- મનોરંજન
જાણીતી અભિનેત્રીએ દુનિયાને કહ્યું અલવિદા,
મનોરંજન જગતમાંથી દરરોજ કોઈને કોઈ દુઃખદ સમાચાર બહાર આવે છે. હવે તાજેતરમાં જ ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક દુઃખદ સમાચારે ચાહકોના દિલ તોડી નાખ્યા છે. ‘સાથ નિભાના સાથિયા’ અભિનેત્રી અપર્ણા કાણેકરનું નિધન થયું છે. તેમના અવસાનથી ટીવી ઈન્ડસ્ટ્રીના લોકોમાં શોકનું મોજુ…
- મનોરંજન
TMKOC: દિવાળી પર દયાબહેનની દમદાર એન્ટ્રીનું કાઉન્ટડાઉન શરૂ?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દાયકાઓથી ફેન્સના દિલો પર રાજ કરી રહ્યો છે અને એમાં પણ શોના લીડ એક્ટર જેઠાલાલ ગડા એટલે કે દિલીપ જોષી અને દયા ગડા એટલે કે દિશા વાકાણી તો લોકોના મોસ્ટ ફેવરિટ કેરેક્ટર બની ચૂક્યા છે.…
- આમચી મુંબઈ
રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય એકનાથ ખડસેની તબિયત લથડી…, CM શિંદેએ એર એમ્બ્યુલન્સ મોકલાવી…
મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને વિધાનસભ્ય એકનાથ ખડસેને હાર્ટએટેક આવ્યો હોવાની માહિતી મળી રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ખડસેને સારવાર મળી રહે એ માટે તાત્કાલિક એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે.મળતી માહિતી મુજબ રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય એકનાથ ખડસેને હાર્ટએટેક આવ્યો છે…
- ઇન્ટરનેશનલ
લંડનના રસ્તાઓ પર પેલેસ્ટાઈનના સમર્થકોએ કાઢી રેલી
લંડનઃ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ફ્રાન્સ, બ્રિટન અને જર્મની સહિત ઘણા યુરોપિયન દેશોમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આને પહોંચી વળવા માટે યુરોપિયન દેશોની પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં આવું જ એક પ્રદર્શન…
- નેશનલ
કેપ્ટન અમરિંદર સિંહે પોતાની જ પાર્ટીના નેતા વિરુદ્ધ મોરચો શરૂ કર્યો…
બીજેપી નેતા કેપ્ટન અમરિંદર સિંહે રાજસ્થાનના બીજેપી નેતા સંદીપ દાયમાને દેશમાં મસ્જિદો અને ગુરુદ્વારાઓ માટે ટિપ્પણી કરવા બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે તેમને પાર્ટીથી અલગ કરીને તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ખાસ…
- રાશિફળ
17મી નવેમ્બરથી આ ત્રણ રાશિના જાતકો બિરાજશે ધનના ઢગલા પર…જોઈ લો તમારી રાશિ તો નથી ને???
દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર ગોચર કરીને જાત જાતના શુભ અશુભ યોગ બનાવે છે અને નવેમ્બર મહિનાના મધ્યમા આવો જ એક વિશેષ યોગ બનવા જઈ રહ્યો છે જેને કારણે અમુક રાશિના લોકોને ફાયદો જ ફાયદો થવા જઈ રહ્યો છે.…
- નેશનલ
‘જનતાની ગેરંટી છે કે ભાજપ ચૂંટણી જીતશે, મધ્યપ્રદેશને નિરંતર વિકાસ જોઇએ’: પીએમ મોદી
નવી દિલ્હી: મિઝોરમ અને છત્તીસગઢમાં આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. એ પછી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. આ બંને રાજ્યોમાં આગામી 7 નવેમ્બરે મતદાન યોજાનાર છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે છત્તીસગઢમાં બે રેલીઓ કરશે. મતદાનના 3 દિવસ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં માછીમારી કરવા ગયો 50 વર્ષીય માછીમાર અને…
મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં એક માછીમાર હોડીમાં બેસીને માછલી પકડવા ગયો હતી. દરમિયાન દલદલમાં તેની હોડી ફસાઈ ગઈ હતી. સ્થાનિકો અને પરિવારજનોએ આ ઘટનાની માહિતી પ્રશાસનને આપી હતી અને રેસ્ક્યુ ટીમે આવીને માછીમારનો જીવ બચાવ્યો હોવાની માહિતી સામે આવી રહી…
- મનોરંજન
ગદર-2ની સફળતા બાદ આજે પણ ડાયરેક્ટર અનિલ શર્મા લોકોને જવાબ આપી રહ્યા છે
દિગ્દર્શક અનિલ શર્માની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગદર 2’ એ બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો તો વળી ઘણા ક્રિટીક્સે તેને એક સરેરાશ ફિલ્મ ગણાવી હતી. અને ઘણા લોકોએ તેના કલેક્શન પર સવાલો પણ ઉઠાવ્યા…
- સ્પોર્ટસ
સેમિફાઇનલમાં કોનો દાવો મજબૂત, અફઘાનિસ્તાન કે પાકિસ્તાન?
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023માં સેમિફાઇનલ માટે બે ટીમે તેમનો દાવો નિશ્ચિત કરી દીધો છે. ભારત પ્રથમ ટીમ છે જેણે સેમિફાઇનલ માટે પોતાનો દાવો નિશ્ચિત કર્યો હતો. ભારત પછી, દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપ 2023 ની સેમિફાઇનલ માટે તેના દાવાની પુષ્ટિ…