- નેશનલ
સાસરે આવેલા જમાઈની હત્યા કરી લાશ ખેતરમાં દાટી
મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુરના ગાયઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બરુઆરી ગામના બગીચામાંથી એક યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. સાસરે આવેલા યુવકની હત્યા કર્યા બાદ પત્ની અને સાસરિયાઓએ લાશને ખેતરમાં દાટી દીધી હતી. જ્યારે ગ્રામજનોને દુર્ગંધ આવતા તેઓએ…
- નેશનલ
દિલ્હી એરપોર્ટ પરથી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી, મુસાફરો પરેશાન
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી એરપોર્ટ પરથી ફરી એકવાર 18 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ હવામાનને કારણે 18 ફ્લાઈટને દિલ્હીથી જયપુર, લખનૌ, અમદાવાદ અને અમૃતસર ડાયવર્ટ કરવામાં આવી છે. આ ફ્લાઈટ્સ સવારે…
- નેશનલ
અશોક ગેહલોત બાદ વસુંધરા રાજે પણ રાજ્યપાલને મળ્યા
જયપુરઃ આવતીકાલે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. તે પહેલા રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. એક્ઝિટ પોલ જાહેર થયાના એક દિવસ પછી, મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયા રાજ્યપાલ કલરાજ મિશ્રાને અલગ-અલગ મળ્યા હતા.…
- આમચી મુંબઈ
માયા નગરીએ ઓઢી ધુમ્મસની ચાદર: પારો 20 ડિગ્રીએ પહોંચ્યો
મુંબઈ: મુંબઈગરાઓની સવાર આજે ધુમ્મસ સાથે થઈ હતી. વહેલી સવારે આખું શહેર ધુમ્મસના ઘેરામાં હતું. જો કે દિવસ જતા વાતાવરણ ધીમે ધીમે સ્વચ્છ થતું જણાતું હતું. એર ઇન્ડેક્સ ક્વોલિટી 116 નોંધાઈ હોવાની માહિતી મળી છે જેને મધ્યમ માનવામાં આવે છે.…
- ઇન્ટરનેશનલ
માલદીવના નવા રાષ્ટ્રપતિ સાથે ભારતે કરી ‘સકારાત્મક શરૂઆત’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દુબઈમાં આયોજિત COP 28 વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ દરમિયાન માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે ‘અર્થપૂર્ણ’ બેઠક કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય મિત્રતા વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ભારત…
- ઇન્ટરનેશનલ
PM મોદી સાથેની સેલ્ફીમાં ઇટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ એવું શું લખ્યું કે ટ્રેન્ડ થવા માંડ્યું
દુબઇઃ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (COP28)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી ઘણા મોટા નેતાઓ દુબઈ પહોંચ્યા હતા. (COP28-સમિટ)માં ભાગ લેવા પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈટાલીના પીએમ મેલોનીએ સાથે…
- નેશનલ
ફરી જામશે વરસાદી માહોલ: આ રાજ્યોમાં આજે વરસાદની સંભાવના
શિયાળાની ઋતુ અને ડિસેમ્બર મહિનો એટલે ઠંડીનો મહિનો માનવામાં આવે છે ,પરંતુ છેલ્લા ઘણા સમયથી ઋતુનું ચક્ર ગમે તેમ ફરે છે અને વરસાદ ઉનાળો, શિયાળો કે ચોમાસુ એમ ત્રણેય ઋતુમાં આવે છે. ગયા શનિવારે અને રવિવારે ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો…
- આપણું ગુજરાત
એથરની આગને લીધે વધુ એક અકસ્માત :એકનું મોત
સુરતના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફાટી નીકળેલી આગમાં સાત મજૂરોના બળ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ ગઈકાલે વધુ એક મજૂર મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું છે .જોકે આ મજૂર આગમાં ભડથું નથી થયો, પરંતુ આગને લીધે થયેલા અકસ્માતમાં…
- મનોરંજન
TMKOCમાં દયાભાભીની એન્ટ્રીને લઈને ખુદ અસિત મોદીએ કર્યો આવો ખુલાસો…
જી હા, ટેલવિઝનના સૌથી લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લાં કેટલાય સમયથી દયાબહેનની એન્ટ્રીને લઈને જાત જાતની અટકળો અને ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ હવે શોના પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ જ એક ઈન્ટરવ્યૂમાં આ બાબતને લઈને ખુલાસો…