- ઇન્ટરનેશનલ
ભારતીયો માટે કેનેડામાં ભણવું મોંઘું થયું, ટ્રુડો સરકારે સ્ટુડન્ટ ફંડ બમણું કર્યું
કેનેડા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો આંચકો લાગ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓએ હવે કેનેડામાં અભ્યાસ કરવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. કારણ કે ટ્રુડો સરકારે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આવી સ્થિતિમાં હવે વિદ્યાર્થીઓને ટ્યુશન ફી સિવાય વધુ પૈસાની જરૂર પડશે.…
- આમચી મુંબઈ
સારું કામ કરશો તો ઇનામ મળશે, નહીં તો કાર્યવાહી થશે: વહેલી સવારે સફાઇ અભિયાનમાં જોડયા મુખ્ય પ્રધાન
મુંબઇ: મુંબઇ મહાનગરપાલિકા દ્વારા આજે પાંચ વિભાગોના પાંચ વોર્ડમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે બે વાગ્યા સુધી આ સ્વચ્છતા અભિયાન ચાલવાનું છે. આ સ્વચ્છતા અભિયાનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ સામેલ થયા હતાં. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સ્વચ્છતા…
- Uncategorized
આસામ મ્યાનમારનો હિસ્સો હતો…’ કપિલ સિબ્બલના નિવેદનથી વિફર્યા હિમંતા
દિબ્રુગઢઃ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કપિલ સિબ્બલના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે જેમાં તેમણે આસામને મ્યાનમારનો ભાગ ગણાવ્યો હતો. સિબ્બલ પર નિશાન સાધતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે જે લોકો આસામના ઈતિહાસ વિશે નથી જાણતા તેમણે…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયેલના હુમલામાં પેલેસ્ટિનિયન કવિ અને સાહિત્યકાર રેફાત અલારેરનું મોત
રામલ્લાહ: ઇઝરાયલી સેના યુદ્ધના તમામ નિયમોનો ભંગ કરીને ગાઝા પટ્ટીમાં સામાન્ય નાગરિકોની હત્યા કરી રહી છે. ગુરુવારે ઇઝરાયલી સેનાના રોકેટ મારામાં પેલેસ્ટિનિયન નાગરીકોએ તેમના પ્રિય કવિ રેફાત અલારીરને ગુમાવ્યા હતા, 7 ડિસેમ્બરના રોજ ઉત્તર ગાઝામાં ઇઝરાયલી હુમલા તેમનું મોત નીપજ્યું…
- નેશનલ
પરિવાર સંગ તિરૂપતિ બાલાજીના મંદિર પહોંચ્યા લાલુ યાદવ
લાલુ પ્રસાદ યાદવે તેમના પરિવાર સાથે શનિવારે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતા. શુક્રવારે તેઓ તેમના પરિવાર સાથે સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા પટનાથી તિરૂપતિ આવ્યા હતા. આજે સવારે તેમણે પરિવાર સાથે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતા. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ફેસબુક…
- મહારાષ્ટ્ર
નાગપુર-મુંબઈ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં 142 લોકોએ જીવ ગુમાવ્યા
મુંબઇઃ મહારાષ્ટ્રના જાહેર બાંધકામ મંત્રી દાદા ભુસેએ શુક્રવારે અહીં રાજ્ય વિધાન પરિષદમાં એક દરખાસ્તના જવાબમાં જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન બાદ નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 142 લોકોના મોત થયા…
- નેશનલ
ફાયરિંગમાં 13 લોકોના મોત અંગે NHRCએ મણિપુર સરકાર અને પોલીસને નોટિસ પાઠવી
નવી દિલ્હી: મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા હાલ કાબુમાં હોવાનો સરકાર દાવો કરી રહી છે, દરમિયાન પોલીસ અને સુરક્ષા દળો દ્વારા નાગરિકોની હત્યા કરાતી હોવાની ફરિયાદો ઉઠી છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમીશન(NHRC) એ શુક્રવારે મણિપુર સરકાર અને રાજ્યના પોલીસ વડાને તેંગનોપલ…
- નેશનલ
રાજસ્થાનના મુખ્ય પ્રધાનની રેસમાંથી બાબા બાલકનાથ બહાર? સોશિયલ મીડિયા પર આ પોસ્ટ દ્વારા સંકેત આપ્યો
જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થઈ ગયા હોવા છતાં ભાજપે હજુ સુધી મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરી નથી. સીએમ પદના નામ પર અંતિમ નિર્ણય ભાજપ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. રાજસ્થાનમાં સીએમ પદના દાવેદારોમાં ઘણા નેતાઓના નામની ચર્ચા…
- નેશનલ
G20 સમિટ માટે કેન્દ્ર એ રૂ.1310 કરોડ ફાળવ્યા, સરકારે રાજ્યસભામાં માહિતી આપી
નવી દિલ્હી: ભારતમાં આયોજિત G20 સમિટ 2023ને સરકાર મોટી સફળતા ગણાવી રહી છે ત્યારે બીજી તરફ તેના માટે થયેલા થયેલા કરોડો રૂપિયાના ખર્ચ અંગે વિવાદ પણ ઉભો થયો છે. વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધરને શુક્રવારે G20 સમિટ માટેના ખર્ચ અંગે…
- ઇન્ટરનેશનલ
થાઇલેન્ડ, શ્રીલંકા, મલેશિયા બાદ હવે આ દેશ પણ ભારતીયોને આપશે વિઝા ફ્રી એન્ટ્રી
થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા બાદ ઈન્ડોનેશિયા પણ ભારતીય નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનું વિચારી રહ્યું છે. ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ નિર્ણયને એક મહિનાની અંદર મંજૂરી આપવામાં આવી શકે છે. ઈન્ડોનેશિયાએ આ નિર્ણય ભારતીય પ્રવાસીઓને…