- નેશનલ
Hathras દુર્ઘટના બાદ પ્રથમ વાર આવ્યું ભોલે બાબાનું નિવેદન, કહ્યું ઘટનાથી ખૂબ જ વ્યથિત
હાથરસ: યુપીના હાથરસમાં(Hathras)સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભોલે બાબાનું પ્રથમ નિવેદન શનિવારે સામે આવ્યું છે. જેમાં તેમણે દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને સરકાર અને વહીવટીતંત્ર પાસે અપેક્ષા વ્યક્ત કરી હતી…
- નેશનલ
Foreign Visit: PM Modi પહેલી વખત આ દેશની મુલાકાતે જશે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પછી પહેલી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઓસ્ટ્રિયાની મુલાકાતે જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આઠમી જુલાઈના સોમવારે પહેલા રશિયા જશે, ત્યાર બાદ દસમી જુલાઈના સ્વદેશ પાછા ફરશે, એમ વિદેશ વિભાગના પ્રવક્તાએ…
- નેશનલ
બ્રિટનની ચૂંટણીમાં Conservative party હાર્યા પછી પણ સુનકને PM મોદીએ આપ્યા અભિનંદન, જાણો કેમ?
નવી દિલ્હીઃ બ્રિટનના જનરલ ઈલેક્શન (UK General Election)માં પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી (Rishi Sunak’s Conservative Party) હારી ગયા પછી સુનક સહિત તમામ ભારતીય સમુદાયોને આંચકો લાગ્યો છે, જ્યારે સામે પક્ષે લેબર પાર્ટીની 650 બેઠકમાંથી 400 બેઠક પર…
- સ્પોર્ટસ
સુરેશ રૈનાએ વિરાટ-રોહિત વિશે BCCIને વિનંતી કરી કે…
નવી દિલ્હી: લેજન્ડ બની ચૂકેલા ખેલાડી જ્યારે નિવૃત્તિ લે ત્યારે રમતમાંથી તેમની વિદાય સાવ સરળ નથી હોતી. તેમને માન-પૂર્વક ગુડબાય કરવામાં આવે છે કે જેથી આવનારી પેઢીઓ પણ તેમના યોગદાનને સદા યાદ રાખે. મહેન્દ્રસિંહ ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું…
- સ્પોર્ટસ
આનંદ મહિન્દ્રાએ બદલ્યું મુંબઈના Marine Driveનું નામ, Suryakumar Yadavએ આપ્યું આવું રિએક્શન…
ગઈકાલે એટલે ગુરુવારની સાંજ 140 કરોડ ભારતીયો અને 1.25 કરોડથી વધુ મુંબઈગરા માટે ગૌરવની ક્ષણ લઈને આવી હતી અને હોય પણ કેમ નહીં ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપ-2024 (T-20 Worldcup-2024) જિતીને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. આ વિકટરી પરેડને ક્રિકેટપ્રેમીઓ દાયકાઓ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ડાર્ક વેબ પર એરટેલના 375 મિલિયન ગ્રાહકોનો ડેટા વેચાયો, એરટેલે ગ્રાહક ડેટા લીકના દાવાને આપ્યો રદિયો
નવી દિલ્હીઃ 375 મિલિયન (37.5 કરોડ) એરટેલ ગ્રાહકોની વિગતો, જેમાં તેમના ફોન નંબર, ઇમેઇલ સરનામાં, રહેણાંક સરનામાં અને આધાર નંબરનો સમાવેશ થાય છે, તે કથિત રીતે ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ હોવાની અફવાઓ ફેલાઈ છે. જોકે, ટેલિકોમ જાયન્ટ ભારતી…
- આપણું ગુજરાત
અંબાજી મંદિરમાં અષાઢી બીજના દિવસથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો
અંબાજીઃ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર(Ambaji Temple)માં અષાઢી બીજના દિવસથી ત્રણ સમયે થતી આરતી બે વાર કરાશે, સાથે દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતની ભાવિક ભક્તોએ નોંધ લેવી તેવું મંદિર તરફથી…
- નેશનલ
સુનાવણી બાદ Delhi high courtની CBIને નોટિસ; 17 જુલાઇએ વધુ સુનાવણી
નવી દિલ્હી: દિલ્હી દારૂનીતિ કૌભાંડ મની લોન્ડરીં સંબંધિત CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણીનો પ્રારંભ તહી ચૂક્યો છે. અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલમાં કહ્યું કે આ એવો કોઈ કેસ નથી કે જેમાં…
- નેશનલ
અમરનાથ યાત્રા પૂરી થતા જ જમ્મુ કાશ્મીરમાં થશે ચૂંટણી
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા બાદથી ત્યાંના લોકો વિધાનસભાની ચૂંટણી ની રાહ જોઈ રહ્યા છે. હવે એવા સમાચાર આવ્યા છે કે અમરનાથ યાત્રાને સમાપ્તિ બાદ અહીં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ પૂરી થઈ…
- નેશનલ
Hathras Stampede: SITએ સીએમ યોગીને તપાસ રિપોર્ટ સોંપ્યો
લખનઊઃ યુપીના હાથરસમાં મંગળવારે થયેલી નાસભાગમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ યુપીના મુખ્ય પ્રધઆન યોગી આદિત્યનાથ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસના આદેશ આપ્યા હતા. આ મામલે ડીજીપી પ્રશાંત કુમાર અને મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ…