- શેર બજાર
શેરબજારમાં મંદીવાળાની ફિલ્ડિંગ ટાઇટ: બંને બેન્ચમાર્ક અટવાયા
નિલેશ વાઘેલામુંબઈ: અમેરિકાના બજારોની તેજી સાથે સેન્સેકસ અને નિફ્ટીએ સારું ઓપનિંગ કર્યું હતું, પરંતુ બંને બેન્ચમાર્ક પોઝિટિવ ઝોનમાં ટકવા ફાંફાં મારી રહ્યા છે. મંદીવાળાની ફિલ્ડિંગ એટલી ટાઇટ છે કે શેરબજાર ખુલતા સત્રથી જ અત્યંત સાંકડી રેન્જમાં અથડાઈ રહ્યુ છે. માર્કેટના…
- નેશનલ
IRCTC સર્વર ડાઉન: ઓનલાઇન ટિકિટ બુકિંગમાં ધાંધિયા, પ્રવાસીઓએ રેલવેની કાઢી ઝાટકણી
નવી દિલ્હીઃ હાલમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ માટેનું ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) નું સર્વર ડાઉન થવાને કારણે લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનની ઓનલાઇન રિઝર્વેશનની ટિકિટ બુક કરવાને લઈ પ્રવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.ટ્રેનોની…
- નેશનલ
મહાઠગ સુકેશની લક્ઝરી કારોની હરાજી કરી એજન્સીઓ વસુલશે 308 કરોડ રૂપિયા
મહાઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી જપ્ત કરાયેલી 12 લક્ઝરી કારની બેંગલુરુમાં 28 નવેમ્બરે હરાજી કરવામાં આવશે. આવકવેરા વિભાગના અધિકારીઓએ 2018માં તમિલનાડુ અને કેરળ સહિત દેશના વિવિધ ભાગોમાંથી આ વાહનો જપ્ત કર્યા હતા. તપાસ એજન્સીઓ આ હરાજી દ્વારા મળેલી રકમમાંથી વિવિધ સંસ્થાઓના…
- આમચી મુંબઈ
મુંબઇમાં મ્હાડાની ઇમારતમાં ભીષણ આગ: 135 લોકોને સલામત રીતે બચાવાયા
મુંબઇ: મુંબઇની એક બહુમાળી ઇમારતમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ભાયખળા પૂર્વના ઘોડપદેવ વિસ્તારના મ્હાડાના પરિસરમાં આવેલ ન્યુ હિંદ મિલ કંપાઉન્ડના 3 સી આ 24 માળની ઇમારતમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ઇમારતમાં ફસાયેલા 135 લોકોને સલામત…
- નેશનલ
આસામમાં બોલ્યા હોત તો 5 મિનિટમાં ઠીક કરી દેત, અકબરુદ્દીન ઓવૈસીના નિવેદન પર સરમાનો પ્રહાર
હૈદરાબાદઃ આસામના મુખ્ય પ્રધાને હૈદરાબાદમાં પોલીસ અધિકારીને કથિત રીતે ધમકી આપવા બદલ અકબરુદ્દીન ઓવૈસી પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપ નેતા અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે જો આ મામલો આસામનો હોત તો પાંચ મિનિટમાં જ ઉકેલાઈ…
- નેશનલ
દિલ્હીમાં 350 રૂપિયા માટે યુવકની હત્યા કર્યા બાદ હેવાને કરી આ હરકત
દિલ્હીઃ દિલ્હીમાં ગુનાખોરી અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એક તરફ શ્રદ્ધાની હત્યાના કિસ્સાએ ખળભળાટ મચાવ્યો હતો, તો બીજી તરફ હવે દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાંથી હત્યાની એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં લૂંટ કરવા માટે એક આરોપીએ પહેલા એક યુવક…
- મહારાષ્ટ્ર
ગોવાથી મુંબઇ જઇ રહેલ બસનો કોલ્હાપુર પાસે ભીષણ અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોનું મોત
કોલ્હાપુર: કોલ્હાપુરમાં ગઇ કાલે અડધી રાતે થયેલ ભીષણ અકસ્માતમાં એક જ પિરવારના ત્રણ સભ્યોનું કરુણ મોત થયું છે. ગોવાથી મુંબઇ જઇ રહેલ ખાનગી બસ રોલ્હાપુરના રાધાનગરી માર્ગ પર આવેલ પુઇખડી પાસે પલટી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પુણેના…
- સ્પેશિયલ ફિચર્સ
તુલસીના 4-5 પાન છે દવા કરતા વધુ અસરકારક
ભારતના મોટાભાગના ઘરોમાં તમને તુલસીનો છોડ જોવા મળશે. કેટલીક જગ્યાએ તુલસીની પૂજા કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ તેના ઔષધીય ગુણોને કારણે તેને ઘરમાં લગાવવામાં આવે છે. આયુર્વેદમાં પણ તુલસીના ફાયદાનું વર્ણન કરવામાં આવ્યું છે. તુલસીમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર…
- આમચી મુંબઈ
ST સ્ટેશન પર આપલા દવાખાના, મહિલા અને દિવ્યાંગો માટે સ્ટોલ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો નિર્ણય
મુંબઇ: રાજ્યના જિલ્લા એસટી સ્ટેશન પર આપલા દવાખાના અને દરેક સ્ટેશન પર મહિલા બચતગટ માટે એક સ્ટોલ શરુ કરવાનો નિર્ણય મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લીધો છે. મુસાફરોની મુસાફરી આરામદાયક કરવા માટે આવતા એક વર્ષમાં મહામંડળના કાફલામાં 3,415 બસ દાખલ કરવા…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝમાં ઈતિહાસ રચવાની નજીક ટીમ ઈન્ડિયા
વિશાખાપટ્ટનમઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમના મેદાન પર રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ સીરીઝ ઘણી મહત્વની બની રહી છે. સૂર્યકુમાર યાદવ પ્રથમ વખત T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટનશિપ કરતા જોવા…