- નેશનલ
UP ByPolls 2024: સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ મોદી વચ્ચે યોજાઇ મહત્વની બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણીઓ(UP ByPolls 2024)વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે દિલ્હી પહોંચ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વર્ષોથી અટવાયેલા શિક્ષક ભરતી મુદ્દે ચર્ચા કરવામાં…
- સ્પોર્ટસ
કોલકાતાના ત્રણ વર્ષના ટેણિયાએ ચેસમાં રચ્યો ઈતિહાસ
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં નોર્થ કોલકાતાના કૈખાલી વિસ્તારમાં રહેતા માત્ર ત્રણ વર્ષ, આઠ મહિના અને 20 દિવસની ઉંમરના અનિશ સરકાર નામના બાળકે નવો ઇતિહાસ સરજ્યો છે. તે આટલી વયે સૌથી યુવાન રૅટેડ ચેસ પ્લેયર બન્યો છે. વિશ્વના ક્રમાંકિત ચેસ ખેલાડીઓમાં તે…
- આપણું ગુજરાત
તહેવારોના દિવસોમાં સર્જાઈ કરૂણાંતિકાઃ અંજારમાં તણાતા પુત્રને બચાવવા ગયા ને…
ભુજઃ દિવાળીના તહેવારોમાં પરિવાર સાથે રહીને માણેલી મજા આખા વર્ષ માટે એક સારી યાદ બની જતી હોય છે, પરંતુ અંજાર ફરવા આવેલા એક પરિવારનું આ વખતુનં દિવાળી વેકેશન જીવનભરના દુઃખનું કારણ બની ગયું છે.દિવાળીમાં માંડવીના દરિયે ફરવા આવેલા પરિવારે બે…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પને અમેરિકી ચૂંટણીમાં છેતરપિંડીનો ડરની આશંકા, વોટર આઈડી કાર્ડને લઈને આ માંગણી કરી
અમેરિકામાં પાંચમી નવેમ્બર એટલે કે આવતીકાલે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. આ સાથે જ કમલા હેરિસ ચૂંટણી જીતીને પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બનીને ઈતિહાસ રચવાની…
- ઇન્ટરનેશનલ
Canada માં ખાલિસ્તાનીઓનો હિંદુ મંદિર પર હુમલો, જુઓ વિડીયો
બ્રેમ્પટન : કેનેડામાં(Canada)ખાલિસ્તાનીઓએ ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. જેમાં મંદિરમાં રહેલા શ્રદ્ધાળુઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ભક્તો પર આ હુમલો કરવામાં આવ્યો હતો. હિન્દુ ફોરમ કેનેડાએ પોતાના એક્સ હેન્ડલ પર આ…
- નેશનલ
J&K: શ્રીનગરમાં સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ એટેક, 12 નાગરિક જખમી
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર (J&K)માં નિરંતર આતંકવાદી હુમલામાં વધારો થઈ રહ્યો છે, જેમાં આજે ફરી આતંકવાદીઓના ગ્રેનેડ એટેકથી ખીણમાં નાગરિકોની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. આજે જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં…
- સ્પોર્ટસ
“અમે એકજુટ થઈને પ્રદર્શન ન કર્યું…”, ઐતિહાસિક હાર બાદ રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરી
મુંબઈ: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે મુંબઈમાં રામાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 25 રને હરાવીને 3 મેચની શ્રેણી 3-0થી જીતી (NZ defeated India in test series)લીધી છે. છેલ્લા 24 વર્ષમાં આ પ્રથમ વખત ભારતીય ટીમની ટેસ્ટ ક્રિકેટમાં હોમ ગ્રાઉન્ડ પર ક્લીન…
- મનોરંજન
શાહરૂખ ખાને એક, બે નહીં ત્રણ વાર લગ્ન કર્યા છે, સચ્ચાઇ જાણીને….
બોલિવૂડમાં કિંગ ખાનના નામે જાણીતા શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે. કિંગ ખાને પોતાના કરિયરમાં ઘણી રોમેન્ટિક ફિલ્મો આપી છે. આ કારણે તેને રોમાંસનો રાજા કહેવામાં આવે છે. જોકે, શાહરૂખ ખાનને રોમાન્ટિક ફિલ્મો કરવી નથી ગમતી,…