- મનોરંજન
જીવિત રહેવું હોય તો મંદિર જઈને માફી માગો અથવા 5 કરોડ રૂપિયા આપો, સલમાન ખાનને ફરી મળી ધમકી
મુંબઇઃ છેલ્લા અઠવાડિયામાં સલમાન ખાનને બે વખત જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. હવે મંગળવારે સવારે ફરીથી અભિનેતાને લોરેન્સના નામે ધમકી મળી છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ યુનિટને લોરેન્સ બિશ્નોઈનો ભાઈ હોવાનો દાવો કરનાર વ્યક્તિ તરફથી મેસેજ મળ્યો હતો, જેમાં…
- નેશનલ
હવે ખોવાયેલી વસ્તુ તમે શોધી શકશોઃ આવી ગયું છે……
સ્માર્ટફોનમાં બ્લૂટૂથ ખૂબ જ મહત્વપૂર્ણ ફીચર છે. ઈન્ટરનેટ વગર પણ બ્લૂટૂથ વડે ઘણા કાર્યો કરી શકાય છે. વપરાશકર્તાઓને બ્લૂટૂથનો ઉપયોગ કરવા માટે કોઈ પૈસા ચૂકવવાની જરૂર પડતી નથી. ઉપરાંત બ્લૂટૂથની મદદથી વપરાશકર્તાઓ તેમના સ્માર્ટફોનમાં એપ્સની મદદથી સ્માર્ટ ટીવી અને ACને…
- નેશનલ
હેમંત સોરેનની પાર્ટીએ વડા પ્રધાન મોદી પર લગાવ્યા મોટા આરોપ, રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
રાંચી: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખ હવે (Jharkhand Assembly election)ખૂબ નજીક છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ગઈ કાલે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ ઝારખંડના ગઢવા અને ચાઈબાસામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. આ દરમિયાન હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ…
- નેશનલ
Flight Wi-Fi Service: હવાઈ મુસાફરી ક્યારે કરી શકાશે વાઈ-ફાઈ ઈન્ટરનેટનો ઉપયોગ ? સરકારે જાહેર કર્યા નિયમ
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે હવાઈ મુસાફરો માટે ફ્લાઈટ દરમિયાન ઈન્ટરનેટ સેવાઓના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી. કેન્દ્ર સરકારે આજે એક આદેશ જાહેર કરીને કહ્યું છે કે હવાઈ ઉડ્ડયન દરમિયાન મુસાફરો 3 હજાર મીટરની ઊંચાઈએ પહોંચ્યા પછી જ વાઈ-ફાઈ…
- ધર્મતેજ
આ નૂતન વર્ષે જાતને પૂછીએ કે આપણી ચૈતસિક જાગૃતિ થઇ છે?
ધરમુ ન દૂસર સત્ય સમાનાઆગમ નિગમ પૂરાન બખાનાબધા વેદ અને શાસ્ત્રો કહે છે-સંસારમાં સત્ય સમાન કોઈ ધર્મ નથી. સત્ય એટલે પરમાત્મા, પરમાત્મા એટલે સત્ય. સત્યને રામ કહો, રામને સત્ય કહો, જે નામ આપો તે-સત્ય જ પરમ ધર્મ છે. બધા મહાપુરુષોએ…
- ધર્મતેજ
અભ્યાસ જાગવો એટલે સાધના અંદરથી ઉછાળા મારે
ભજન-૬નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને રાખવો વચનુંમાં વિશ્ર્વાસઆ નવધા ભક્તિ એટલે શું? ‘શ્રીમદ્ ભાગવત’માં એક શ્ર્લોક છે, જે નવધા ભક્તિમાં પ્રમાણભૂત ગણાય છે અને સર્વત્ર એનો સંદર્ભ મુકાય છે. હમર્ઞૈ ઇંતટૃર્ણૈ રુમશ્રઞૂ શ્ર્નપફર્ઞૈ ક્ષળડલજ્ઞમર્ણૈ,અખૃર્ણૈ ર્મૈડર્ણૈ ડળશ્ર્ન્રૂપ્ર, લ્ંરૂપ્ર, અળટ્ટપરુણમજ્ઞડણપ્રઆ નવધા ભક્તિ…
- નેશનલ
ઉત્તરાખંડના ભીષણ માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 36 થયો, તપાસ અને વળતરની જાહેરાત
ઉત્તરાખંડના આલ્મોડા ખાતે થયેલા ભીષણ માર્ગ અકસ્માત અંગે કડક વલણ અપનાવતા રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ પૌડી અને અલમોડાના સંબંધિત વિસ્તારના ARTO અમલીકરણને સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. કુમાઉ ડિવિઝનના કમિશનરને આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરવાના આદેશ પણ આપવામાં…
- નેશનલ
‘હિંમત હોય તો કોંગ્રેસ મસ્જિદો અને ચર્ચોમાં…’, આ બબાતે તેલંગાણા ભાજપ રોષે ભરાઈ
હૈદરાબાદ: તેલંગાણામાં છેલ્લા ઘણા સમયથી સાંપ્રદાયિક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે, ખાસ કરીને મંદિર અને મંદિરને લગતા મુદ્દાઓ. એવામાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC)ના પ્રમુખ મહેશ કુમાર ગૌર (Mahesh Kumar Gaur)ના નિવેદને વધુ એક વિવાદને જન્મ આપ્યો છે. મહેશ કુમારે રાજ્યની…
- આમચી મુંબઈ
Maharashtra Election 2024: મેનિફેસ્ટોમાં મહિલા મતદારોની બોલબાલા, MVA પણ લાડલી બહેન જેવી યોજનાની કરી શકે છે જાહેરાત
મુંબઈ: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી(Maharashtra Election 2024)યોજવવાની છે. જેના પગલે રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે અનેક વાયદાઓ કરી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર ફરી સત્તા મેળવવા માટે મહાવિકાસ અઘાડી તેના ચૂંટણી ઢંઢેરામાં અનેક વાયદાઓની જાહેરાત કરી શકે છે. ખાસ…
- સ્પોર્ટસ
ઇયાન હિલીનો ગંભીર આક્ષેપ, ‘ભારતીય ખેલાડીઓ બૉલ સાથે કંઈક તો કરી જ રહ્યા હશે’
મૅકે (ઓસ્ટ્રેલિયા): રવિવારે એક તરફ મુંબઈમાં ભારતીય ક્રિકેટરો ન્યૂ ઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 0-3 થઈ હારી ગયા ત્યાં બીજી બાજુ, ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયા ’એ’ ટીમ વિવાદના વમળમાં ફસાઈ હતી. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયામાં ચાર દિવસીય બિન-સત્તાવાર ટેસ્ટ રમનાર ભારતીય ટીમના ફિલ્ડરોએ…