- નેશનલ
ઉત્તર પ્રદેશમાં BJPનું મનોમંથન, Lok Sabha માં હારેલી બેઠકોના કારણોની થશે ચર્ચા
લખનૌ: દેશમાં લોકસભા ચુંટણીમાં(Lok sabha Election) ઉત્તર પ્રદેશમાં ભાજપે(BJP) મળેલી ઓછી બેઠકો પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. જેના પગલે ભાજપે ઉત્તર પ્રદેશમાં(Uttar Pradesh)ભાજપના ઘટતા જનાધારના કારણો પર મનોમંથન પણ હાથ ધર્યું છે. જેના પગલે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ…
- ઇન્ટરનેશનલ
જાણો યુકેના સાંસદ કનિષ્ક નારાયણ વિશે, તેમનું ભારત સાથે છે ખાસ કનેક્શન
નવી દિલ્હીઃ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવીને કન્ઝર્વેટિવ પાર્ટીને સત્તાથી બહારનો રસ્તો બતાવી દીધો છે. લગભગ 650 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાંથી બહાર થઈ ગઈ છે.…
- સ્પોર્ટસ
Portugal vs France Highlights: Euro-2024માં એમ્બપ્પેના ફ્રાન્સે કરોડો દિલ તોડ્યા…
ફોક્સ્પાર્કસ્ટેડિયમ: યુરો 2024માં શુક્રવારે કીલિયાન એમ્બપ્પે (Kylian Mbappe)ની કેપ્ટન્સીમાં ફ્રાન્સે પોર્ટુગલને પેનલ્ટી શૂટઆઉટમાં 5-3થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)ની આ છેલ્લી યુરોપિયન ચેમ્પિયનશિપ હતી અને એમાં તેણે ટ્રોફીથી વંચિત તો રહેવું જ પડ્યું,…
- નેશનલ
રાષ્ટ્રપતિ Droupadi Murmu એ 10 જવાનોને Kirti Chakra થી અને 26 જવાનોને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ(Droupadi murmu) શુક્રવારે 10 સેના અને અર્ધલશ્કરી દળોને તેમની અદમ્ય હિંમત અને બહાદુરી માટે કીર્તિ ચક્રથી(Kirti Chakra)સન્માનિત કર્યા. જેમાંથી 7ને મરણોત્તર આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કીર્તિ ચક્ર એ ભારતનો બીજો સર્વોચ્ચ સૈન્ય વીરતા પુરસ્કાર…
- આપણું ગુજરાત
આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી, માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ ભાગોમાં મેઘરાજા ધમધોકાર વરસી(Heavy rain Gujarat) રહ્યા છે. ત્યારે આજે પણ હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે.…
- નેશનલ
તમિલનાડુ BSP પ્રમુખની હત્યાના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, 8 શંકાસ્પદની ધરપકડ
ચેન્નઈ: તમિલનાડુ બહુજન સમાજ પાર્ટી(BSP)ના પ્રમુખ કે. આર્મસ્ટ્રોંગ (K. Armstrong)ની ચેન્નઈમાં 5 જુલાઈના રોજ સરેઆમ હત્યા કરવામાં આવી હતી. આર્મસ્ટ્રોંગ તેના મિત્રો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે છ હુમલાખોરોએ તેને નિશાન બનાવ્યા હતા. હુમલા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ…
- આપણું ગુજરાત
Statue of Unity જતા પહેલા ધ્યાન રાખજો, કેવડીયા જતો આ હાઈવે બિસ્માર હાલતમાં
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદને કારણે વિકાસની ખરી વાસ્તવિકતા દેખાઈ ગઈ છે, માર્ગો પર ઠેરઠેર ખાડાનું સામ્રાજ્ય છે, ઘણા હાઈવે પણ હાલત બીસ્માર હાલતમાં છે. ત્યારે ચોમાસામાં ભરૂચ જિલ્લાના માર્ગોની હાલત બીસ્માર બની છે. અંકલેશ્વરથી ઝગડીયા તાલુકામાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટેચ્યુ…
- મહારાષ્ટ્ર
Maharastra Politic: ફડણવીસ નાગપુરમાં RSS વડા ભાગવતને મળ્યા, વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ!
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) શુક્રવારે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયં સેવન સંઘ(RSS) આરએસએસ વડા મોહન ભાગવત(Mohan Bhagvat) સાથે મુલાકાત કરી હતી. અહેવાલો અનુસાર દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે સાંજે મુંબઈથી નાગપુર(Nagpur) પહોંચ્યા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય ગયા…
- આપણું ગુજરાત
Rahul Gandhi આજે ગુજરાતમાં, રાજકોટ અગ્નિ કાંડ, મોરબી બ્રિજ અને સુરત દુર્ઘટના પીડિતોને મળશે
અમદાવાદ: કોંગ્રેસ(Congress)નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)આજે ગુજરાતની (Gujarat)મુલાકાતે આવશે. તેઓ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાને મળશે. આ ઉપરાંત તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળશે. રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે કાર્યકરો અને નેતા…