- ઇન્ટરનેશનલ
જેફ બેઝોસ કે ઈલોન મસ્ક નહીં, હવે આ વ્યક્તિ બની ગયા દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ
છેલ્લા ત્રણ-ચાર દિવસમાં વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ત્રણ મોટા ફેરફારો થયા છે. આ પહેલા એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હતા. બે દિવસ પહેલા જ જેફ બેઝોસે તેમની પાસેથી નંબર વન અબજોપતિનો તાજ છીનવી લીધો હતો. હવે આજે બર્નાર્ડ આર્નોલ્ટ…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 218 રનમાં ઑલઆઉટ: કુલદીપ, અશ્ર્વિન, જાડેજાની સ્પિન ત્રિપુટી સામે બ્રિટિશરો ઝૂક્યા
ધરમશાલા: પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં 1-3થી પાછળ રહ્યા પછી હવે ભારત સામેની છેલ્લી મૅચ જીતીને શ્રેણીના પરાજયનો માર્જિન ઘટાડવા મરણિયા પ્રયાસો કરી રહેલી ઇંગ્લૅન્ડની ટીમ ટી-ટાઇમ બાદ ફક્ત 218 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ટૉસ જીતીને બૅટિંગ લેવાનો બેન સ્ટૉક્સનો નિર્ણય…
- આમચી મુંબઈ
સીટ શેરિંગ મુદ્દે શિંદે-ફડણવીસ-પવાર જૂથ વચ્ચે કોકડું ‘વણઉકેલાયું’: ‘દાદા’ દિલ્હી રવાના?
મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પૂર્વે સત્તાધારી પાર્ટી પોતાના સાથી પક્ષોને લઈ ચાલી રહી હોવાના અહેવાલ છે, જેમાં મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાનીમાં એકનાથ શિંદે-અજિત પવાર જૂથ સાથે બેઠકોની ફાળવણી મુદ્દે ઉકેલ આવી ગયો હતો. આમ છતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ…
- નેશનલ
370 કલમ નાબૂદ કર્યા પછી PM Modi પહેલી વાર પહોંચ્યા કાશ્મીર, કહ્યું તમારું ઋણ ચૂકવવા કોઈ કસર બાકી નહીં રાખીએ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2019 માં કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરની તેમની પ્રથમ મુલાકાત માટે ગુરુવારે શ્રીનગર પહોંચ્યા હતા. તેઓ ‘ડેવલપ ઈન્ડિયા ડેવલપ જમ્મુ અને કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેશે અને કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે 5,000 કરોડ…
- નેશનલ
Bengaluru blast: આરોપી બોમ્બ પ્લાન્ટ કર્યા બાદ મસ્જિદમાં નમાઝ પઢવા ગયો હતો, નવી તસવીરો જાહેર
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ગયા અઠવાડિયે બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં થયેલા વિસ્ફોટની તપાસ કરી રહી છે. બોમ્બ બ્લાસ્ટના દિવસે જ આ વિસ્ફોટના શંકાસ્પદની માહિતી સામે આવી હતી. NIA દ્વારા શંકાસ્પદ યુવકનો ફોટો પણ જાહેર કરવામાં આવ્યો છે અને તેના વિશે માહિતી…
- નેશનલ
‘રખડતા શ્વાનો કરતાં માણસો વધુ મહત્ત્વના છે’, કેરળ હાઇ કોર્ટ
કેરળ હાઇ કોર્ટે તાજેતરમાં એક કેસમાં એવી ટિપ્પણી કરી છે કે કે રખડતા શ્વાનો કરતા માણસોને વધુ મહત્વ આપવું જોઈએ. હાઈકોર્ટે કહ્યું હતું કે જો પ્રાણીપ્રેમીઓ રખડતા શ્વાનો માટે કંઈક કરવા ઈચ્છા ધરાવે છે તો સ્થાનિક સંસ્થાએ નિયમો અનુસાર તેમના…
- આપણું ગુજરાત
Har Har Mahadev: 42 કલાક ખુલ્લુ રહેશે સોમનાથ મહાદેવ મંદિર, દર્શનાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન
ગીર સોમનાથ: મહાશિવરાત્રિના (Mahashivratri 2024) પાવન પર્વને લઈને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ છે. તેવામાં સૌરાષ્ટ્ર ગુજરાતના પ્રખ્યાત અને પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરને (Somnath Mahadev Mandir) લઈને શિવભક્તો માટે મહત્વના સમાચાર બહાર આવ્યા છે. મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખીને સોમનાથ મહાદેવનું મંદિર…
- નેશનલ
PM Modi શ્રીનગર મુલાકાત લાઈવ અપડેટ
કલમ 370ની જોગવાઈઓ હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર કાશ્મીરની મુલાકાત લીધી છે. શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં ભાગ લેશે. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન ઘણી વિકાસ યોજનાઓનું અનાવરણ કરશે. પીએમ મોદી રેલી દરમિયાન 6400 કરોડ…
- મનોરંજન
શું Naga Chaitanyaએ રહેવું પડશે પાકિસ્તાની જેલમાં? જાણો શું છે મામલો
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)ની બોર્ડર ક્રોસ કરવામાં આવે તો પાકિસ્તાની જેલમાં સબડવાનો વારો આવે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રેટેડ એક્ટર પણ આ સ્થિતિમાં પહોંચે તેવી શક્યતા છે. અરે બાપરે… તેમના ફેન્સ તો ચિંતામાં આવી ગયા. Dont worry તમારા ફેવરીટ નાગા…