- નેશનલ
વૈકુંઠ ચતુર્દશી ક્યારે છે, જાણો પૂજા પદ્ધતિ, શુભ સમય
હિન્દુ ધર્મમાં વૈકુંઠ ચતુર્દશીનું ઘણું મહત્વ છે. આ દિવસ ભગવાન વિષ્ણુ અને શિવને સમર્પિત માનવામાં આવે છે. તેથી, આ દિવસે ભગવાન વિષ્ણુ અને વિશ્વના રક્ષક ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. વૈકુંઠ ચતુર્દશીએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની એક સાથે…
- ઇન્ટરનેશનલ
પ્રાસંગિક: અમેરિકામાં સત્તાપલટા પછી બે યુદ્ધમાં વિરામ?
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અભૂતપૂર્વ પુનરાગમન કર્યું છે. ઉપપ્રમુખ કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે લડત ર સાકસીભરી થશે એવી રાજકીય પંડિતો આગાહી કરતા હતા, પરંતુ અમરિકનોએ ટ્રમ્પ પર ઓળધોળ થઈને મતોનો વરસાદ કર્યો છે. ટ્રમ્પે એમના પ્રચાર દરમિયાન જે…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા: જાણો દુનિયાની આ અવનવી વાતો
હેન્રી શાસ્ત્રી ૧ મિનિટના ૫૦ લાખ રૂપિયા ! ગુજરાતીઓને IPLની મેચ કરતાં એના ખેલાડીઓની ખરીદીમાં થતી હરાજી ( ઓક્શન) વધુ આકર્ષક લાગે, કારણ કે અમુક કલાકમાં કરોડોનો વ્યવહાર થઈ જાય. જોકે, ક્રિકેટના કરોડો કણભર લાગે એવો મણભર આર્થિક વ્યવહાર બોક્સિંગ…
- સ્પોર્ટસ
IPL 2025: આ યુવા બેટ્સમેન કરશે KKRની કેપ્ટનશીપ! ટૂંક સમયમાં થશે જાહેરાત
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન(IPL 2025)માં મોટા ફેરફારો જોવા મળવાના છે, તમામ ટીમોએ રીટેન્શન લીસ્ટ જાહેર કરી દીધું છે. ઘણી ફ્રેન્ચાઇઝીઓએ ટીમના કેપ્ટનને પણ છુટા કર્યા છે. ડિસેમ્બર મહિનામાં મેગા ઓક્શન યોજાશે, જેમાં ફ્રેન્ચાઇઝીઓ સારા ખેલાડીઓ ખરીદીને પોતાની ટીમ…
- આમચી મુંબઈ
કોંગ્રેસ નેતા નાના પટોલેના નિવેદનથી વિવાદ, ભાજપે કહ્યું….
અકોલાઃ વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે નેતાઓના આરોપ-પ્રત્યારોપ વિવાદનું કારણ બની રહ્યું છે, જેમાં તાજેતરમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલે વિવાદમાં સપડાયા છે. તેમણે અકોલા જિલ્લામાં ઓબીસી સમુદાયની સાથે સત્તાધારી ગઠબંધનની વર્તણૂક અંગે ટિકા કરી હતી. પટોલેએ કહ્યું હતું…
- સ્પોર્ટસ
વિરાટ અને રોહિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ફોર્મ પરત મેળવી શકશે? જાણો શું કહે છે આંકડા
મુંબઈ: આગામી 22 તારીખથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 (Most runs in Border-Gavaskar Trophy) ની ઓસ્ટ્રેલીયાના પાર્થમાં શરૂઆત થશે. ટેસ્ટ રેકિંગમાં પ્રથમ ક્રમે રહેલી ઓસ્ટ્રેલીયાની ટીમ બીજા ક્રમે રહેલી ભારતની ટીમ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. આ સિરીઝ બંને ટીમો માટે…
- નેશનલ
કાર્તક પૂર્ણિમાના દિવસે શું કરવું જોઇએ – શું નહીં?
કાર્તિક મહિનો વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત છે.આ વર્ષે કાર્તિક પૂર્ણિમા 15 નવેમ્બરે ઉજવવામાં આવશે. કાર્તિક પૂર્ણિમાના દિવસને સ્નાન અને દાન ધર્મ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે…
- મનોરંજન
રિયલ લાઈફની અનુપમા પણ નીકળી ફાઈટરઃ દીકરીને મોકલી દીધી લીગલ નોટિસ
ટીઆરપી લિસ્ટમાં પ્રથમ સ્થાન પર રહેલ અનુપમા સિરિયલની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી હાલમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીની સાવકી પુત્રી ઈશા વર્માએ તાજેતરના દિવસોમાં તેની માતા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે અને હવે રૂપાલી ગાંગુલીએ તેની સામે…
- સ્પેશિયલ ફિચર્સ
શિયાળાની ઋતુ તમારી ત્વચારી રંગત ઊડાડી દે તે પહેલા આ ટીપ્સ અજમાવો
સખત ગરમી અને બફારાથી કંટાળેલા લોકો હવે ઠંડીની રાહ જોઈ રહ્યા છે. હજુ શિયાળાએ દસ્ત દીધી નથી, પરંતુ વહેલી સવારે અને મોડી સાંજે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. શિયાળો તાજગી લાવે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે, પરંતુ જો બરાબર…