- આપણું ગુજરાત
Gujarat ના આ જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી, 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે,અરવલ્લી, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, ભાવનગરમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ,…
- રાશિફળ
સિંહ જેવા શક્તિશાળી અને સમડી જેવા દૂરંદેશી હોય છે આ રાશિના જાતકો, જોઈ લો શું છે તમારી રાશિની ખાસિયત…
હિન્દુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્રનું અનેરું મહત્વ જણાવવામાં તેમ જ સમજાવવામાં આવ્યું છે. આ જ્યોતિષશાસ્ત્રની મદદથી જ આપણે આપણા વર્તમાન, ભવિષ્ય કે ભૂતકાળ વિશેની જાણકારી હાંસિલ કરી શકીએ છીએ. આવા આ જ્યોતિષશાસ્ત્રમાં જ કઈ રાશિના જાતકોનો સ્વભાવ કેવો છે? કઈ રાશિમાં કયા…
- આમચી મુંબઈ
અંધેરીના ગોખલે બ્રિજના બીજા ગર્ડરને પચીસ મીટર ખસેડાયો, ૬૧ મીટરનુંં અંતર બાકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ બુધવારે મોડી રાતના અંધેરીમાં પૂર્વ-પશ્ર્ચિમને જોડનારા ગોપાલ કૃષ્ણ ગોખલે પુલની દક્ષિણ બાજુના લોખંડના ગર્ડરને સફળતાપૂર્વક ખસેડ્યું હતું. આ ઑપરેશનમાં ગર્ડરને કુલ ૮૬ મીટર ખસેડવાનો સમાવેશ થાય છે, જેમાં પચીસ મીટર પહેલાથી જ ખસેડવાનું કામ પૂરું…
- આમચી મુંબઈ
Mumbai Fire: લોઅર પરેલમાં આવેલા ટાઈમ્સ ટાવરમાં આગ ફાટી નીકળી, 9 ફાયર એન્જિન સ્થળ પર
મુંબઈ: આજે સવારે મુંબઈના લોઅર પરેલ(Lower Parel)માં આવેલી સાત માળની કોમર્શિયલ બિલ્ડિંગ ટાઈમ્સ ટાવર(Times Tower)માં ભીષણ આગ ફાટી નીકળી હતી. નવ ફાયર એન્જિન અને અન્ય અગ્નિશામક વાહનોને ઘટના સ્થળે છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના…
- નેશનલ
કોલકાતા રેપ-મર્ડર કેસની તપાસમાં EDની એન્ટ્રી, આરોપી સંદીપ ઘોષના ઘર પર દરોડા
કોલકાતા: આરજી કાર મેડીકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) પણ જોડાયું છે. હોસ્પિટલમાં કથિત નાણાકીય અનિયમિતતાના મામલામાં ઇડીએ સંદીપ ઘોષ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોના સ્થળો પર દરોડા પડ્યા છે. અહેવાલ મુજબ…
- નેશનલ
અગ્નિવીરો માટે ખુશ ખબર, ટૂંક સમયમાં સરકાર કરી શકે છે મોટી જાહેરાત
નવી દિહી: અગ્નિવીરો માટે સરકાર ટૂંક સમયમાં મહત્વની જાહેરાત કરી શકે છે. અહેવાલો મુજબ અગ્નિવીરો(Agniveer)ને 4 વર્ષના સમયગાળા બાદ સેનામાં રાખવાની મર્યાદા વધારવામાં આવી શકે છે. આ ઉપરાંત અગ્નિવીરોના પગારમાં પણ વધારો કરવામાં આવી શકે છે. જોકે, આ અંગે હજુ…
- નેશનલ
કોંગ્રેસ કર્ણાટકના મુખ્ય પ્રધાન બદલી શકે છે, આ નેતાના નામ પર ચર્ચા
બેંગલુરુ: કર્નાટકના MUDA કોભાંડ બાબતે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે, ભાજપ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા(Siddaramaiah)ના રાજીનામાંની જોરશોરથી માંગ કરી રહ્યું છે. એવામાં મળતા અહેવાલ મુજબ કર્ણાટક કોંગ્રેસ (Karnataka Congress) રાજ્યમાં મોટા ફેરફારની જાહેરાત કરી શકે છે, કોંગ્રેસ હાઈકમાન્ડ આ બબાતે ગંભીરતાથી ચર્ચા…
- નેશનલ
સુનિતા કેજરીવાલની ‘હાશ! શાંતિ થઇ’ વાળી પોસ્ટ પર સ્વાતી માલિવાલે આપી કંઇક આવી પ્રતિક્રિયા….
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારને AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં જામીન મળી ગયા છે. અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક્સ પર વિભવનો ફોટો શેર કરીને કોર્ટના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. સુનીતાએ લખ્યું,…