- નેશનલ
રાષ્ટ્રપતિ Droupadi Murmu એ 10 જવાનોને Kirti Chakra થી અને 26 જવાનોને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ(Droupadi murmu) શુક્રવારે 10 સેના અને અર્ધલશ્કરી દળોને તેમની અદમ્ય હિંમત અને બહાદુરી માટે કીર્તિ ચક્રથી(Kirti Chakra)સન્માનિત કર્યા. જેમાંથી 7ને મરણોત્તર આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કીર્તિ ચક્ર એ ભારતનો બીજો સર્વોચ્ચ સૈન્ય વીરતા પુરસ્કાર…
- આપણું ગુજરાત
આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી, માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ ભાગોમાં મેઘરાજા ધમધોકાર વરસી(Heavy rain Gujarat) રહ્યા છે. ત્યારે આજે પણ હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે.…
- નેશનલ
તમિલનાડુ BSP પ્રમુખની હત્યાના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, 8 શંકાસ્પદની ધરપકડ
ચેન્નઈ: તમિલનાડુ બહુજન સમાજ પાર્ટી(BSP)ના પ્રમુખ કે. આર્મસ્ટ્રોંગ (K. Armstrong)ની ચેન્નઈમાં 5 જુલાઈના રોજ સરેઆમ હત્યા કરવામાં આવી હતી. આર્મસ્ટ્રોંગ તેના મિત્રો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે છ હુમલાખોરોએ તેને નિશાન બનાવ્યા હતા. હુમલા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ…
- આપણું ગુજરાત
Statue of Unity જતા પહેલા ધ્યાન રાખજો, કેવડીયા જતો આ હાઈવે બિસ્માર હાલતમાં
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદને કારણે વિકાસની ખરી વાસ્તવિકતા દેખાઈ ગઈ છે, માર્ગો પર ઠેરઠેર ખાડાનું સામ્રાજ્ય છે, ઘણા હાઈવે પણ હાલત બીસ્માર હાલતમાં છે. ત્યારે ચોમાસામાં ભરૂચ જિલ્લાના માર્ગોની હાલત બીસ્માર બની છે. અંકલેશ્વરથી ઝગડીયા તાલુકામાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટેચ્યુ…
- મહારાષ્ટ્ર
Maharastra Politic: ફડણવીસ નાગપુરમાં RSS વડા ભાગવતને મળ્યા, વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ!
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) શુક્રવારે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયં સેવન સંઘ(RSS) આરએસએસ વડા મોહન ભાગવત(Mohan Bhagvat) સાથે મુલાકાત કરી હતી. અહેવાલો અનુસાર દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે સાંજે મુંબઈથી નાગપુર(Nagpur) પહોંચ્યા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય ગયા…
- આપણું ગુજરાત
Rahul Gandhi આજે ગુજરાતમાં, રાજકોટ અગ્નિ કાંડ, મોરબી બ્રિજ અને સુરત દુર્ઘટના પીડિતોને મળશે
અમદાવાદ: કોંગ્રેસ(Congress)નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)આજે ગુજરાતની (Gujarat)મુલાકાતે આવશે. તેઓ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાને મળશે. આ ઉપરાંત તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળશે. રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે કાર્યકરો અને નેતા…
- આપણું ગુજરાત
ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ 2024-2025 માટે કેલેન્ડર જાહેર કર્યું
ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાકીય પ્રવૃતિ માટે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2024-2025 માટે કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં વર્ષ દરમિયાન બોર્ડની પરીક્ષા, દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી…
- આપણું ગુજરાત
Rathyatra 2024: જાણો અમદાવાદની જગન્નાથજી Rathyatra માં શું છે Pahind Vidhiનું ધાર્મિક મહત્વ
અમદાવાદ : અમદાવાદ(Ahmadabad)શહેરમાં રવિવારે યોજનારી ભગવાન જગન્નાથની 147મી રથ યાત્રાની તમામ કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જેમાં રથયાત્રાનો(Rathyatra)પ્રારંભ થાય તે પહેલા પહિંદ વિધિ (Pahind Vidhi)કરવામાં આવે છે. ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીને ત્રણેય રથમાં બિરાજમાન કરાય…
- ટોપ ન્યૂઝ
Britain Election: કીર સ્ટારમરે બ્રિટનના વડા પ્રધાન તરીકે સત્તા સંભાળી, કેબિનેટમાં આ ભારતીયને સ્થાન
લંડન: બ્રિટનમાં સત્તા પરિવર્તન(Britain Election) થયું છે, ચૂંટણીમાં લોબર પાર્ટી(Labour party)ની જંગી જીત થઇ છે. આ સાથે જ, કન્ઝર્વેટિવ પાર્ટી(Conservative party)ના 14 વર્ષના શાસનનો અંત આવ્યો છે, ઋષિ સુનકે(Rishi Sunak) વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે. બ્રિટનને કીર સ્ટારમર(Keir…