- નેશનલ
બુલડોગ-પીટબુલ જેવી ખતરનાક જાતિના શ્વાન પર પ્રતિબંધ લાગી શકે છે, કેન્દ્રને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ
નવી દિલ્હી: દેશમાં કેટલીક જગ્યાએ પાલતું શ્વાનના લોકો પર હુમલો કરવાના બનાવો બન્યા હતા. જે અંગે દિલ્હી હાઈકોર્ટેમાં અરજી કરવામાં આવી હતી. હાઈ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને શ્વાનોની ખતરનાક પ્રજાતિઓ રાખવા માટેના લાઇસન્સ પર પ્રતિબંધ લગાવવા અને રદ કરવાના મેમોરેન્ડમ…
- મહારાષ્ટ્ર
ભ્રષ્ટાચારના મામલે મહારાષ્ટ્ર દેશમાં અવ્વલ: સતત ત્રીજા વર્ષે રાજ્યએ આ ક્રમ જાળવી રાખ્યો
નાગપૂર: ભ્રષ્ટાચારના મામલે મહારાષ્ટ્ર સતત ત્રીજા વર્ષે દેશમાં સૌથી અવ્વલ આવ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના એક અહેવાલમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય તેવા રાજ્યોની જાણકારી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર લાંચ રુશ્વત વિરોધી વિભાગે સૌથી વધુ 749 લાંચ રુશ્વત કેસમાં…
- નેશનલ
તેલંગાણામાં રેવંત રેડ્ડી આજે લેશે મુખ્ય પ્રધાન પદ માટે શપથ: સોનિયા-રાહુલ સહિત અને મોટા નેતા રહેશે હાજર
હૈદરાબાદ: કોંગ્રેસના નેતા અનુમુલા રેવંત રેડ્ડી આજે તેલંગાણાના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. 56 વર્ષના રેવંત રેડ્ડીનો શપથ ગ્રહણ કાર્યક્રમ બપોરે 1.04 મિનિટે એલબી સ્ટેડિયમમાં યોજાશે. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત પક્ષના…
- વેપાર
સોના-ચાંદીમાં સામસામા રાહ: સોનામાં રૂ. ૨૧નો મામૂલી ઘટાડો, ચાંદી રૂ. ૪૭ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના જોબ ડેટા અપેક્ષા કરતાં નબળા આવતાં ફેડરલ રિઝર્વ તંગ નાણાનીતિનો અંત લાવે તેવી શક્યતા પ્રબળ થતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ…
- નેશનલ
મુખ્તાર ગેંગ પર યોગીની પોલીસે સિકંજો કસ્યો, સંબંધીઓના ઘરે દરોડા પાડ્યા
લખનઊઃ યોગી આદિત્યનાથની પોલીસે ઉત્તર પ્રદેશમાં માફિયાઓ પર તબાહી મચાવી છે. યુપી પોલીસે ગેંગ લીડર અને પૂર્વ વિધાન સભ્ય મુખ્તાર અંસારીના સહયોગીઓ પર મોટાપાયે દરોડા પાડ્યા છે. રૂંગટા અપહરણ કેસ અને સૈયદપુર ટ્રિપલ મર્ડર કેસમાં મુખ્તાર અંસારીના સહયોગી લાલજી યાદવની…
- Uncategorized
નકલી ટોલનાકા કાંડઃ કરોડોની લૂંટ બાદ હવે સરકારે બનાવી કમિટી
ગામની બહાર નાનકડું કોઈ એકમ ગેરકાયદે કે નિયમોનો ભંગ કરી ચાલતું હોય અને સ્થાનિક તંત્રને જાણ ન હોય તો સમજી શકાય, પરંતુ ગુજરાતના મોરબીમાં આખેઆખું બૉગસ ટોલનાકું પકડાઈ આવ્યું છે ત્યારે હવે તંત્ર જાગ્યું છે અને કમિટી બનાવી તપાસના આદેશ…
- સ્પોર્ટસ
‘મારા માટે એ શક્ય નથી’, એમએસ ધોનીએ આ નિવેદન આપીને લાખો ચાહકોના દિલ તોડ્યા
એમ એસ ધોની ભારતીય ક્રિકેટના એક એવા ખેલાડી છે જેઓ નિવૃત્ત થયા હોવા છતાં પણ તેમની લોકપ્રિયતામાં રતિભારનો ઘટાડો થયો નથી બલ્કે તેમની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઊંચો જ જઇ રહ્યો છે. ધોની એક માત્ર એવા સુકાની છે જેમના નેતૃત્વમાં ભારતીય…
- નેશનલ
‘ના, એ મને વડા પ્રધાન નહીં બનાવે..’ પ્રણવદાની ડાયરી પરથી પુત્રીએ લખ્યું પુસ્તક, સોનિયા-રાહુલ વિશે આ ખાસ ઉલ્લેખ
પ્રણવ મુખર્જી ભારતના વડા પ્રધાન બનવા માગતા હતા અને તેમણે પોતાની આ મહત્વાકાંક્ષાઓ છુપાવી પણ નહોતી. જો કે તેઓ સારી રીતે જાણતા હતા કે વડા પ્રધાન બનવાની ફક્ત ઇચ્છા રાખવાથી વડા પ્રધાન બની નહી જવાય. તેમની પુત્રી શર્મિષ્ઠાએ પિતાની અધૂરી…
- Uncategorized
તમિલનાડુ-આંધ્રપ્રદેશમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત મિચોંગ પડ્યું નબળું
ચેન્નાઇઃ બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત મિચોંગ હવે નબળું પડી ગયું છે. પરંતુ ચક્રવાતે તબાહીનો દોર છોડી દીધો છે. જો કે, તેની અસરને કારણે ભારતના દક્ષિણ તટીય રાજ્યોમાં હજુ પણ 7 ડિસેમ્બર સુધી વરસાદ ચાલુ રહી શકે છે. ચક્રવાતી તોફાન મિચોંગ…