- નેશનલ
370 કલમ નાબૂદ કર્યા પછી PM Modi પહેલી વાર પહોંચ્યા કાશ્મીર, કહ્યું તમારું ઋણ ચૂકવવા કોઈ કસર બાકી નહીં રાખીએ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2019 માં કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરની તેમની પ્રથમ મુલાકાત માટે ગુરુવારે શ્રીનગર પહોંચ્યા હતા. તેઓ ‘ડેવલપ ઈન્ડિયા ડેવલપ જમ્મુ અને કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેશે અને કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે 5,000 કરોડ…
- નેશનલ
Bengaluru blast: આરોપી બોમ્બ પ્લાન્ટ કર્યા બાદ મસ્જિદમાં નમાઝ પઢવા ગયો હતો, નવી તસવીરો જાહેર
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ગયા અઠવાડિયે બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં થયેલા વિસ્ફોટની તપાસ કરી રહી છે. બોમ્બ બ્લાસ્ટના દિવસે જ આ વિસ્ફોટના શંકાસ્પદની માહિતી સામે આવી હતી. NIA દ્વારા શંકાસ્પદ યુવકનો ફોટો પણ જાહેર કરવામાં આવ્યો છે અને તેના વિશે માહિતી…
- નેશનલ
‘રખડતા શ્વાનો કરતાં માણસો વધુ મહત્ત્વના છે’, કેરળ હાઇ કોર્ટ
કેરળ હાઇ કોર્ટે તાજેતરમાં એક કેસમાં એવી ટિપ્પણી કરી છે કે કે રખડતા શ્વાનો કરતા માણસોને વધુ મહત્વ આપવું જોઈએ. હાઈકોર્ટે કહ્યું હતું કે જો પ્રાણીપ્રેમીઓ રખડતા શ્વાનો માટે કંઈક કરવા ઈચ્છા ધરાવે છે તો સ્થાનિક સંસ્થાએ નિયમો અનુસાર તેમના…
- આપણું ગુજરાત
Har Har Mahadev: 42 કલાક ખુલ્લુ રહેશે સોમનાથ મહાદેવ મંદિર, દર્શનાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન
ગીર સોમનાથ: મહાશિવરાત્રિના (Mahashivratri 2024) પાવન પર્વને લઈને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ છે. તેવામાં સૌરાષ્ટ્ર ગુજરાતના પ્રખ્યાત અને પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરને (Somnath Mahadev Mandir) લઈને શિવભક્તો માટે મહત્વના સમાચાર બહાર આવ્યા છે. મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખીને સોમનાથ મહાદેવનું મંદિર…
- નેશનલ
PM Modi શ્રીનગર મુલાકાત લાઈવ અપડેટ
કલમ 370ની જોગવાઈઓ હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર કાશ્મીરની મુલાકાત લીધી છે. શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં ભાગ લેશે. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન ઘણી વિકાસ યોજનાઓનું અનાવરણ કરશે. પીએમ મોદી રેલી દરમિયાન 6400 કરોડ…
- મનોરંજન
શું Naga Chaitanyaએ રહેવું પડશે પાકિસ્તાની જેલમાં? જાણો શું છે મામલો
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)ની બોર્ડર ક્રોસ કરવામાં આવે તો પાકિસ્તાની જેલમાં સબડવાનો વારો આવે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રેટેડ એક્ટર પણ આ સ્થિતિમાં પહોંચે તેવી શક્યતા છે. અરે બાપરે… તેમના ફેન્સ તો ચિંતામાં આવી ગયા. Dont worry તમારા ફેવરીટ નાગા…
- નેશનલ
જૌનપુરમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા, બાહુબલી ધનંજય સિંહની પત્ની સામે લડ્યા હતા ચૂંટણી
લખનઊઃ ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રમોદ યાદવને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અજાણ્યા બદમાશોએ ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રમોદ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તે ચૂંટણીમાં સપાના ઉમેદવાર પારસ નાથ યાદવ…
- નેશનલ
370 હટાવ્યા બાદ આજે પહેલીવાર કાશ્મીરમાં PM મોદીની રેલી
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રથમ વાર કાશ્મીરની મુલાકાતે આવ્યા છે. વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ સાથે કાશ્મીર ખીણની મુલાકાતે છે. એનસી, પીડીપી, કોંગ્રેસ સહિત દરેક પક્ષોની નજર પીએમ મોદીની આ મુલાકાત પર છે. તો અહીંના…
- નેશનલ
દરેક મુશ્કેલીમાં કેન્દ્રને સાથ આપતી પાર્ટીએ કર્યું ભાજપ સાથે ગઠબંધન, સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ
ઓડિશાઃ મુખ્ય પ્રધાન નવીન પટનાયકની આગેવાની હેઠળના ઓડિશાના શાસક બીજુ જનતા દળે, NDA છોડ્યાના 15 વર્ષ પછી આગામી લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓ માટે બીજેપી સાથે ફરીથી જોડાણ કર્યું છે. બીજેડીએ 11 વર્ષની રાજકીય ભાગીદારી બાદ 2009માં બીજેપીની આગેવાની હેઠળની…