- નેશનલ
આ ચાર પાક પર MSP ની ગેરંટી, 5 વર્ષનો સમયગાળો, મોનિટરિંગ માટે પોર્ટલ…સરકારની નવી ફોર્મ્યુલા ખેડૂતો માનશે?
નવી દિલ્હીઃ સરકાર અને ખેડૂતો વચ્ચે સકારાત્મક વાટાઘાટોનો ચોથો રાઉન્ડ થયો હતો. આ બેઠક અંગે મળતી મુજબ સરકાર પાંચ વર્ષ માટે ચાર પાક પર MSP આપવા તૈયાર છે. સરકારે કહ્યું કે જો ખેડૂતો મસૂર દાળ, અડદની દાળ, તુવેર દાળ અને…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ચંડીગઢ મેયરની ચૂંટણીમાં થઇ ગયો ખેલો!
ચંડીગઢઃ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચંડીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ગરબડનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. બંને પક્ષોએ ભાજપ પર છેતરપિંડી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે આજે ફરી સુનાવણી થવાની છે. સુનાવણી પહેલા ચંડીગઢના…
- સ્પોર્ટસ
સુનીલ ગાવસકર કેમ BCCI પર ગુસ્સે થયા?
રાજકોટ: સામાન્ય રીતે ક્રિકેટ ક્ષેત્રની કોઈ મોટી હસ્તીનું કે કોઈ મહાનુભાવનું નિધન થાય કે કોઈ મોટી કરુણાંતિકા બને તો ખેલાડીઓ અંજલિ આપવા હાથ પર કાળી પટ્ટી પહેરીને રમે છે. 13મી ફેબ્રુઆરીએ અવસાન પામેલા ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને વડોદરાના રાજવી પરિવારના…
- નેશનલ
દિલ્હીના JNL સ્ટેડિયમમાં વિશાળ સામિયાણું ધરાશાયી, 6થી વધુ લોકો ઘાયલ, NDRF ટિમ ઘટના સ્થળે
નવી દિલ્હી: દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં (Delhi jawaharlal Nehru stadium) શનિવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો. અહીં સ્ટેડિયમના ગેટ નંબર 2ના એન્ટ્રી ગેટ પર એક પંડાલ (સામિયાણું) ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા છે.…
- આમચી મુંબઈ
રેલવેના આ માર્ગમાં લેવાશે બ્લોક, જાણો શું રહેશે લોકલ ટ્રેનનું ટાઈમટેબલ
મુંબઈ: મધ્ય રેલવેના થાણે-કલ્યાણ અને હાર્બર લાઇનના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી ચુનાભટ્ટી/બાન્દ્રા આ સ્ટેશનો વચ્ચે વિવિધ કામકાજને લીધે રવિવારે બ્લોક લેવામાં આવવાનો છે. આ સાથે પશ્ચિમ રેલવેમાં શનિવારે રાતે વસઇ રોડથી ભાયંદર દરમિયાન બ્લોક લેવામાં આવતા રવિવાર સવારે કોઈ…
- આપણું ગુજરાત
Police officers booked: કચ્છના આઠ વર્ષ જુના ખંડણી કેસમાં 2 IPS સહિત 19 સામે ગુનો નોંધાયો
ગાંધીનગર: કચ્છમાં સ્ટીલ પ્લાન્ટ ધરાવતી એક કંપનીના તત્કાલીન ટ્રાન્સપોર્ટ મેનેજર પરમાનંદ શિરવાણીએ આઠ વર્ષ પહેલા એવો આક્ષેપ કર્યો હતો કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને અન્ય 12 કર્મચારીઓએ તેમનું અપહરણ કર્યું હતું અને તેમના પરિવાર પાસેથી રૂ. 85 લાખ અને…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે જાણો છો! શરીરના આ ભાગોમાં સોનું પહેરવાથી મળે છે સૌભાગ્ય
મોટાભાગના લોકો સોનાના ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે. ખાસ કરીને મહિલાઓ આમાં આવે છે. કેટલાક લોકો લક્ઝરી લાઈફ બતાવવા માટે સોનું પહેરે છે, તો કેટલાક લોકોને સોનાના ઘરેણાં પહેરવાનો શઓખ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સોનું ફક્ત…
- મનોરંજન
આજની ઘણી મહિલા અધિકારી દુરદર્શનની આ સિરિયલની આભારી છે
ગઈકાલે એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા. અભિનેત્રી કવિતા ચૌધરીનું નિધન Kavita Chaudhri થયું. આજના પૉડકાસ્ટના સમયમાં એક જ દુરદર્શન ચેનલ અને તેના પર ઘણા સમય સુધી બ્લેક એન્ડ વ્હાઈટ પ્રસારણની વાતો જાણે સદીઓ જૂની લાગે તે રીતે ટેકનોલોજીએ વિકાસ…
- રાશિફળ
Shani Devની favorite છે આ રાશિઓ, હંમેશાં વરસે છે કૃપા દ્રષ્ટિ, જોઈ લો તમારી રાશિ તો નથી ને???
શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવની પૂજા અર્ચના માટે સમર્પિત હોય છે અને એવું કહેવાય છે કે જો આ દિવસે શનિદેવની સાચી શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો શનિદેવ અવશ્ય પ્રસન્ન થાય છે. જયોતિષ શાસ્ત્રમાં શનિદેવ વિશે એવું કહેવામાં આવ્યું છે કે…
- સ્પોર્ટસ
IND vs ENG 3rd Test: ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 319 રન પર સમાપ્ત, જાણો આજના દિવસે શું થયું
રાજકોટ: સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 319 રનમાં સમેટાઈ ગઈ. ભારતે પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. આમ ટીમ ઈન્ડિયા બીજા દાવમાં 126 રનની લીડ સાથે બેટિંગ કરવા ઉતરી હતી. ઈંગ્લેન્ડની ટીમ આજે 112 રન જ બનાવી શકી…