક્ષો કામે લાગી ગયા છે. ચૂંટણી પ્રચારથી માંડીને કાર્યકર્તાઓને ખૂશ રાખવા માટે તેમની માટે પાર્ટીનું આયોજન અને પૈસાની લ્હાણી સુધી અનેક વાતોનું આયોજન થતું હોવાની વિગતો…
- નેશનલ
દુબઈથી અમૃતસર આવી રહેલા પ્લેનનું કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ
દુબઈથી અમૃતસર જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને શનિવારે મેડિકલ ઈમરજન્સીના કારણે કરાચી તરફ વાળવામાં આવી હતી. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્લાઇટના એક મુસાફરને અચાનક તબીબી સમસ્યા ઉભી થઇ હતી અને ક્રૂએ પ્લેનને કરાચી તરફ વાળવાનું પસંદ કર્યું હતું, કારણ…
- નેશનલ
નિઠારી કાંડ પર અલાહાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પ્રયાગરાજઃ અલાહાબાદ હાઈકોર્ટે સોમવારે નોઈડાના પ્રસિદ્ધ નિઠારી કેસમાં પોતાનો ચુકાદો આપતાં દોષિત ઠરેલા સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેરને નિર્દોષ જાહેર કર્યા હતા. જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રા અને જસ્ટિસ એસએએચ રિઝવીની કોર્ટે આ નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે…
- સ્પેશિયલ ફિચર્સ
આટલા લાંબા સમય બાદ શનિ ગુરુ થયા વક્રી, આ રાશિઓને કરાવશે જબરદસ્ત લાભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમય-સમય પર ગ્રહોનું વક્રી અને માર્ગી ભ્રમણ ચાલુ રહેતું હોય છે, જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. 30 વર્ષ બાદ ન્યાયના દેવ અને કર્મફળ દાતા શનિ અને સમૃદ્ધિ, જ્ઞાનના કારક ગુરુ વક્રી થયા…