- ધર્મતેજ
માનસ મંથન : આપણામાં પ્રેમના અંકુર ફૂટે તેની ને પ્રેમ પ્રગટે તેની નિશાની શી ?
-મોરારિબાપુ જેમના હૃદયમાં પ્રેમ પ્રગટ થઈ જાય છે એ પ્રેમનું પહેલું લક્ષણ દર્શાવતા શાંડિલ્યએ જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ છે ‘સમ્માન’. પ્રેમનું પહેલું લક્ષણ છે સમ્માન. મારી સમજ પ્રમાણે એના બે અર્થ છે. એક,પરમાત્મા પ્રત્યે સમ્માનભાવ જાગવા માંડે. પરમતત્ત્વ…
- ધર્મતેજ
રામ રાખે તેને કોણ ચાખે? ઈશ્વરે ઈન્સાન જાત પરથી હજુ વિશ્વાસ ગુમાવ્યો નથી
આચમન -અનવર વલિયાણી જઈ રહેલી ક્ષણેક્ષણ અદ્ભુત છે, તેને માણવી જોઈએ, તેનો સદોપયોગ કરવો જોઈએ. તે ફરી આવવાની નથી, તે એક ચમત્કાર જ છે અને ચમત્કારની કૉપી કરી ક્ષણને પાછી લાવી કે સુધારી કે માણી શકાતી નથી. જેઓ સમયની ક્ષણેક્ષણનો…
- આપણું ગુજરાત
Deesa માં ધોળા દિવસે રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો, 80 લાખની લુંટ
અમદાવાદ : ગુજરાતમાં દિવાળીના તહેવારો સમયે ગુનાખોરી વધી રહી હોવાની અનેક ઘટનાઓ બની રહી છે. જેમાં આજે બનાસકાંઠાના ડીસામાં(Deesa)રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીનો કર્મચારી પાસેથી રુપિયા 80 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. આ સમગ્ર ઘટના મુજબ આંગડિયા પેઢીનો કર્મચારી ટુ વ્હીલર…
- નેશનલ
બંગાળમાં ભાજપના સાંસદે આશ્રમમાં ઘૂસીને સાધુને માર માર્યો! વિસ્તારમાં તણાવ
કોલકાતા: પશ્ચિમ બંગાળના કૂચ બિહાર(Kuch Bihar)ના ભાજપના રાજ્યસભા સાંસદ અનંત મહારાજ (Anant Maharaj) પર ગંભીર આરોપ લાગ્યા છે. અહેવાલ મુજબ અનંત મહારાજ પર આરોપ છે કે તેમણે આશ્રમમાં ઘૂસીને એક સાધુ સાથે મારપીટ કરી હતી. આ ઘટનાની જાણકારી લોકો સુધી…
- આમચી મુંબઈ
આનંદો! શિંદે સરકારે આપ્યા ખુશીના સમાચાર, મુંબઈ આજે રાતથી ટોલ-ફ્રી થઇ જશે!
મુંબઈ: મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં એકનાથ શિંદે સરકારે મોટી જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈના તમામ એન્ટ્રી પોઇન્ટ પરના તમામ પાંચ ટોલ બૂથ પર હળવા મોટર વાહનો માટે સંપૂર્ણ ટોલ માફીની જાહેરાત કરી છે. આજે રાત્રે 12 વાગ્યાથી આ નિયમનો…
- નેશનલ
Haryana માં સૈની સરકાર 17 ઓક્ટોબરે જ કેમ લેશે શપથ ? આ છે ખાસ કારણ
ચંદીગઢ : હરિયાણામાં(Haryana)ભાજપની નવી સરકાર 17 ઓક્ટોબરે શપથ લેશે. આ પૂર્વે એવી માહિતી હતી કે સૈની સરકાર 15 ઓક્ટોબરે શપથ લેશે પરંતુ ત્યારબાદ 17 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી. તારીખ શા માટે બદલવામાં આવી તેનું કારણ હવે સ્પષ્ટ થઈ…
- નેશનલ
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા, એકનું મોત
બહરાઈચ: ઉત્તર પ્રદેશના બહરાઈચ જીલ્લાના મહસી તાલુકાના મહારાજગંજ શહેરમાં દુર્ગા મૂર્તિની વિસર્જન યાત્રા દરમિયાન હિંસા ફાટી (Violence in Bahraich) નીકળી હતી. રવિવારે સાંજે મૂર્તિ વિસર્જન દરમિયાન ડીજે પર ગીત વગાડવાને બાબતે બે સમુદાયો વચ્ચે વિવાદ થયો હતો. ગીતના વિરોધમાં, અન્ય…
- આપણું ગુજરાત
Bharuchના પાદરિયા ગામે વીજળી પડતાં ત્રણ લોકોના મોત, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ
ભરૂચઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય વખતે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ગત રોજ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન ભરૂચમાં(Bharuch)પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં ભરૂચમાં પાદરીયા ગામે અચાનક વીજળી પડતા ત્રણ લોકોના મોત…
- નેશનલ
Breaking News:મુંબઇ થી ન્યુયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઇટને Bomb થી ઉડાવી દેવાની ધમકી, ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી
નવી દિલ્હી : મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી( Bomb)ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યાર બાદ તેને ઝડપથી દિલ્હી તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટનું ટૂંક સમયમાં જ આઈજીઆઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ જાણકારી…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ : મક્કમ નિર્ધાર કરો વિકટ સંજોગોમાંય રસ્તો મળી જશે
-આશુ પટેલ થોડા સમય અગાઉ એક યુવાને એક મિત્રના રેફરન્સ સાથે મને કોલ કર્યો હતો. પહેલાં તો એણે થોડાક દિવસો દરમિયાન અનેકવાર કોલ્સ કર્યા, પરંતુ હું અજાણ્યા નંબર રિસિવ કરતો નથી એટલે મેં એ નંબર પર મેસેજ મોકલ્યો કે ‘તમે…