- ઇન્ટરનેશનલ
ઇજિપ્તમાં ભીષણ અકસ્માત: મૃતક 35 લોકોમાંથી 18 જીવતા ભુંજાયા, 50થી વધુને ઇજા
ઇજિપ્તના બેહેરામાં એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં હાલ મળેલી વિગતો મુજબ 35 જેટલા લોકો મોતને ભેટ્યા છે જ્યારે 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃત્યુઆંક વધી પણ શકે છે.બેહેરા પ્રાંતથી લગભગ 132 કિમી દૂર કેરો-એલેક્ઝાન્ડ્રિયા હાઇવે પર જઇ…
- નેશનલ
કેશ ફોર ક્વેરી કેસઃ એથિક્સ કમિટીએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની માંગને નકારી કાઢી
લોકસભાની એથિક્સ કમિટી, જે મહુઆ મોઇત્રા પર નાણાં લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાના આરોપોની તપાસ કરી રહી છે, તેમણે હવે TMC સાંસદ મહુઆ મોઇત્રાને 2 નવેમ્બરે સવારે 11 વાગ્યે સમિતિ સમક્ષ હાજર થવા કહ્યું છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને…
- આમચી મુંબઈ
ટૂંક સમયમાં યુવાનોની ફેવરેટ ફેશન હબ એવી આ સ્ટ્રીટનું થશે મેકઓવર… પાલિકા એક્શન મોડમાં
મુંબઈઃ છેલ્લાં કેટલાક વર્ષોથી રખડી પડેલું ફેશન સ્ટ્રીટના મેકઓવરનો પ્રોજેક્ટ હવે ટૂંક સમયમાં જ ફરી હાથ ધરવામાં આવે એવી શક્યતા છે. યુવાનોમાં આ સ્ટ્રીટ બેસ્ટ શોપિંગ પ્લેસ તરીકે પ્રખ્યાત છે અને ટૂંક સમયમાં જ આ ફેશન સ્ટ્રીટ યુવેપેઢી સમક્ષ નવા…
- મનોરંજન
મશહુર ટીવી અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ
ફેમસ ટીવી એક્ટ્રેસ આશકા ગોરાડિયા માતા બની ગઈ છે. તેણે 27 ઓક્ટોબરે પુત્રને જન્મ આપ્યો હતો. અભિનેત્રી અને તેના પતિ બ્રેન્ટ ગોબલે સોશિયલ મીડિયા દ્વારા આ સમાચાર શેર કર્યા છે. કપલે બેબી બોયનો ફોટો અને નામ પણ જાહેર કર્યું છે.આશકા…
- સ્પોર્ટસ
એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતની મેડલ્સની સદી
ભારતના પેરા-એથ્લેટ્સે શનિવારે ઇતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીઓએ હાંગઝોઉ પેરા એશિયન ગેમ્સમાં પોતાનો 100મો મેડલ જીત્યો છે. ભારતીય પેરા એથ્લેટ્સે પ્રથમ વખત 100 મેડલના આંકને સ્પર્શ કર્યો છે, જે પેરા એશિયન ગેમ્સનું અત્યાર સુધીનું ભારતનું સૌથી સફળ અભિયાન છે કારણ…
- આપણું ગુજરાત
વિદેશ ભણવા જવાના અભરખાં ગુજરાત કરતા પણ આ રાજ્યોમાં વધું છે
સામાન્ય રીતે ગુજરાતીઓ અભ્યાસ કે વેપારધંધા માટે વિદેશ જવાના ભારે ઓરતા હોય છે. વર્ષોથી ગુજરાતીઓ રાજ્યની બહાર અને દેશની બહાર કામ માટે ગયા છે અને સ્થાયી થયા છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ગુજરાતના યુવાનો અમેરિકા અને કેનેડાની વિઝા ઓફિસ બહાર લાંબી…
- ઇન્ટરનેશનલ
કઝાકિસ્તાનની ખાણમાં ભીષણ આગમાં 21 લોકોના મોત
અલ્માટીઃ કઝાકિસ્તાનમાં આજે એક ખાણમાં લાગેલી ભીષણ આગમાં 21 લોકોના મોત થયા છે. એક ખાનગી કંપની આ ખાણનું સંચાલન કરે છે. કોસ્ટેન્કો ખાણમાંથી 252 લોકોમાંથી 208 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને 18 ગંભીર રીતે ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં…
- નેશનલ
EDના દરોડાથી રાજસ્થાન અને છત્તીસગઢના સીએમ થયા નારાજ
ચૂંટણી પહેલા ખરાબ ભાષા નવી વાત નથી, પરંતુ જ્યારે કોઈ રાજ્યના વડા મોઢું ખોલીને ખુલ્લેઆમ બોલે છે, ત્યારે તે આશ્ચર્યજનક લાગે છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ કોઈપણ ભોગે તેમના રાજ્યોમાં સરકારનું પુનરાવર્તન કરવા માંગે છે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં પીજી ડિપ્લોમામાં 40 સિટ ખાલીઃ નવા નિયમને જવાબદાર ગણાવે છે નિષ્ણાતો
સરકારી મેડિકલ કૉલેજમાં એડમિશન મેળવું લોખંડના ચણા ચાવવા કરતા પણ અઘરું કામ છે. લાખો વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા પાસ કરે તે બાદ ખૂબ જ મયાર્દિત બેઠક હોવાથી એક બહુ મોટા વર્ગને નિરાશ થવું પડે છે અથવા મસમોટી ફી આપી ખાનગી કૉલેજોમાં…
- નેશનલ
આ જયશંકરની કૂટનીતિ છે સાહેબ
વોશિંગ્ટનઃ કેનેડા સાથે ચાલી રહેલી દુશ્મનાવટને ભૂલીને, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં તેના દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તલવારો ખેંચાઈ છે. ખાલિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન…