- Uncategorized
BMCની હોસ્પિટલના ડસ્ટબિનમાં નવજાત શિશુનો મૃતદેહ મળ્યો….
મુંબઈ: મુંબઈમાં નવ ડિસેમ્બરના રોજ એક બીએમસીની હોસ્પિટલના કચરામાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. જેના વિશે એક અધિકારીએ જાણકારી આપી હતી.પોલીસ અધિકારીના જણાવ્યું હતું કે સાયન…
- આપણું ગુજરાત
પીડિતાએ રૂ.24 લાખના સમાધાન બાદ ફાર્માસ્યુટિકલ્સ કંપનીના CMD સામે કેસ દાખલ કર્યો: પોલીસ
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે જાણીતી ફાર્માસ્યુટિકલ્સ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) સામે બળાત્કારની એફઆઈઆર નોંધવા માટે બલ્ગેરિયન મહિલાની અરજીની સુનાવણી કરી હતી, સુનાવણીમાં રાજ્ય સરકારે અરજીની વિરોધ કર્યો હતો, સરકારે અરજીને “પ્રોક્સી અથવા સ્પોન્સર્ડ” ગણાવી હતી.સરકારી વકીલે હાઈ કોર્ટને જણાવ્યું…
- આપણું ગુજરાત
ગુજરાતનું ગૌરવ વધશે: કચ્છના બન્નીમાં ચિત્તા સંવર્ધન કેન્દ્રને મંજૂરી
ગાંધીનગર: ગુજરાત વિશ્વમાં એશિયાટિક સિંહનું એક માત્ર નિવાસસ્થાન છે, ત્યારે હવે ટૂંક સમયમાં ગુજરાતની ધરતી પણ ચિત્તાઓનું પણ આગમન થવા જઈ રહ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાનું…
- ઇન્ટરનેશનલ
ભારતીયો માટે કેનેડામાં ભણવું મોંઘું થયું, ટ્રુડો સરકારે સ્ટુડન્ટ ફંડ બમણું કર્યું
કેનેડા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો આંચકો લાગ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓએ હવે કેનેડામાં અભ્યાસ કરવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. કારણ કે ટ્રુડો સરકારે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આવી સ્થિતિમાં હવે વિદ્યાર્થીઓને ટ્યુશન ફી સિવાય વધુ પૈસાની જરૂર પડશે.…
- આમચી મુંબઈ
સારું કામ કરશો તો ઇનામ મળશે, નહીં તો કાર્યવાહી થશે: વહેલી સવારે સફાઇ અભિયાનમાં જોડયા મુખ્ય પ્રધાન
મુંબઇ: મુંબઇ મહાનગરપાલિકા દ્વારા આજે પાંચ વિભાગોના પાંચ વોર્ડમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે બે વાગ્યા સુધી આ સ્વચ્છતા અભિયાન ચાલવાનું છે. આ સ્વચ્છતા અભિયાનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ સામેલ થયા હતાં. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સ્વચ્છતા…
- Uncategorized
આસામ મ્યાનમારનો હિસ્સો હતો…’ કપિલ સિબ્બલના નિવેદનથી વિફર્યા હિમંતા
દિબ્રુગઢઃ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કપિલ સિબ્બલના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે જેમાં તેમણે આસામને મ્યાનમારનો ભાગ ગણાવ્યો હતો. સિબ્બલ પર નિશાન સાધતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે જે લોકો આસામના ઈતિહાસ વિશે નથી જાણતા તેમણે…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયેલના હુમલામાં પેલેસ્ટિનિયન કવિ અને સાહિત્યકાર રેફાત અલારેરનું મોત
રામલ્લાહ: ઇઝરાયલી સેના યુદ્ધના તમામ નિયમોનો ભંગ કરીને ગાઝા પટ્ટીમાં સામાન્ય નાગરિકોની હત્યા કરી રહી છે. ગુરુવારે ઇઝરાયલી સેનાના રોકેટ મારામાં પેલેસ્ટિનિયન નાગરીકોએ તેમના પ્રિય કવિ રેફાત અલારીરને ગુમાવ્યા હતા, 7 ડિસેમ્બરના રોજ ઉત્તર ગાઝામાં ઇઝરાયલી હુમલા તેમનું મોત નીપજ્યું…
- નેશનલ
પરિવાર સંગ તિરૂપતિ બાલાજીના મંદિર પહોંચ્યા લાલુ યાદવ
લાલુ પ્રસાદ યાદવે તેમના પરિવાર સાથે શનિવારે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતા. શુક્રવારે તેઓ તેમના પરિવાર સાથે સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા પટનાથી તિરૂપતિ આવ્યા હતા. આજે સવારે તેમણે પરિવાર સાથે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતા. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ફેસબુક…
- મહારાષ્ટ્ર
નાગપુર-મુંબઈ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં 142 લોકોએ જીવ ગુમાવ્યા
મુંબઇઃ મહારાષ્ટ્રના જાહેર બાંધકામ મંત્રી દાદા ભુસેએ શુક્રવારે અહીં રાજ્ય વિધાન પરિષદમાં એક દરખાસ્તના જવાબમાં જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન બાદ નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 142 લોકોના મોત થયા…
- નેશનલ
ફાયરિંગમાં 13 લોકોના મોત અંગે NHRCએ મણિપુર સરકાર અને પોલીસને નોટિસ પાઠવી
નવી દિલ્હી: મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા હાલ કાબુમાં હોવાનો સરકાર દાવો કરી રહી છે, દરમિયાન પોલીસ અને સુરક્ષા દળો દ્વારા નાગરિકોની હત્યા કરાતી હોવાની ફરિયાદો ઉઠી છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમીશન(NHRC) એ શુક્રવારે મણિપુર સરકાર અને રાજ્યના પોલીસ વડાને તેંગનોપલ…