- Uncategorized
Lok Sabha Election 2024: વોટર આઈડી નથી? તેમાં ભૂલો છે? ગભરાશો નહીં તો પણ કરી શકશો મતદાન, ચૂંટણી પંચે કહી મહત્વની વાત
નવી દિલ્હી: ચૂંટણી પંચે (EC) કહ્યું કે મતદારો પાસે ઓળખ કાર્ડ (Voter ID Card) ન હોય તો પણ તેઓ અન્ય ઓળખ પત્ર બતાવીને મતદાન કરી શકશે. (Lok Sabha Election 2024 ) કમિશને રાજ્યોના ચૂંટણી અધિકારીઓને કહ્યું છે કે જો ઓળખ…
- નેશનલ
MEAએ Katchathevu ટાપુ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું, જાણો વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું કહ્યું?
નવી દિલ્હી: Katchathevu island: વિદેશ મંત્રાલયે ગુરુવારે કચ્છથીવુ ટાપુ સાથે જોડાયેલા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરમાં જ વિદેશ મંત્રી ડૉ. જયશંકર પ્રસાદ દ્વારા આપવામાં આવેલા નિવેદનોમાં આ વિષય પર પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.…
- નેશનલ
Manish Sisodia: ‘હું ટૂંક સમયમાં બહાર આવીશ…’, મનીષ સિસોદિયાએ જેલમાંથી પત્ર લખ્યો
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી (Delhi liquor policy) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ હેઠળ જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા(Manish Sisodia)એ તેમના વિધાનસભા ક્ષેત્ર પટપડગંજ(Patparganj )ના લોકોને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જલ્દી બધાને મળવાની…
- નેશનલ
ઇન્ટરનેશનલ મીડિયાએ ભારતને લઈને કર્યો દાવો, ‘પાકિસ્તાનમાં જઈ ભારત આતંકવાદીઓને કરે છે ઠાર?’
ભારત હવે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાનમાં એક પછી એક ‘દુશ્મન’ ખતમ થઈ રહ્યા છે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે પાકિસ્તાનમાં આતંકીઓને…
- નેશનલ
Congress Manifesto: કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે, આ ગેરંટીઓ પર રહેશે નજર
નવી દેલ્હી: લોકસભા ચૂંટણી 2024(Lok Sabha Election) માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે, તમામ પક્ષો મતદારોને રીજવવા વિવિધ વચનો આપી રહ્યા છે. મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(Congress)પાર્ટી આજે મેનિફેસ્ટો(Manifesto) જાહેર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ…
- આમચી મુંબઈ
રાજીનામું કે પાર્ટીમાંથી બરતરફ?: નિરુપમે સ્પષ્ટતા કરીને કોંગ્રેસની ટીકા કરી
મુંબઈ: લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે સત્તાધારી પાર્ટી સાથે વિપક્ષમાંથી અનેક નેતા પોતાના પક્ષમાંથી અન્ય પક્ષમાં જઈ રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરુપમને પણ પાર્ટીએ કાઢી મૂક્યાના અહેવાલ વચ્ચે તેમણે સ્પષ્ટતા કરી હતી મેં પહેલા રાજીનામું આપ્યું હતું.…
- નેશનલ
‘મને સેન્ટ્રલ જેલમાં ન નાંખશો, ત્યાં મારા જીવને જોખમ છે’ પૂર્વ IPS સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં કરી અરજી
ગુજરાત કેડરના પૂર્વ IPS સંજીવ ભટ્ટ (Former IPS Sanjiv Bhatt) ફરી એકવાર લાઈમ લાઇટમાં આવ્યા છે. સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટે 1996ના ડ્રગ્સની હેરાફેરીના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. હાલ તે જેલમાં છે. આ દરમિયાન પૂર્વ IPS અધિકારીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી…
- નેશનલ
વાહ! 1994માં SBIના 500 રૂપિયાના શેર આજે બની ગયા લાખોના
શેરબજારમાં યોગ્ય કંપનીમાં કરવામાં આવેલું રોકાણ કેટલું માતબર વળતર આપે છે, એનો એક કિસ્સો તાજેતરમાં જાણવા મળ્યો છે. આ વાત ચંદીગઢના એક ડોક્ટરની છે. તેઓએ હાલમાં જ તેમના જુનાપુરાણા દસ્તાવેજો કંઇક કામ માટે બહાર કાઢ્યા, તો તેમાંથી તેમને 500 રૂપિયાનું…
- નેશનલ
FSSAIનો ‘હેલ્થ ડ્રિંક’ અને ‘એનર્જી ડ્રિંક’ અંગે મહત્વનો આદેશ, ઈકોમર્સ કંપનીઓને આપી સુચના
છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં એનર્જી ડ્રીંક(energy drinks)નું વેચાણ વધી રહ્યું છે, જેને કારણે માર્કેટમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે સ્થાનિક બ્રાન્ડ્સના એનર્જી ડ્રિન્ક્સ પણ જોવા મળી રહ્યા છે. એવામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તમામ ઈકોમર્સ કંપનીઓને ડેરી-બેઝ્ડ,…
- ઇન્ટરનેશનલ
Japan Earthquake: તાઈવાન બાદ જાપાનની ધરતી ધ્રુજી, 6.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટ
ગઈ કાલે બુધવારે તાઈવાનમાં ભૂકંપે(Taiwan Earthquake) તારાજી સર્જ્યા બાદ આજે જાપાનમાં ગુરુવારે જાપાનની ધરતી ધ્રુજી(Japan Earthquake) હતી. આજે વહેલી સવારે જાપાનના હોન્શુ ટાપુ(Honshu Island)ના પૂર્વ કિનારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અહેવાલો મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં…