- નેશનલ
મને મંદિર નથી જવા દેતાઃ જાણો ક્યા કૉંગ્રેસી નેતાઓ કાઢ્યો બળાપો
ગુવાહાટીઃ આસામના નાગાંવમાં પોલીસ પ્રશાસને રાહુલ ગાંધીને વૈષ્ણવ સંત શંકરદેવના જન્મસ્થળની મુલાકાત લેતા અટકાવ્યા હોવાના અહેવાલો છે. કૉંગ્રેસ નેતા પોતાની ન્યાય યાત્રા દરમિયાન આસામ પહોંચ્યા હતા અને અહીં તેમણે ગઈકાલે પણ અવરોધો ઊભા કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા. આજે…
- નેશનલ
Ram mandir: સોશિયલ મીડિયા પર પણ છવાયા ભગવાન રામ, યુવાનોમાં પણ ભારે ક્રેઝ
આજે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા સૌની સોશિયલ મીડિયાના તમમ પ્લેટફોર્મ પર ભગવાન રામ અથવા રામમંદિરની પ્રતિકૃતિઓ દેખાઈ રહી છે અને લોકો રામલ્લાના આગમનને વધાવી રહ્યા છે. મોટાભાગની સોસાયટીઓ કે બિઝનેસ કોમ્પ્લેકસ કે પછી નાનીનાની દુકાનો બહાર રામનામના ઝંડા લહેરાય…
- નેશનલ
Ram mandir: ગભર્ગૃહમાં કોણ કોણ છે?
અયોધ્યાઃ અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટેની પૂજા શરૂ થઈ ગઈ છે ત્યારે ગભર્ગૃહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંઘસરસંચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગભર્ગૃહમાં હાજર છે.પીએમ મોદી પૂજારીઓ…
- સ્પેશિયલ ફિચર્સ
Ram mandir: તમે પણ ઘરે કરો રામની આ ચાર સ્તુતિને મેળવો પ્રભુના આશીર્વાદ
અયોધ્યાઃ આજે અયોધ્યા( Ayodhya) ખાતે નિર્માણ પામેલા ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રત્યક્ષ રીતે નહીં તો પરોક્ષ રીતે આખો દેશ અને વિશ્વના શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે. સમગ્ર વિશ્વ જાણે રામનામના રંગથી રંગાઈ ગયું છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી…
- નેશનલ
Ram mandir: રામમંદિર માટે જેમણે રથયાત્રા કાઢી તે નેતા અયોધ્યા નહીં જઈ શકે
અયોધ્યાઃ ભાજપના વરિષ્ઠ નેતા તેમણે રામમંદિર માટ આદોલન કર્યું, રથયાત્રા કાઢી તે લાલકૃષ્ણ અડવાણી મહોત્સવમાં જઈ શકશે નહીં. અડવાણીએ આ નિર્ણય અયોધ્યાના વાતાવરણ અને પોતાના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે અયોધ્યા નહીં જાય. ખરાબ…
- નેશનલ
Celebs At Ayodhya: ધોતીમાં રણબીર ને સાડીમાં આલિયા…પ્રસંગ પ્રમાણે પરિધાન સાથે અયોધ્યા પહોંચશે સેલિબ્રિટી
અમદાવાદઃ આજે અયોધ્યા ખાતે રામલલ્લા માટે બનેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં મહેમાનો પહોંચી ગયા છે. લોકોનું ધ્યાન સ્વાભાવિક રીતે સેલિબ્રિટી પર જાય ત્યારે મુંબઈ એરપોર્ટથી જ તેમના ફોટા વાયરલ થઈ રહ્યા છે.સૌથી વધારે ધ્યાન ખેંચ્યું છે રણબીર…
- આમચી મુંબઈ
Tata Mumbai Marathon 2024: મુંબઈ મૅરેથૉનમાં ઇથોપિયાના રનર્સનું રાજ: 59,000થી વધુ લોકો દોડ્યા
મુંબઈ: એશિયાની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ટાટા મુંબઈ મૅરથોનની 19મી સીઝનમાં અપેક્ષા મુજબ ઇથોપિયાના રનર્સે બાજી મારી છે. એલીટ મેન્સ રેસમાં ઇથોપિયાના હેઇલ લેમી બેર્હાનુએ બે કલાક, સાત મિનિટ, પચાસ સેક્ધડ (2:07:50)ના સર્વશ્રેષ્ઠ ટાઇમિંગ સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું.…
- સ્પોર્ટસ
Djokovic ફેડરરના ગ્રૅન્ડ સ્લૅમ રેકૉર્ડની બરાબરી કરી, પહોંચી ગયો ક્વૉર્ટર ફાઇનલમાં
મેલબર્ન: સર્બિયાનો વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર નોવાક જૉકોવિચ મેન્સ ટેનિસમાં સૌથી વધુ 24 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાનો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે ક્યારનોયે કરી ચૂક્યો છે, તે એક પછી એક નવા વિક્રમ પણ પોતાના નામે કરી રહ્યો છે તો અમુક રેકૉર્ડની…
- નેશનલ
Ram mandir: વડા પ્રધાન મોદી તમિલનાડુમાં રામ સેતુના મૂળ પાસે અનુલોમ વિલોમ કરતા જોવા મળ્યા
ધનુષકોડી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ લલ્લાની મૂર્તિના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહના એક દિવસ પહેલા આજે રવિવારે સવારે તમિલનાડુના ધનુષકોડી નજીક અરિચલ મુનાઈની મુલાકાત લીધી, જ્યાંથી રામ સેતુની શરૂઆત થાય છે. વડા પ્રધાન મોદીએ અરિચલ મુનાઈ પોઈન્ટ પર ‘અનુલોમ વિલોમ’ કરતા જોવા…
- Uncategorized
તિરંગાને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કર્યો મોટો આદેશ, જો જો તમે આટલું કરતા નહીં…
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસની ઉજવણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલય એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમો દરમિયાન ઉપયોગમાં લેવાતા કાગળના…