- નેશનલ
અગ્નિવીરો માટે ખુશ ખબર, ટૂંક સમયમાં સરકાર કરી શકે છે મોટી જાહેરાત
નવી દિહી: અગ્નિવીરો માટે સરકાર ટૂંક સમયમાં મહત્વની જાહેરાત કરી શકે છે. અહેવાલો મુજબ અગ્નિવીરો(Agniveer)ને 4 વર્ષના સમયગાળા બાદ સેનામાં રાખવાની મર્યાદા વધારવામાં આવી શકે છે. આ ઉપરાંત અગ્નિવીરોના પગારમાં પણ વધારો કરવામાં આવી શકે છે. જોકે, આ અંગે હજુ…
- નેશનલ
કોંગ્રેસ કર્ણાટકના મુખ્ય પ્રધાન બદલી શકે છે, આ નેતાના નામ પર ચર્ચા
બેંગલુરુ: કર્નાટકના MUDA કોભાંડ બાબતે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે, ભાજપ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા(Siddaramaiah)ના રાજીનામાંની જોરશોરથી માંગ કરી રહ્યું છે. એવામાં મળતા અહેવાલ મુજબ કર્ણાટક કોંગ્રેસ (Karnataka Congress) રાજ્યમાં મોટા ફેરફારની જાહેરાત કરી શકે છે, કોંગ્રેસ હાઈકમાન્ડ આ બબાતે ગંભીરતાથી ચર્ચા…
- નેશનલ
સુનિતા કેજરીવાલની ‘હાશ! શાંતિ થઇ’ વાળી પોસ્ટ પર સ્વાતી માલિવાલે આપી કંઇક આવી પ્રતિક્રિયા….
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારને AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં જામીન મળી ગયા છે. અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક્સ પર વિભવનો ફોટો શેર કરીને કોર્ટના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. સુનીતાએ લખ્યું,…
- નેશનલ
સુપ્રીમકોર્ટ અરવિંદ કેજરીવાલને જામીન આપશે! બંને પક્ષે ઉગ્ર દલીલો, જાણો કોર્ટે શું કહ્યું
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની જામીન અરજી અને CBI દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. વરિષ્ઠ વકીલ અભિષેક…
- નેશનલ
બાંગ્લાદેશથી ભારતમાં ઘુસી રહેલા લોકો પર BSFનો ગોળીબાર, હિન્દુ સગીરાનું મોત
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન બાદ ફેલાયેલી વ્યાપક હિંસાને કારણે દેશમાં આરાજકતા (Bangladesh Unrest)ફેલાઈ છે, વડા પ્રધાન શેખ હસીના રાજીનામું આપીને દેશ છોડી ગયા છે. આ દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યારચાર(Violence against Hindu)ની સંખ્યાબંધ ઘટનાઓ બની હતી, જેના કારણે…
- આમચી મુંબઈ
હવે અનંત અંબાણી લાલબાગચા રાજાનો વહીવટ જોશે, મંડળમાં મહત્વના પદ પર થઈ નિમણૂક
મુંબઈ: મહારાષ્ટ્રમાં અને દેશભરમાં ગણેશોત્સવની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન એમ જાણવા મળ્યું છે કે મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજા ગણપતિ મંડળ દ્વારા અનંત અંબાણીને કાર્યકારી સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક મહિના પહેલા મળેલી વાર્ષિક સામાન્ય સભામાં…
- આપણું ગુજરાત
Teacher’s Day: ગુજરાતમાં શિક્ષકોની અછત વચ્ચે શિક્ષક દિવસની ઉજવણી
અમદાવાદઃ આજે શિક્ષક દિવસ છે, દર વર્ષે ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓથી માંડીને કોલેજ સુધી 1900 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં 1309, હાઇસ્કૂલોમાં 416,…
- વેપાર
SEBI ના વડા માધવી પુરી બુચ પર લાગ્યો આ મોટો આક્ષેપ, નાણા મંત્રાલયને અધિકારીઓએ કરી ફરિયાદ
મુંબઈ : સેબીના(SEBI)વડા માધવી પુરી બુચ વધુ એક વિવાદમાં સપડાયા છે. જેમાં તેમની પર અધિકારીઓએ ઓફિસનું વાતાવરણ ઝેરીલું બનાવવાનો આક્ષેપ મૂક્યો છે. આ ઉપરાંત સહકર્મચારીઓ સાથે ગેરવર્તન અને અપશબ્દોનો ઉપયોગ કરવા જેવા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. સેબીના અધિકારીઓએ…
- ઈન્ટરવલ
અવાજ બદલીને ઠગાઈમાં નિર્દોષ યુવાનનો જીવ ગયો
સાયબર સાવધાની – પ્રફુલ શાહ માત્રને માત્ર હરામના પૈસા પડાવી લેવા મધમાખીની જેમ બણબણતા સાયબર ઠગને પાપે એવા ભયંકર પરિણામ આવે છે કે જેની કલ્પના સુદ્ધાં ન થઈ શકે અને જાણ્યા બાદ અરેરાટી ઊપજયા વગર ન રહે. પુણેના પિંપરી –…
- નેશનલ
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા ચૂંટણીના મેદાનમાં જોર અજમાવશે, આ સીટથી લડશે ચૂંટણી
નવી દિલ્હી: હરિયાણામાં આવતા મહીને વિધાનસભા ચુંટણી યોજાવાની છે, કુસ્તીના મેદાનમાં ભારતનું નામ રોશન કરનાર રેસલર્સ વિનેશ ફોગાટ (Vinesh Phogat) અને બજરંગ પુનિયા (Bajrang Punia) ચૂંટણીના મેદાનમાં દાવપેચ અજમાવતા જોવા મળશે. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ આજે બુધવારે કોંગ્રેસના સાંસદ…