- આપણું ગુજરાત
રાજપીપળાની બોગસ Nursing College પર કાર્યવાહીની ધારાસભ્ય ચૈતર વસાવાની ઉગ્ર માગ
ડેડીયાપાડા : ગુજરાતના આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને કામલ ફાઉન્ડેશનની બોગસ નર્સિંગ કોલેજ (Nursing College)પર કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. તેમજ જો સરકાર આ નર્સિંગ કોલેજ પર કાર્યવાહી કરવામાં નહિ આવે તો ધરણા પર બેસવાની ચીમકી પણ…
- આપણું ગુજરાત
Rajkot ના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના 1.20 લાખ કટ્ટાની આવક, ભાવ ઘટવાનો આશાવાદ
રાજકોટઃ રાજકોટના(Rajkot)ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી(Onion)અને મગફળની આવક વધી રહી છે. જેના કારણે યાર્ડની બહાર બંને બાજુ જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. જેમાં યાર્ડના સત્તાધીશો દ્વારા જ્યાં સુધી ડુંગળી અને મગફળીની જણસીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત કરવામાં…
- નેશનલ
56 વર્ષમાં ગુયાનાની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુયાનાની મુલાકાતે છે, અને તેમની આ મુલાકાત ખૂબ જ ખાસ છે કારણ કે 56 વર્ષમાં દક્ષિણ અમેરિકન રાષ્ટ્રની ભારતીય વડા પ્રધાનની આ પ્રથમ મુલાકાત હશે. સ્વાભાવિક રીતે જ ગુયાનાના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા…
- નેશનલ
ગુજરાત સરકાર સફાળી જાગી! સાત હોસ્પિટલોને PM JAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી
ગાંધીનગર: અમદાવાદના એસ. જી. હાઈવે આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાન મંત્રી જનઆરોગ્ય યોજ(PM JAY) હેઠળ કોભાંડ ચાલતું હોવાનું ખુલાસો થયા બાદ ખળભળાટ મચી ગયો છે. દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. બે નિર્દોષના દર્દીઓના મોત થયા બાદ સરકાર સફાળી…
- નેશનલ
Tirupati બાલાજીમાંથી બિન-હિંદુ કર્મચારીઓને દૂર કરાશે, બોર્ડની બેઠકમાં લેવાયેલા અનેક નિર્ણયો
તિરૂમાલા : તિરુમાલા તિરુપતિ(Tirupati Balaji Temple)બોર્ડે મોટો નિર્ણય લીધો છે જેમાં હવે તિરુમાલા તિરુપતિ બોર્ડમાંથી બિન-હિંદુ કર્મચારીઓને ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય એક નિર્ણયમાં બોર્ડ વિવિધ રાજ્યોના પ્રવાસન નિગમો દ્વારા ભક્તોના દર્શન માટેના ક્વોટાને નાબૂદ કરશે. તેમજ…
- સ્પોર્ટસ
ભારતીય ટીમ Champions Trophyનો ભાગ નહીં જ હોય! PCBના અધ્યક્ષે કરી સ્પષ્ટતા
લાહોર: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં કરવામાં (ICC champions trophy 2025 in Pakistan) આવ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં આ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે, પરંતુ ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં એ અંગે હજુ સ્પષ્ટતા થઇ શકી નથી. BCCIએ…
- સ્પેશિયલ ફિચર્સ
એકસ્ટ્રા અફેરઃ ગેહલોતના રાજીનામાથી આપને બહુ ફરક નહીં પડે
અરવિંદ કેજરીવાલ અત્યારે ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડવા માટે પ્રચારમાં લાગ્યા છે ત્યારે જ દિલ્હી સરકારના પરિવહનમંત્રી કૈલાશ ગેહલોતે રાજીનામું ધરી દીધું છે. ગેહલોતે દિલ્હીનાં મુખ્યપ્રધાન આતિશી માર્લેનાની સરકારના પ્રધાનપદેથી જ નહીં પણ આમ આદમી…
- તરોતાઝા
વીમા સુરક્ષાકવચ: હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લૅમ પ્રક્રિયામાં કેશલેસ અને રિઈમ્બર્સમેન્ટ કઈ રીતે કરી શકાય ?
આ લેખમાળામાં આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લૅમ પ્રક્રિયામાં કેશલેસ અને રિઈમ્બર્સમેન્ટ કઈ રીતે કરી શકાય એના વિશે જાણશું. આ વર્ષના પ્રારંભમાં ઈંછઉઅઈં (ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલોપમેન્ટ ઑથોરિટી-ઇન્ડિયા)ના નવા સર્ક્યુલર મુજબ, હવે નેટવર્ક હૉસ્પિટલ્સ સિવાય નોન-નેટવર્ક હૉસ્પિટલ્સ પર પણ કેશલેસ ક્લૅમ કરવાની સુવિધા…
- તરોતાઝા
મોજની ખોજ : બોલો, બધાને ડૂબાડીને પરિવર્તન લાવશો?
‘સ્વાગતમ ધનિક ભિક્ષુક મંડળ તરફથી આપ સૌ ભિખારી ભૈ બુનોનું ભાવભીનું હાર્દિક સ્વાગત’ઍલ્યુમિનિયમના ડબ્બા, જૂનાં ફાટેલાં મેલાં કપડાંનાં પોટલાં, પ્લાસ્ટિકના તૂટેલા ગ્લાસની સાથે બેઠેલા ટોળા સામે મંડળના પ્રમુખ ધનજીએ સભાનો શુભારંભ કર્યો: ‘મિત્રો હમણાં એક અદભુત ઘટના ઘટી. બન્યું એવું…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ: એન્ટિબાયોટિક્સની આડઅસર અનેક છે… કઈ રીતે બચશો?
૧૪મી નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે એક ફેંસલો સંભળાવ્યો કે ડૉક્ટરો દ્વારા અપાતી દરેક દવાની સંભવિત આડઅસરો વિશે દર્દીને જણાવવાનું ડૉક્ટરોને કહેવું એ વ્યવહારુ નથી… આજકાલ દર્દીઓનાં સગાઓ દ્વારા વારંવાર ફરિયાદો થાય છે કે ડૉક્ટર દ્વારા અપાતી ખોટી સારવાર કે અયોગ્ય…