- આપણું ગુજરાત
ગુજરાતમાં Chandipura virus બેકાબૂ, 27 બાળકોનાં મોત, 71 શંકાસ્પદ કેસ નોંધાયા
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ(Chandipura virus) બેકાબૂ બન્યો છે. જેમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી કુલ 27 બાળકોનાં મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે. રાજ્યમાં કુલ ચાંદીપુરા વાયરસના 71 શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે. સતત વધી રહેલા કેસના કારણે આરોગ્યતંત્ર સતર્ક બન્યું…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
વિશ્વમાં ISRO નો ડંકો વાગ્યો , Chandrayaan-3ને વર્લ્ડ સ્પેસ એવોર્ડ મળશે
નવી દિલ્હી : ચંદ્રયાન-3 (Chandrayaan-3)એ ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બનાવ્યો હતો. હવે આ કાર્યક્રમે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઈન્ટરનેશનલ સ્પેસ ફેડરેશન દ્વારા ચંદ્રયાન-3ને વર્લ્ડ સ્પેસ પ્રાઈઝ આપવામાં આવ્યું છે. ભારત સિવાય અત્યાર સુધી માત્ર…
- નેશનલ
Taj Mahal બાદ સૌથી વધુ ક્લિક કરાય છે આ Railway Stationનો Photo, જોઈ લો તમારા શહેરનું તો નથી ને?
દુનિયાની સાત અજાયબીઓમાં આગ્રાના તાજ મહેલ (Taj Mahal, Agra)ની ગણતરી કરવામાં આવે છે અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે શાહજહાંએ પોતાની પત્નીના પ્રેમને કારણે બંધાવેલી ભારતની આ ઐતિહાસિક ધરોહર દેશ જ નહીં પણ દુનિયાની મોસ્ટ ક્લિક્ડ પ્લેસ બની ગઈ છે,…
- નેશનલ
ઉત્તરાખંડ સરકાર Chardham ના નામના દૂરઉપયોગ રોકવા લાવવા કાયદો લાવશે
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ દિલ્હીમાં નવા કેદારનાથ મંદિરના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપવાના વિવાદના દિવસો પછી, ઉત્તરાખંડ રાજ્ય કેબિનેટે એવો કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે કે જેના હેઠળ રાજ્યની અંદર અને બહાર સંસ્થાઓ અથવા ટ્રસ્ટો ચારધામ મંદિરોના નામનો ઉપયોગ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપનો ખાસ પ્લાન
મુંબઇઃ મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. આ સંદર્ભે રાજ્યમાં ભાજપની બે દિવસથી ચાલી રહેલી કોર કમિટીની બેઠક શુક્રવારે પૂર્ણ થઈ હતી, જેમાં સ્પષ્ટપણે એ પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો કે પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણી મહાયુતિ ગઠબંધનના ભાગરૂપે એક સાથે…
- મનોરંજન
લગ્નના અઢી જ મહિનામાં એક્ટ્રેસે આપી Good News? કહ્યું કે હવે તો ઓફિશિયલી..
હેડિંગ વાંચીને તમે કંઈ પણ ઊંધુ ચત્તુ, આડું અવળું વિચારો એ પહેલાં તમને જણાવી જઈએ કે ભાઈ અહીંયા ગૂડ ન્યુઝ એટલે તમે વિચારો છો એવા ગુડ ન્યુઝની વાત નથી. આ તો ગોવિંદાની ભાણેજ અને એક્ટ્રેસ આરતી સિંહ (Actress Arti Singh)ની…
- નેશનલ
Arvind Kejriwal જેલમાં નથી લઈ રહ્યા યોગ્ય આહાર, LG એ મુખ્ય સચિવને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) હાલ જેલમાં છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે જેલમાં બંધ અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવ્યા હતા. હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આ અંગે મુખ્ય સચિવને પત્ર લખ્યો છે.…
- નેશનલ
Puja Khedkar વિવાદ વચ્ચે યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ આપ્યું રાજીનામું
નવી દિલ્હી : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના અધ્યક્ષ મનોજ સોનીએ પૂજા ખેડકર(Puja Khedkar) વિવાદ વચ્ચે રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો. તેમણે અંગત કારણોસર પાંચ વર્ષ પહેલા પદ છોડી દીધું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર મનોજ…
- ઇન્ટરનેશનલ
ફરીથી ચીનની ચોખટ પર માલદિવ્સ, શું ખિચડી રંધાઇ રહી છે?
માલદીવ્સના વિદેશ પ્રધાન મુસા જમીર આજથી ચીનની 4 દિવસની મુલાકાતે ગયા છે. તેમની મુલાકાત દરમિયાન મુસા ઝમીર ચીનના વિદેશ પ્રધાન વાંગ યી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે. મુસા જામીરની આ મુલાકાત એટલા માટે ખાસ માનવામાં આવી રહી છે…
- આમચી મુંબઈ
ગ્રાન્ટ રોડની ઇમારતનો કેટલોક ભાગ તૂટી પડ્યો
મુંબઇમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે. દરમિયાન દ. મુંબઇના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં સ્લેટર રોડ નજીક આવેલી એક ઇમારતનો કેટલોક ભાગ તૂટી પડ્યો હોવાની માહિતી મળી છે. ઇમારતનું નામ રૂબિનિસા મંઝિલ હોવાનું જાણવા મળ્યું છે. આ બિલ્ડિંગની બાલ્કનીનો કેટલોક ભાગ તૂટી…