- આમચી મુંબઈ
NIAએ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 41 સ્થળો પર દરોડા પાડ્યા, કેટલાકની અટકાયત
મુંબઈ: નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) ISIS આતંકવાદી ષડયંત્ર કેસમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 40 થી વધુ સ્થળો પર દરોડા પડ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કે NIAની ટીમ દ્વારા આજે સવારથી અત્યાર સુધીમાં કુલ 41 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. એજન્સીના અધિકારીઓએ…
- નેશનલ
જ્યુસ સેન્ટર ચલાવનારો 24 વર્ષિય મોહમ્મદ આશિક બન્યો ‘માસ્ટર શેફ ઇન્ડિયા 8’ નો વિજેતા
મુંબઇ: માસ્ટર શેફ ઇન્ડિયા આ કાર્યક્રમની ગ્રાન્ડ ફિનાલે હમણાં જ યોજાઇ હતી. વિકાસ ખન્ના, રણવીર બરાર અને પુજા ઢિંગરાએ આ સિઝનના જજીસ હતાં. 16મી ઓક્ટોબરે આ સ્પર્ધા શરુ થઇ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોએ પોતાની કુકીંગ સ્કિલથી આખા…
- નેશનલ
કેશ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઇત્રાએ ગુમાવ્યું સંસદ સભ્યપદ
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના આજે પાંચમા દિવસે કેશ ફોર ક્વેરી કેસમાં સાંસદ મહુઆ મોઇત્રાને મોટો ઝાટકો લાગ્યો છે. મહુઆ મોઇત્રાનું સંસદ સભ્ય પદ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી નેતા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી…
- શેર બજાર
બેન્ક નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારની તેજીમાં બેન્ક શેરોનો પણ મોટું યોગદાન રહેલું છે અને પરિણામે બેન્ચમાર્ક નિફ્ટી સાથે બેન્ક નિફ્ટી પણ નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. જુલાઈ ૨૦૨૨ પછીના સૌથી મોટા સાપ્તાહિક ઉછાળા સાથે બેન્ક નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો…
- નેશનલ
UPIને મળ્યો વધુ પાવર
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ UPI દ્વારા ચુકવણીની મર્યાદા પાંચ ગણી વધારી દીધી છે. હવે તમે UPI દ્વારા 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)…
- આપણું ગુજરાત
‘શું આપણે ઈમરજન્સીના જમાનામાં જીવી રહ્યા છીએ?’, ગુજરાત હાઈ કોર્ટે IT અધિકારીઓને ફટકાર લગાવી
અમદાવાદ: ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા એક વકીલની ઓફિસ પર વોરંટ વિના કથિત ગેરકાયદે દરોડાના કેસની સુનાવણી કરતી વખતે, ગુજરાત હાઇકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, “જો આવું થવા દેવામાં આવશે તો આ દેશમાં કોઈ વ્યાવસાયિક સુરક્ષિત રહેશે…
- Uncategorized
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ વિના કોઇને લાંબો સમય જેલમાં ન રાખી શકાય…
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી દિવ્હી લીકર કાંડ સુપ્રીમ કોર્ટ માટે એક મહત્વનો મુદ્દો બની રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આઠ ડિસેમ્બરના રોજ લીકર કાંડમાં આરોપીઓને જેલમાં રાખવા બાબતે આદેશ આપતા જણાવ્યું હતું કે ટ્રાયલ વગર કોઇપણ આરોપીને જેલમાં રાખી…
- આપણું ગુજરાત
હર્ષ સંઘવીની ટ્રેન મુસાફરી જોખમી? વંદે ભારતમાં સફર દરમિયાન થયો પથ્થરમારો
રાજકોટ: ગઇકાલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન પથ્થરમારાની ઘટના બનતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી, ફક્ત કોચને થોડું નુકસાન થયું છે, પરંતુ રેલવે દ્વારા…
- નેશનલ
સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો, વધતા ભાવને કારણે લેવાયો નિર્ણય
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં ડુંગળીની વધતી માંગ અને વધતા ભાવને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. હાલમાં આ પ્રતિબંધ આવતા વર્ષના માર્ચ મહિના સુધી લગાવવામાં આવ્યો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ(DGFT) દ્વારા…