- શેર બજાર
બેન્ક નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારની તેજીમાં બેન્ક શેરોનો પણ મોટું યોગદાન રહેલું છે અને પરિણામે બેન્ચમાર્ક નિફ્ટી સાથે બેન્ક નિફ્ટી પણ નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. જુલાઈ ૨૦૨૨ પછીના સૌથી મોટા સાપ્તાહિક ઉછાળા સાથે બેન્ક નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો…
- નેશનલ
UPIને મળ્યો વધુ પાવર
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ UPI દ્વારા ચુકવણીની મર્યાદા પાંચ ગણી વધારી દીધી છે. હવે તમે UPI દ્વારા 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)…
- આપણું ગુજરાત
‘શું આપણે ઈમરજન્સીના જમાનામાં જીવી રહ્યા છીએ?’, ગુજરાત હાઈ કોર્ટે IT અધિકારીઓને ફટકાર લગાવી
અમદાવાદ: ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા એક વકીલની ઓફિસ પર વોરંટ વિના કથિત ગેરકાયદે દરોડાના કેસની સુનાવણી કરતી વખતે, ગુજરાત હાઇકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, “જો આવું થવા દેવામાં આવશે તો આ દેશમાં કોઈ વ્યાવસાયિક સુરક્ષિત રહેશે…
- Uncategorized
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ વિના કોઇને લાંબો સમય જેલમાં ન રાખી શકાય…
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી દિવ્હી લીકર કાંડ સુપ્રીમ કોર્ટ માટે એક મહત્વનો મુદ્દો બની રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આઠ ડિસેમ્બરના રોજ લીકર કાંડમાં આરોપીઓને જેલમાં રાખવા બાબતે આદેશ આપતા જણાવ્યું હતું કે ટ્રાયલ વગર કોઇપણ આરોપીને જેલમાં રાખી…
- આપણું ગુજરાત
હર્ષ સંઘવીની ટ્રેન મુસાફરી જોખમી? વંદે ભારતમાં સફર દરમિયાન થયો પથ્થરમારો
રાજકોટ: ગઇકાલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન પથ્થરમારાની ઘટના બનતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી, ફક્ત કોચને થોડું નુકસાન થયું છે, પરંતુ રેલવે દ્વારા…
- નેશનલ
સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો, વધતા ભાવને કારણે લેવાયો નિર્ણય
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં ડુંગળીની વધતી માંગ અને વધતા ભાવને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. હાલમાં આ પ્રતિબંધ આવતા વર્ષના માર્ચ મહિના સુધી લગાવવામાં આવ્યો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ(DGFT) દ્વારા…
- આમચી મુંબઈ
સટ્ટાબાજી-ગેમિંગને 28 ટકા જીએસટીના દાયરામાં લાવવા માટે વિધાનસભામાં બિલની રજૂઆત…
મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુરમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ સત્રમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સાત ડિસેમ્બરના રોજ વિધાનસભામાં એક સુધારો બિલ રજૂ કર્યું હતું, જેમાં ઑનલાઇન ગેમિંગ, સટ્ટાબાજી, કેસિનો, હોર્સ રેસિંગ અને લોટરીને 28 ટકા કેટેગરીના ગુડ્સ…
- નેશનલ
લાલદુહોમા મિઝોરમના નવા મુખ્ય પ્રધાન બન્યા
આઈઝોલઃ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ના નેતા લાલદુહોમાએ આજે મિઝોરમના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. મિઝોરમના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિએ રાજભવન સંકુલમાં લાલદુહોમાને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ સવારે 11 વાગ્યે આઈઝોલમાં યોજાયો હતો. ZPMના અન્ય…
- નેશનલ
રામ મંદિરના ઉદઘાટનના દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરો: આ મંહતે કરી આવી માંગણી
નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. રામ મંદિરમાં 22મી જાન્યુઆરી 2024ના રોજ હજારો ભક્તો, મહાનુભવોની હાજરીમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાનાર છે. તેતી આ દિવસ સમગ્ર દેશ માટે ખૂબ જ મોટો અને ઐતિહાસિક દિવસ…