- ઇન્ટરનેશનલ
કેનેડા જનારાઓને મોટો ફટકો, સરકારના આ નિર્ણય બાદ હવે આ શહેરોમાં વિઝા સેવાઓ બંધ
નવી દિલ્હીઃ ભારતથી કેનેડા જવા માગતા લોકોને મોટો ફટકો પડે એવા સમાચાર છે. આગામી દિવસોમાં વિઝા સંબંધિત સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ ભારતમાંથી તેના 41…
- નેશનલ
કાશ્મીરમાં ટૂંક સમયમાં જ શરૂ થશે ‘વંદે ભારત’ ટ્રેન
નવી દિલ્હી: કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર લાઇન શરૂ થયા પછી આ નાણાકીય વર્ષમાં કાશ્મીરમાં વંદે ભારત સેવાઓ શરૂ થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યની રેલવે લાઇનનું વિદ્યુતીકરણ પૂર્ણ થયા બાદ આ સેમી-હાઇ…
- Uncategorized
ઠાકરેના મોરચામાં જો વિદ્યાર્થીઓ સામેલ થશે તો તેમના પર કરડક કાર્યવાહી થશે: શિક્ષણ વિભાગનો ફતવો
નાસિક: શહેરમાં ચાલી રહેલા ડ્રગ્ઝ રેકેટ, નશીલા પદાર્થોના સેવનના વધતા ગુના, રોલેટ, બિંગો અને જુગારના અડ્ડા, પોલીસની નિષ્ક્રિયતા વગેરેના વિરોધમાં શિવસેના ઠાકરે જૂથ તરફથી નાસિકમાં ભવ્ય મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે. ઠાકરે જૂથના આજના ડ્રગ્ઝ વિરોધી મોરચામાં વિદ્યાર્થીઓ સામેલ ના…
- નેશનલ
કોણ છે દર્શન હિરાનંદાની, જેણે કર્યો TMC સાંસદ મહુઆના જુઠ્ઠાણાનો પર્દાફાશ
નવી દિલ્હીઃ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને સંડોવતા કેશ ફોર ક્વેરી વિવાદમાં બિઝનેસમેન દર્શન હિરાનંદાની સરકારી સાક્ષી બન્યા છે. હિરાનંદાનીએ ગુરુવારે કહ્યું હતું કે તેમણે અદાણી જૂથ વિશે સંસદમાં પ્રશ્નો ઉઠાવવા માટે TMC સાંસદને પૈસા આપ્યા હતા. અહીં તમને એ સવાલ…
- આપણું ગુજરાત
ઉબડખાબડ ઉડાનઃ ભાવનગરના વેપારીઓ આ કારણે છે પરેશાન
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ભાવનગર દ્વારા કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર પાઠવી જણાવવામાં આવેલ છે કે એક ખાનગી એરલાયન્સ દ્વારા છેલ્લા લગભગ બે વર્ષથી પુના-ભાવનગર અને ભાવનગર-બોમ્બે-ભાવનગર તથા ભાવનગર-પુનાની ફ્લાઈટ ઓપરેટ થાય છે. આ ત્રણેય ટ્રીપમાં…
- આપણું ગુજરાત
કચ્છમાં કભી ધૂપ તો કભી છાંવઃ દિવસ અને રાતના તાપમાનમાં ૮થી ૧૨ ડિગ્રીનો તફાવત
એક તરફ બંગાળની ખાડીમાં ઉભી થઇ રહેલી મૌસમી પ્રણાલીને પગલે બિપરજોય જેવાં જ વધુ એક શક્તિશાળી વાવાઝોડાની આશંકા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે બીજી તરફ ઉત્તર ભારતની સાથે સરહદી જિલ્લા કચ્છમાં મિશ્ર વાતાવરણની આણ બરકરાર રહેવા પામી…
- મનોરંજન
શું રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી અલગ થયા? રાજની પોસ્ટ થઇ વાયરલ, ફેન્સને લાગ્યો ધક્કો
મુંબઇ: શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા આજકાલ ખૂબ ચર્ચામાં છે. રાજે હાલમાં જ તેની ડેબ્યુ ફિલ્મ યુટિ 69ની જાહેરાત કરી છે. આ ફિલ્મ દ્વારા રાજ એક્ટીંગની દુનિયામાં ડગલું માંડશે. આ ફિલ્મના પ્રમોશન દરમીયાન રાજ કુંદ્રાએ એક એવી પોસ્ટ શેર કરી…
- નેશનલ
MP congress candidate list: મધ્ય પ્રદેશમાં 18 વર્ષ બાદ કુ-શાસનનો અંત આવશે: કમલનાથ
ભોપાલ: મધ્ય પ્રદેશમાં યોજાનાક આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુરુવારે મોડી રાતે બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 88 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસની આ 88 ઉમેદવારોની યાદી જાહેર થતાં કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ કમલનાથે એક નિવેદન કર્યું છે.…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (20-10-23): ધન અને કુંભ રાશિના લોકોને થઈ રહ્યો છે ધનલાભ, આ ત્રણ રાશિના જાતકોએ રહેવું પડશે ખાસ સાવધ
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે સારો રહેવાનો છે. ભગવાન પ્રત્યેની તમારી શ્રદ્ધા અને ભક્તિમાં વધારો જોવા મળશે. આજે તમે લાંબા અંતરની મુસાફરી પર જવાનું પ્લાનિંગ કરી શકો છો. જો તમારી અમુક બિઝનેસની…
- નેશનલ
વાવાઝોડાં ‘તેજ’ના તરખાટની આગાહી, મુંબઇ-ગુજરાતમાં મચાવશે ધમાલ?
‘બિપોરજોય’ બાદ ફરીવાર એક વાવાઝોડું તરખાટ મચાવવા આવી રહ્યું છે. આ વાવાઝોડાંને ‘તેજ’ નામ આપવામાં આવ્યું છે. વેરાવળથી 998 કિલોમીટર દૂર અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું છે, જો આ પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થાય તો તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે અને…