- નેશનલ
હવે રાહુલ ગાંધીના સામે આ પગલું લેવા ભાજપે અપીલ કરી ચૂંટણી પંચને
ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના નિશાન પર કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી રહ્યા છે. ખાસ કરીને ગાંધીની પનોતી વાળી ટીપ્પણી બાદ ભાજપ લાલચોળ થઈ હતી અને આ મામલે ચૂંટણી પંચને પણ રજૂઆત કરી છે. હવે ફરી ગાંધી સામે ભાજપ ચૂંટણી પંચમાં ગયું…
- નેશનલ
વડાપ્રધાન મોદીએ તેજસ ફાઈટર પ્લેનમાં ભરી ઉડાન
બેંગલૂરુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેજસ એરક્રાફ્ટમાં કર્ણાટકની રાજધાની બેંગલુરુ ગયા છે. પીએમ મોદીએ બેંગલુરુમાં ‘મેક ઇન ઇન્ડિયા’ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટને પણ મંજૂરી આપી છે. તેમણે આજેબેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની સુવિધાની પણ મુલાકાત લીધી હતી. પીએમઓના જણાવ્યા અનુસાર તેઓ…
તો શું અમેરિકા ઈઝરાયેલને વધુ હથિયાર નહીં આપે?
યુએસ પ્રમુખ જો બાઇડેને શુક્રવારે કહ્યું કે તેઓ માને છે કે ‘ઇઝરાયેલને કેટલીક શરતો સાથે લશ્કરી સહાય આપવાનો વિચાર યોગ્ય છે’. મતલબ કે ગાઝામાં યુદ્ધ લડવા માટે અમેરિકા હજુ પણ ઈઝરાયલને કેટલીક શરતોને આધિન શસ્ત્રો વગેરે આપવાનું ચાલુ રાખશે. જોકે,…
- Uncategorized
આજે વૈકુંઠ ચતુર્દશીના દિવસે કરો આ ઉપાય
આજે કારતક માસની વૈકુંઠ ચતુર્દશી છે. આ દિવસે ભગવાન શિવ અને વિષ્ણુ મળ્યા હતા. એવી માન્યતા છે કે આ દિવસે વૈકુંઠના દરવાજા ખુલ્લા રહે છે. આ દિવસ ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા માટે છે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં…
- નેશનલ
‘એ લોકો હંમેશા બાબર અને ઔરંગઝેબની ભાષા બોલે છે’
વિકરાબાદ: આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ તેલંગાણામાં કોંગ્રેસ, બીઆરએસ અને એઆઈએમઆઈએમ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે વિકરાબાદમાં કહ્યું હતું કે, ‘ભલે તે BRS હોય કે કોંગ્રેસ કે AIMIM, તેમને અમારી (હિંદુઓ) સાથે કોઈ સંબંધ નથી. તેઓ હંમેશા બાબર અને…
- આમચી મુંબઈ
મુંબઈમાં સાયબર ક્રાઈમમાં થયો મોટો વધારો
મુંબઈ: મેગા સિટી મુંબઈમાં વિવિધ પ્રકારના ગુનાઓ રોજબરોજ થતા હોય છે અને એમાં વધઘટ પણ થતી રહે છે. જોકે, સાયબર ક્રાઈમનો ગ્રાફ સતત વધી રહ્યો છે. આ માહિતી સંસ્થા ‘પ્રજા ફાઉન્ડેશન’ વતી જાહેર કરવામાં આવેલા આંકડા પરથી સામે આવી છે.…
- નેશનલ
દવાઓની દુનિયામાં ભારત બનશે ગેમ ચેન્જર
નવી દિલ્હીઃ ભારતમાં સાત ટકા વસ્તી કેટલાક દુર્લભ રોગથી પ્રભાવિત છે. દુર્લભ રોગ એટલે એવો રોગ જે 1000 કે લાખોમાંથી 1 વ્યક્તિને અસર કરે છે તેને દુર્લભ રોગ માનવામાં આવે છે. ભારતમાં આવા 200 થી વધુ દુર્લભ રોગો છે. ભારતમાં,…
- ઇન્ટરનેશનલ
જાણો કોણ છે એ ભારતવંશી જે અમેરિકામાં હિંદુ ધર્મના પ્રચાર માટે કરોડો રૂપિયાનું દાન આપશે?
નવી દિલ્હીઃ ભારતીય મૂળના એક ભારતીય અમેરિકન ડોક્ટરે અમેરિકામાં હિંદુ ધર્મના પ્રચાર માટે 4 મિલિયન ડોલર (રૂ. 33 કરોડથી વધુ)નું દાન આપવાનું વચન આપ્યું છે. આ દાનેશ્વરી ડોક્ટરનું નામ છે મિહિર મેઘાણી. બે દાયકા પહેલા ડો.મેઘાણીએ હિન્દુ અમેરિકા ફાઉન્ડેશનની સ્થાપના…
- ઇન્ટરનેશનલ
હિંદુ મૂલ્યો વિશ્વમાં શાંતિ લાવશે… થાઈલેન્ડના પીએમનું મોટું નિવેદન
બેંગકોકઃ બેંગકોકઃ એક તરફ દુનિયાના વિવિધ ભાગોમાં સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાને હિંદુ ધર્મને લઈને મોટી વાત કહી દીધી છે. થાઈલેન્ડના પીએમ શ્રેથા થવીસિને કહ્યું હતું કે આજે હિન્દુઓની વિશ્વમાં એક સમૃદ્ધ અને પ્રગતિશીલ સમાજ તરીકે ઓળખ થઈ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
દુનિયામાં મેક ઇન ઇન્ડિયાની ધૂમ
નવી દિલ્હીઃ વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી મહત્વનું કામ સ્વદેશી વસ્તુનું ઉત્પાદન અને એના વેચાણને વેગ આપવાનું કર્યું હતું અને હવે એના સારા ફળ ચાખવા પણ મળી રહ્યા છે. હવે મોબાઈલ એક્સપોર્ટ મોરચે સરકાર માટે સારા સમાચાર આવ્યા…