- નેશનલ
J&K: શ્રીનગરમાં સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ એટેક, 12 નાગરિક જખમી
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર (J&K)માં નિરંતર આતંકવાદી હુમલામાં વધારો થઈ રહ્યો છે, જેમાં આજે ફરી આતંકવાદીઓના ગ્રેનેડ એટેકથી ખીણમાં નાગરિકોની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. આજે જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં…
- સ્પોર્ટસ
“અમે એકજુટ થઈને પ્રદર્શન ન કર્યું…”, ઐતિહાસિક હાર બાદ રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરી
મુંબઈ: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે મુંબઈમાં રામાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 25 રને હરાવીને 3 મેચની શ્રેણી 3-0થી જીતી (NZ defeated India in test series)લીધી છે. છેલ્લા 24 વર્ષમાં આ પ્રથમ વખત ભારતીય ટીમની ટેસ્ટ ક્રિકેટમાં હોમ ગ્રાઉન્ડ પર ક્લીન…
- મનોરંજન
શાહરૂખ ખાને એક, બે નહીં ત્રણ વાર લગ્ન કર્યા છે, સચ્ચાઇ જાણીને….
બોલિવૂડમાં કિંગ ખાનના નામે જાણીતા શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે. કિંગ ખાને પોતાના કરિયરમાં ઘણી રોમેન્ટિક ફિલ્મો આપી છે. આ કારણે તેને રોમાંસનો રાજા કહેવામાં આવે છે. જોકે, શાહરૂખ ખાનને રોમાન્ટિક ફિલ્મો કરવી નથી ગમતી,…
- ઇન્ટરનેશનલ
હિજાબના વિરોધમાં યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થિનીએ કપડાં ઉતાર્યા
ઈરાનમાં હિજાબ અને મહિલાઓના પહેરવેશને લઈને ખૂબ જ કડક નિયમો છે. ઈરાનમાં, પોલીસ મહિલાઓને હિજાબ પહેરવા દબાણ કરવા માટે શેરીઓમાં ફરે છે. મહિલાઓ લાંબા સમયથી હિજાબનો વિરોધ કરી રહી છે. તાજેતરમાં જ એક મહિલાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે રસ્તાની વચ્ચે…
- સ્પોર્ટસ
મુંબઈ ટેસ્ટમાં ભારતની નાલેશીભરી હાર, 24 વર્ષ બાદ ઘરઆંગણે ક્લીન સ્વીપ
મુંબઈ: ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની 25 રને નાલેશીભરી (IND vs NZ 3rd Test) હાર થઇ છે. 24 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાની ઘરઆંગણે ક્લીન સ્વીપ થઇ છે. ન્યુઝીલેન્ડની જીતમાં સ્પિન બોલરોની ભૂમિકા ઘણી મહત્વની રહી હતી.…
- નેશનલ
અમૃતસરથી હાવડા જતી ટ્રેનમાં થયો Blast,ચાલુ ટ્રેનમાંથી લોકો કુદયા, ચાર લોકો ઘાયલ
ફતેહગઢ : પંજાબમાં એક ટ્રેનમાં વિસ્ફોટ(Train Blast)થયો હતો. જેમાં અમૃતસરથી હાવડા જતી ટ્રેન નંબર 13006માં શનિવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો હતો. ફતેહગઢ સાહિબના સરહિંદ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનના ડબ્બામાં રહેલા ફટાકડામાં આગ લાગી હતી. ટ્રેનમાં વિસ્ફોટ થતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો…
- નેશનલ
મફત ગેસ સિલિન્ડર, ગૌ તસ્કરી પર રોક….ભાજપે ઝારખંડની ચૂંટણી માટે ‘સંકલ્પ પત્ર’ બહાર પાડ્યું
રાંચી: આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનું ‘સંકલ્પ પત્ર’ (BJP Manifesto for Jharkhand) કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)ની હાજરીમાં જાહેર કરવામાં આવ્યું. આ દરમિયાન આસામના મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ શર્મા, કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, સંજય…
- નેશનલ
Bank Holidays : આગામી સપ્તાહે છઠ્ઠ પૂજાના અવસરે આટલા દિવસ બંધ રહેશે બેંકો, જાણો વિગતે
નવી દિલ્હી : દેશમાં તહેવારોની મોસમ ચાલી રહી છે અને આજે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળી બાદ હવે બિહાર-પૂર્વ ઉત્તર પ્રદેશમાં છઠ્ઠ પૂજા તહેવારને ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જોકે, આ દરમ્યાન આગામી સપ્તાહ સુધી…
- નેશનલ
વકફ બોર્ડ બિલ મામલે ચંદ્રબાબુ નાયડુ મોદી સરકારનો સાથ છોડશે! મુસ્લિમ આગેવાનનો દાવો
નવી દિલ્હી: વક્ફ બોર્ડના સુધારા બીલ (Waqf Board Amendment Bill) જ્યારથી સંસદમાં રજુ થયું છે ત્યારથી વિવાદનો વિષય રહ્યું છે, આ બીલ પર વિચારણા માટે બનેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી(JPC)માં પણ ઉગ્ર દલીલો થઇ છે. એવામાં જમિયત-ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની(Maulana…
- નેશનલ
Jharkhand Election 2024: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી આ મોટી જાહેરાત
રાંચી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડ વિધાનસભા ચૂંટણી(Jharkhand Election 2024)પૂર્વે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ભાજપ ઝારખંડમાં કુશાસન અને ભ્રષ્ટાચારનો અંત લાવશે અને રાજ્યના લોકોની સુરક્ષા પ્રાથમિકતા હશે. રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે યુસીસી(UCC)ચોક્કસપણે…