- Uncategorized
આજે વૈકુંઠ ચતુર્દશીના દિવસે કરો આ ઉપાય
આજે કારતક માસની વૈકુંઠ ચતુર્દશી છે. આ દિવસે ભગવાન શિવ અને વિષ્ણુ મળ્યા હતા. એવી માન્યતા છે કે આ દિવસે વૈકુંઠના દરવાજા ખુલ્લા રહે છે. આ દિવસ ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા માટે છે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં…
- નેશનલ
‘એ લોકો હંમેશા બાબર અને ઔરંગઝેબની ભાષા બોલે છે’
વિકરાબાદ: આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ તેલંગાણામાં કોંગ્રેસ, બીઆરએસ અને એઆઈએમઆઈએમ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે વિકરાબાદમાં કહ્યું હતું કે, ‘ભલે તે BRS હોય કે કોંગ્રેસ કે AIMIM, તેમને અમારી (હિંદુઓ) સાથે કોઈ સંબંધ નથી. તેઓ હંમેશા બાબર અને…
- આમચી મુંબઈ
મુંબઈમાં સાયબર ક્રાઈમમાં થયો મોટો વધારો
મુંબઈ: મેગા સિટી મુંબઈમાં વિવિધ પ્રકારના ગુનાઓ રોજબરોજ થતા હોય છે અને એમાં વધઘટ પણ થતી રહે છે. જોકે, સાયબર ક્રાઈમનો ગ્રાફ સતત વધી રહ્યો છે. આ માહિતી સંસ્થા ‘પ્રજા ફાઉન્ડેશન’ વતી જાહેર કરવામાં આવેલા આંકડા પરથી સામે આવી છે.…
- નેશનલ
દવાઓની દુનિયામાં ભારત બનશે ગેમ ચેન્જર
નવી દિલ્હીઃ ભારતમાં સાત ટકા વસ્તી કેટલાક દુર્લભ રોગથી પ્રભાવિત છે. દુર્લભ રોગ એટલે એવો રોગ જે 1000 કે લાખોમાંથી 1 વ્યક્તિને અસર કરે છે તેને દુર્લભ રોગ માનવામાં આવે છે. ભારતમાં આવા 200 થી વધુ દુર્લભ રોગો છે. ભારતમાં,…
- ઇન્ટરનેશનલ
જાણો કોણ છે એ ભારતવંશી જે અમેરિકામાં હિંદુ ધર્મના પ્રચાર માટે કરોડો રૂપિયાનું દાન આપશે?
નવી દિલ્હીઃ ભારતીય મૂળના એક ભારતીય અમેરિકન ડોક્ટરે અમેરિકામાં હિંદુ ધર્મના પ્રચાર માટે 4 મિલિયન ડોલર (રૂ. 33 કરોડથી વધુ)નું દાન આપવાનું વચન આપ્યું છે. આ દાનેશ્વરી ડોક્ટરનું નામ છે મિહિર મેઘાણી. બે દાયકા પહેલા ડો.મેઘાણીએ હિન્દુ અમેરિકા ફાઉન્ડેશનની સ્થાપના…
- ઇન્ટરનેશનલ
હિંદુ મૂલ્યો વિશ્વમાં શાંતિ લાવશે… થાઈલેન્ડના પીએમનું મોટું નિવેદન
બેંગકોકઃ બેંગકોકઃ એક તરફ દુનિયાના વિવિધ ભાગોમાં સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાને હિંદુ ધર્મને લઈને મોટી વાત કહી દીધી છે. થાઈલેન્ડના પીએમ શ્રેથા થવીસિને કહ્યું હતું કે આજે હિન્દુઓની વિશ્વમાં એક સમૃદ્ધ અને પ્રગતિશીલ સમાજ તરીકે ઓળખ થઈ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
દુનિયામાં મેક ઇન ઇન્ડિયાની ધૂમ
નવી દિલ્હીઃ વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી મહત્વનું કામ સ્વદેશી વસ્તુનું ઉત્પાદન અને એના વેચાણને વેગ આપવાનું કર્યું હતું અને હવે એના સારા ફળ ચાખવા પણ મળી રહ્યા છે. હવે મોબાઈલ એક્સપોર્ટ મોરચે સરકાર માટે સારા સમાચાર આવ્યા…
- રાશિફળ
આજનું રાશિફળ (25-11-23): મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકોના માન-સન્માનમાં થઈ રહ્યો છે વધારો…
મેષઃ આ રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેવાનો છે. આજે વાણીમાં મધૂરતા જાળવી રાખવી પડશે. બધાને સાથે લઈને આગળ વધવાના પ્રયાસમાં આજે તમને સફળતા મળી રહી છે. પૂર્ણ રહેશે. આજે જરૂરી કામમાં સહજતા દાખવવી પડશે. તમારી કોઈપણ ભૂલ…
- શેર બજાર
મૂડીબજારમાં એકસાથે પ્રવેશેલા ચારે ભરણાંને જબરદસ્ત પ્રતિસાદ
નિલેશ વાઘેલામુંબઇ: પ્રાઇમરી માર્કેટમાં ૨૨ નવેમ્બરના રોજ, બુધવારે એકસાથે પ્રવેશેલા ચારે જાહેર ભરણાંને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. ટાટા ટેકનોલોજીના સંદર્ભે તો એપ્લિકેશનમાં વિક્રમ સર્જાયો છે. નોંધવાની વાત એ છે કે, એક જ દિવસે ચાર ભરણાં પ્રવેશ્યા હોવા છતાં રિટેલ ઇન્વેસ્ટર્સનો…