- નેશનલ
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂરની સ્થિતિ,10 લોકોના મોત, પીએમ મોદી-અમિત શાહે બંને રાજ્યના સીએમ સાથે વાત કરી
નવી દિલ્હી : દેશમાં ચોમાસાના(Monsoon 2024 )બીજા રાઉન્ડમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે અનેક રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે.…
- આપણું ગુજરાત
Somnath મંદિરમાં શ્રાવણના અંતિમ સોમવારે ભકતોની ભીડ, હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર
ગીર-સોમનાથઃ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથમા(Somnath)પવિત્ર શ્રાવણ માસના પાંચમા અને અંતિમ સોમવારે ભક્તોમાં અનેરો ઉત્સાહ રહ્યો હતો. આજે શ્રાવણના પાંચમા અને અંતિમ સોમવારે સોમવતી અમાસ હોવાથી સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં રવિવારથી જ લોકો આવી પહોચ્યા છે…
- સ્પેશિયલ ફિચર્સ
સોમ-મંગળવારે બનતા દુર્લભ સંયોગઃ આ ઉપાયો કરી થાઓ દેવામાંથી મુક્ત અને મેળવો ધનલાભ
આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે. આ વર્ષે શ્રાવણ મહિનો સોમવારના દિવસે શરૂ થયો અને સોમવારના દિવસે જ પૂરો થઈ રહ્યો છે. શ્રાવણ મહિનાના પાંચ સોમવાર આવતા ભક્તોજનોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો. આજે છેલ્લો સોમવાર અને અમાસ છે,…
- વેપાર
ભારતના રૂ. 100 અહીં બની જાય છે રૂ. 18,000, ફરવા માટે છે સ્વર્ગ સમાન, આજે જ બનાવો પ્લાન…
અમેરિકાના ડોલર, બ્રિટનના પાઉન્ડ સામે આપણો ભારતીય રૂપિયો નબળો છે પરંતુ આજે અમે અહીં તમને દુનિયાના એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની કરન્સી ભારત કરતાં પણ નબળી છે. અહીં ભારતનો એક રૂપિયો ત્યાંના 184 રૂપિયા સમાન…
- આપણું ગુજરાત
વરસાદે ધોઈ નાખ્યો નારાયણ સરોવર-કોટેશ્વર માર્ગ: એસટી સેવા બંધ થવાથી રઝળી પડ્યા મુસાફરો
ભુજ: રાજ્યમાં વરસેલા ભારે વરસાદથી રાજ્યની સાથે સરહદી કચ્છમાં તારાજી સર્જાઈ છે. અબડાસા, લખપત, માંડવી, નખત્રાણા, નારાયણ-સરોવરના મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી અને માર્ગોનું ધોવાણ થઇ જતાં વાહન-વ્યવહારને માઠી અસર પહોંચી છે અને જીવન-જરૂરિયાતની ચીજ-વસ્તુઓનો પૂરવઠો…
- Uncategorized
મુંબઈમાં મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાનો આંતક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ઑગસ્ટમાં મચ્છરોના કરડવાથી થતા મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં ધરખમ વધારો થયો છે. એ સાથે જ સ્વાઈનફ્લૂ, હેપેટાઈટીસ અને ગૅસ્ટ્રોના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે.ચોમાસજન્ય બીમારીઓ કહેવાતા મલેરિયા, ડેન્ગ્યૂના…
- આમચી મુંબઈ
ગણેશ વિસર્જન વખતે આ ૧૩ જોખમી પુલ પર સંભાળજો: BMCની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન મુંબઈના ૧૩ જોખમી પૂલો પરથી ગણેશમૂર્તિના આગમન અને વિસર્જન દરમિયાન સાવચેતી રાખવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશભક્તોને કરી છે. સતત પાંચ વર્ષથી પાલિકા પુલને લઈને ચેતવણી આપતી આવી છે. મુંબઈના જુદા જુદા વિસ્તારમાં આવેલા પુલો પર…
- આપણું ગુજરાત
સ્વામિનારાયણના ફરાર થયેલા સંતો મામલે શું કહ્યું રાજકોટ ક્રાઈમ બ્રાન્ચએ
રાજકોટઃ આખા સૌરાષ્ટ્રમાં ભળભળાટ મચાવનારા છેતરપિંડીના ગુનામાં જૂનાગઢ સ્વામિનારાયણના જે સંતોના પર આક્ષેપો થયા છે, તે હાલમાં ફરાર છે. ત્યારે આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ફરિયાદી જસ્મીન માઢક…
- સ્પોર્ટસ
ચેમ્પિયન મનુ ભાકરનું ચેન્નઈ પછી લિટલ ચેમ્પિયનને ત્યાં સન્માન
ચેન્નઈ/મુંબઈ: પૅરિસની સમર ઑલિમ્પિક્સમાં બે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતનાર 24 વર્ષીય શૂટર મનુ ભાકરને ભારત પાછા આવ્યા બાદ લાખો રૂપિયાના ઇનામ મળ્યા છે તેમ જ તેને લાખો રૂપિયાના એન્ડોર્સમેન્ટ કોન્ટ્રેક્ટ પણ મળવા લાગ્યા છે. તેના સન્માનના કાર્યક્રમો પણ યોજવાના હજી…
- નેશનલ
કેદારનાથમાં MI-17હેલિકોપ્ટર સાથે બાંધેલું હેલિકોપ્ટર ક્રેશ થયું, જુઓ વિડીયો
કેદારનાથ: ઉત્તરાખંડના કેદારનાથ ધામ પાસે હેલિકોપ્ટર ક્રેશ (Kedarnath Helicopter crash)થવાની ઘટના બની છે. થોડા દિવસો અગાઉ કેદારનાથ ધામ પાસે લેન્ડીંગ દરમિયાન હેલિકોપ્ટરને નુકશાન પહોંચ્યું હતું, આજે સવારે આ હેલિકોપ્ટરને મેન્ટેનન્સ માટે MI-17 હેલિકોપ્ટર સાથે બાંધીને લઇ જવામાં આવી રહ્યું હતું,…