- નેશનલ
અને જય શ્રી રામના નારાથી આખું સ્ટેડિયમ ગુંજી ઊઠ્યું…
ગાઝિયાબાદ: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગાઝિયાબાદની એક એન્જિનિયરિંગ કૉલેજમાં આયોજિત સાંસ્કૃતિક ફેસ્ટિવલ દરમિયાન તેના પ્રદર્શન પહેલાં ‘જય શ્રી રામ’ના નારા લગાવનાર વિદ્યાર્થીને કથિત રીતે એક પ્રોફેસર દ્વારા સ્ટેજ પરથી ઉતારી મૂકવામાં આવ્યો હતો.ઘટના…
તુમ સા નહીં દેખાઃ પોતાની અલગ અદાકારી અને ડાન્સિંગ સ્ટાઈલ સાથે બોલીવૂડ પર 50 વર્ષ રાજ કર્યું
ભારતીય સિનેમાજગતમાં ઘણી પરિવારો છે જેમની બીજી કે ત્રીજી કે ચોથી પેઢી ફિલ્મજગત સાથે જોડાયેલી છે. આ પરિવારોમાં લગભગ સૌથી મોટું નામ કપૂર ખાનદાનનું આવે. પૃથ્વીરાજ કપૂરે આ પરંપરાની શરૂઆત કરી તે બાદ તેમના ત્રણેય સંતાનો રાજ કપૂર શ્મી કપૂર…
- નેશનલ
અખિલેશ યાદવ આ શું બોલી ગયા કાંગ્રેસ માટે….
શાહજહાંપુર:મધ્યપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટીને એકપણ સીટ આપી ન હતી. જેના કારણે નારાજ થયેલા સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે જો કોંગ્રેસ આવું વર્તન કરશે તો તેની સાથે કોણ ઉભું રહેશે?યાદવે કહ્યું હતું કે હું કોંગ્રેસ…
- આમચી મુંબઈ
ભાડૂત પાસેથી પણ કમાણી કરશે અંબાણી
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી રોજની કરોડો રૂપિયાની કમાણી કરે છેો, પણ શું તમને ખબર છે કે તેમની પાસે ભાડાની પણ આવક છે? કદાચ નહીં જાણતા હો. તો ચાલો તમને જણાવીએ કે એમના ભાડૂત કોણ છે અને એમની પાસેથી…
- ઇન્ટરનેશનલ
મેટાએ પેલેસ્ટિનિયનોના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બાયોમાં ‘આતંકવાદી’ ઉમેર્યું
ફેસબુક અર્થાત મેટાએ મેટાએ કેટલાક પેલેસ્ટિનિયન યુઝર્સોના પ્રોફાઇલ બાયોમાં ‘આતંકવાદી’ શબ્દ ઉમેરવા બદલ માફી માંગી છે. એક અહેવાલ મુજબ, કેટલાક યુઝર્સોએ તેમની પ્રોફાઇલમાં પેલેસ્ટિનિયન ધ્વજના ઇમોજી અને અરબી શબ્દ અલ્હમદુલિલ્લાહ સાથે અંગ્રેજીમાં પેલેસ્ટાઇન લખ્યું હતું. તેનું અંગ્રેજીમાં ભાષાંતર પ્રાઈઝ ગોડ…
- મનોરંજન
બોલિવૂડના જાણીતા અભિનેતાએ મુંબઈ છોડવાનો નિર્ણય કર્યો, મોટું કારણ સામે આવ્યું
બોલિવૂડ એક્ટર આમિર ખાન વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. અભિનેતા ખૂબ જ જલ્દી સપનાનું શહેર મુંબઈ છોડવા જઈ રહ્યો છે.હા, તમે બરાબર વાંચ્યું છે, રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્ટર બહુ જલ્દી મુંબઈ છોડીને ચેન્નાઈ સ્થાયી…
- સ્પેશિયલ ફિચર્સ
2023નો દશેરા બની રહ્યો છે આ રાશિના લોકો માટે દમદાર, એક સાથે બની રહ્યા છે આટલા યોગ…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2023નું વર્ષ ખુબ જ મહત્વનું છે, કારણ કે આ વર્ષે અનેક મોટાઓટ ગ્રહો હિલચાલ કરી રહ્યા છે અને દુર્લભ યોગ બનાવી રહ્યા છે. આજે આપણે અહીં વાત કરીશું દશેરા પર બની રહેલા ખાસ યોગ વિશે.પરંતુ એ પહેલાં તમને…
- Uncategorized
ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર નાક ઘસીને મહારાષ્ટ્રની માફી માંગે: ફડણવીસના દાવા બાદ ભાજપ આક્રમક
મુંબઇ: કોન્ટ્રાક્ટ પર થનાર ભરતીના મુદ્દે મહાવિકાસ આઘાડી રાજ્ય સરકાર પર આક્ષેપ કરી રહી છે. ત્યારે હવે મવિઆએ નાક ઘસીને જનતાની માફી માંગવી, જો શનિવારે સવારે દસ વાગ્યા સુધી માફી માંગવામાં નહીં આવે તો આખા રાજ્યમાં આંદોલન થશે તેવી ચેતવણી…
- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિમાં આઠમ અને નોમના દિવસે કરો આ વસ્તુની ખરીદી, રહેશો ફાયદામાં…
હાલમાં હિંદુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ નવ દિવસ દરમિયાન ભક્તો માતા દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને એમની આરાધના કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર નવરાત્રિનો…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી કાર્યકારી કુલપતિ ભીમાણીને ફરજ મુક્ત કરવા પાછળના કારણો
ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કાર્યકારી કુલપતિ ડો. ભીમાણીને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરી હોમ સાયન્સ ડીપાર્ટમેન્ટ નાં ડીન ડો. નીલાંબરી દવેને કાર્યકારી કુલપતિ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.આ કોઈ રાતોરાત નિર્ણય નથી લેવાયો. ઘણા સમયથી વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ ત્રાહિમામ્ પોકારી…