- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં આજે આ મહત્વના કેસોની સુનાવણી થશે…
નવી દિલ્હી: સોમવાર એટલે કે આજે 6 નવેમ્બરના દિવસ સુપ્રીમ કોર્ટમાં માટે અને પ્રજા માટે ખુબજ મહત્વનો દિવસ બની રહેશે. કારણકે આજે સુપ્રીમ કોર્ટમાં ઘણા મહત્વના કેસોની સુનાવણી થવાની છે. જેમાં બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ સામે માનહાનિનો કેસ,…
- રાશિફળ
આજનું રાશિફળ (06-11-23): વૃષભ, સિંહ અને ધન સહિત પાંચ રાશિના લોકો માટે દિવસ રહેશે એકદમ ખાસ…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમે આવક વધારવા માટે પ્રયાસો કરશો અને એમાં તમને ચોક્કસ સફળતા મળશે. મિત્ર સાથે આજે કોઈ મુદ્દે ચડભડ થઈ શકે છે. આજે તમે બિઝનેસ ડીલને ફાઈનલ સ્વરૂપ આપશો અને…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ભારતીયોને ચંદ્ર પર મોકલવા માટે ઈસરોએ કયા પડકારોનો સામનો કરવો પડશે?
ઈસરોને પીએમ મોદીએ ચંદ્ર પર માનવ મોકલવાના અભિયાન માટે વર્ષ 2040 સુધીની ડેડલાઈન આપી છે. આ કાર્ય ISRO માટે અસંભવ તો નથી, પરંતુ આ કાર્યમાં અનેક પડકારો આવશે, ગગનયાન મિશનની સફળતા સુનિશ્ચિત કરવાની સાથે અનેક અવનવી વિકસિત ટેકનોલોજીના ઉપયોગ પર…
- મનોરંજન
જાણીતી અભિનેત્રીએ દુનિયાને કહ્યું અલવિદા,
મનોરંજન જગતમાંથી દરરોજ કોઈને કોઈ દુઃખદ સમાચાર બહાર આવે છે. હવે તાજેતરમાં જ ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક દુઃખદ સમાચારે ચાહકોના દિલ તોડી નાખ્યા છે. ‘સાથ નિભાના સાથિયા’ અભિનેત્રી અપર્ણા કાણેકરનું નિધન થયું છે. તેમના અવસાનથી ટીવી ઈન્ડસ્ટ્રીના લોકોમાં શોકનું મોજુ…
- મનોરંજન
TMKOC: દિવાળી પર દયાબહેનની દમદાર એન્ટ્રીનું કાઉન્ટડાઉન શરૂ?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દાયકાઓથી ફેન્સના દિલો પર રાજ કરી રહ્યો છે અને એમાં પણ શોના લીડ એક્ટર જેઠાલાલ ગડા એટલે કે દિલીપ જોષી અને દયા ગડા એટલે કે દિશા વાકાણી તો લોકોના મોસ્ટ ફેવરિટ કેરેક્ટર બની ચૂક્યા છે.…
- આમચી મુંબઈ
રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય એકનાથ ખડસેની તબિયત લથડી…, CM શિંદેએ એર એમ્બ્યુલન્સ મોકલાવી…
મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને વિધાનસભ્ય એકનાથ ખડસેને હાર્ટએટેક આવ્યો હોવાની માહિતી મળી રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ખડસેને સારવાર મળી રહે એ માટે તાત્કાલિક એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે.મળતી માહિતી મુજબ રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય એકનાથ ખડસેને હાર્ટએટેક આવ્યો છે…
- ઇન્ટરનેશનલ
લંડનના રસ્તાઓ પર પેલેસ્ટાઈનના સમર્થકોએ કાઢી રેલી
લંડનઃ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ફ્રાન્સ, બ્રિટન અને જર્મની સહિત ઘણા યુરોપિયન દેશોમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આને પહોંચી વળવા માટે યુરોપિયન દેશોની પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં આવું જ એક પ્રદર્શન…
- નેશનલ
કેપ્ટન અમરિંદર સિંહે પોતાની જ પાર્ટીના નેતા વિરુદ્ધ મોરચો શરૂ કર્યો…
બીજેપી નેતા કેપ્ટન અમરિંદર સિંહે રાજસ્થાનના બીજેપી નેતા સંદીપ દાયમાને દેશમાં મસ્જિદો અને ગુરુદ્વારાઓ માટે ટિપ્પણી કરવા બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે તેમને પાર્ટીથી અલગ કરીને તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ખાસ…
- રાશિફળ
17મી નવેમ્બરથી આ ત્રણ રાશિના જાતકો બિરાજશે ધનના ઢગલા પર…જોઈ લો તમારી રાશિ તો નથી ને???
દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર ગોચર કરીને જાત જાતના શુભ અશુભ યોગ બનાવે છે અને નવેમ્બર મહિનાના મધ્યમા આવો જ એક વિશેષ યોગ બનવા જઈ રહ્યો છે જેને કારણે અમુક રાશિના લોકોને ફાયદો જ ફાયદો થવા જઈ રહ્યો છે.…
- નેશનલ
‘જનતાની ગેરંટી છે કે ભાજપ ચૂંટણી જીતશે, મધ્યપ્રદેશને નિરંતર વિકાસ જોઇએ’: પીએમ મોદી
નવી દિલ્હી: મિઝોરમ અને છત્તીસગઢમાં આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. એ પછી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. આ બંને રાજ્યોમાં આગામી 7 નવેમ્બરે મતદાન યોજાનાર છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે છત્તીસગઢમાં બે રેલીઓ કરશે. મતદાનના 3 દિવસ…