- આપણું ગુજરાત
Hit and Run: અમદાવાદના સિંધુભવન રોડ પર વધુ એક હીટ એન્ડ રન, બાઈક સવાર યુવકનું મોત
અમદાવાદનો સિંધુ ભવન રોડ અકસ્માતને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. એવામાં ગઈકાલે મોડી રાત્રે સિંધુ ભવન રોડ પર પરી એક અકસ્માતની ઘટના બની હતી, પૂરપાર વેગે જઈ રહેલી થાર ગાડીએ બાઈકને ટક્કર મારી હતી, જેને કારણે બાઈક ચાલકનું મોત નીપજ્યું…
- નેશનલ
PM Modiએ આસામને આપી કરોડોની યોજનાઓની સોગાત
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામ અને અરૂણાચલ પ્રદેશની બે દિવસની સત્તાવાર મુલાકાતે છે. અહીં આસામમાં આજે તેમણે કરોડો રૂપિયાની કિંમતના પ્રોજેક્ટોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ વિશાળ જનમેદનીને પણ સંબોધી હતી. પીએમ મોદીએ જણાવ્યું…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
જો તમને કહેવામાં આવે કે EVs પેટ્રોલ-ડીઝલ જેટલું જ પ્રદૂષણ કરે છે તો શું તમે માનશો? જાણો ચોંકાવનારો રિપોર્ટ
નવી દિલ્હી: જો તમને કહેવામાં આવે કે ઇલેક્ટ્રીક વાહનો પેટ્રોલ-ડીઝલ જેટલું જ પ્રદૂષણ કરે છે તો શું તમે માનશો? પરંતુ EV અને તેના દ્વારા પર્યાવરણ પરથી થતી અસરના અભ્યાસનું એક ચિંકાવનારું તારણ બહાર આવ્યું છે. એમિશન એનાલિટિક્સ દ્વારા હાથ ધરવામાં…
- સ્પોર્ટસ
Sarfaraz khan માટે આ શું પોસ્ટ કરી Surya Kumar Yadavએ?
ધરમશાલા: ગુજરાતના રાજકોટ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યા બાદથી સરફરાઝ ખાન સતત રન બનાવી રહ્યો છે અને ચોથી ટેસ્ટમાં બેન સ્ટોક્સની માઇન્ડ ગેમનો શિકાર બન્યા બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર સરફરાઝ ખાને સાતમી માર્ચથી હિમાચલના ધરમશાલા ખાતે પાંચમી મેચમાં ટેસ્ટ મેચમાં…
- સ્પોર્ટસ
IND vs ENG: ધર્મશાલામાં અંગ્રેજોની કારમી હાર, ટીમ ઇન્ડિયા સામે ‘Bazball ‘ ફરી ફ્લોપ
ધર્મશાલા: ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની સિરીઝની છેલ્લી મેચમાં ભારતે ઇનિંગ અને 64 રને જીત મેળવી છે. ધર્મશાલામાં રમયેલી મેચમાં જીત સાથે ભારતે આ શ્રેણી 4-1થી જીતી લીધી છે.ત્રીજા દિવસે ભારતની પ્રથમ ઇનિંગ 477 રન પર સમાપ્ત થઇ હતી, આ સાથે…
- મહારાષ્ટ્ર
પુણે શહેરમાં દરગાહ તોડવાની અફવા બાદ તણાવ, વિસ્તારમાં શાંતિ જાળવવા પોલીસ તહેનાત
પુણે: પુણે શહેરમાં શુક્રવારે મધ્યરાત્રિ રાતથી એક અફવા પસરતા તણાવપૂર્ણ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. પુણે શહેરમાં પરિસ્થિતિ વકરતા મોટા પ્રમાણમાં પોલીસ દળ ઊભું કરવાની સાથે પોલીસોની છુટ્ટી પણ રદ કરવામાં આવી હતી. કસબા પેઠમાં આવેલા સલાઉદ્દીન દરગાહના ગેરકાયદે બાંધકામને તોડવામાં…
- સ્પોર્ટસ
IND vs ENG: ત્રીજા દિવસે કેપ્ટન રોહિત ફિલ્ડિંગ માટે મેદાનમાં ન આવ્યો, BCCIએ જણાવ્યું કારણ
ધરમશાલા: ઇંગ્લેન્ડ સામે ધર્મશાલામાં ચાલી રહેલી પંચમી ટેસ્ટ(INDvsENG 5th Test)ના ત્રીજા દિવસે કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma) ફિલ્ડિંગ માટે મેદાનમાં આવ્યો ન હતો. BBCIએ સોશિયલ મીડિયા પર રોહિતની મેદાન પર ગેરહાજરી અંગે જાણકારી આપી છે. BCCIના જણાવ્યા મુજબ રોહિતને પીઠમાં ખેંચાણ…
- નેશનલ
દેશને મળી દુનિયાની સૌથી લાંબી ડબલ લેન ટનલ, દૂર કરશે ચીનનો ઘમંડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી ટુ-લેન ટનલ દેશને સમર્પિત કરી છે. 2019માં પીએમ મોદીએ પોતે આ ટનલનું ભૂમિપૂજન કર્યું હતું. અંદાજે 825 કરોડ રૂપિયાના ખર્ચે આ ટનલ બનાવવામાં ચાર વર્ષ લાગ્યા છે.આ પ્રોજેક્ટમાં બે ટનલનો સમાવેશ થાય…
- નેશનલ
90% નારીવાદી ફિલ્મ નિર્માતાઓ ફ્રોડ છે, જાણો આમ કોણે અને કેમ કહ્યું?
અનુરાગ કશ્યપ બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશકોમાંથી એક છે. તેઓ તેની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘દેવ ડી’, ‘કેનેડી’ જેવી અન્ય ફિલ્મો માટે જાણીતા છે. અનુરાગ કશ્યપ માટે બીજી એક વસ્તુ જાણીતી છે તે એ છે કે અનુરાગ કશ્યપ સ્પષ્ટવક્તા છે. હાલમાં એક ઇવેન્ટ…