- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુઓ પર હુમલો, 50 ઘાયલ
ઢાકા: બાંગ્લાદેશના ચટગાંવ સ્થિત ઈસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ થતા સ્થાનિક હિંદુ સમુદાયમાં રોષનો (Arrest of Chinmay Krishnan Prabhu) માહોલ છે. ધરપકડના વિરોધમાં હિંદુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જે દરમિયાન બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(BNP) કાર્યકરોએ…
- નેશનલ
વાયાકોમ ૧૮ની રિસ્ટ્રકચરિંગ સ્કીમને એનસીએલટીની લીલી ઝંડી
મુંબઇ: નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ વાયાકોમ ૧૮ની કોર્પોરેટ રિસ્ટ્રકચરિંગ યોજનાને કંપનીઝ એક્ટ, ૨૦૧૩ને અનુસરીને કમ્પોઝિટ સ્કીમ ઓફ એરેન્જમેન્ટ અંતર્ગત લીલી ઝંડી દાખવી છે. આ કોર્પોરેટ પુનર્ગઠનમાં વાયાકોમ ૧૮, ડિજીટલ ૧૮ મિડિયા પ્રાઇવેટ લિમિટેડ અને સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમટેડનો સમાવેશ…
- નેશનલ
યુપીના સંભલમાં હિંસા મુદ્દે ઓવૈસીથી લઈને અખિલેશ યાદવે આપી પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું?
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં આવેલી જામા મસ્જીદમાં સર્વેની કામગીરી બબાતે થયેલી હિંસા દેશભરના રાજકારણમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો (Sambhal Violence) બન્યો છે. ગઈ કાલે થયેલી હિંસામાં લઘુમતી સમુદાયના 4 યુવાનોના મોત બાદ માહોલ તંગદીલી ભરેલો છે. વિરોધ પક્ષોએ ઉત્તર…
- નેશનલ
વૈશ્વિક સોનામાં નફારૂપી વેચવાલી નીકળતા સ્થાનિકમાં રૂ. 1089 તૂટ્યા, ચાંદી રૂ. 1762 ગબડી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વિતેલા સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનામાં છેલ્લાં પાંચ સત્રમાં એકતરફી તેજીનો માહોલ રહ્યા બાદ આજે નફારૂપી વેચવાલીનું દબાણ ઉપરાંત અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આગામી યુએસ ટ્રેઝરી સેક્રેટરી તરીકે ફંડ મેનેજર સ્કોટ બેસન્ટની નિયુક્તિ કરી હોવાના નિર્દેશો સાથે આજે…
- નેશનલ
બનારસની આ ફેમસ મીઠાઈ માત્ર શિયાળામાં જ કેમ મળે છે?
બનારસઃ ઉત્તર પ્રદેશનું આ શહેર ભારતનું સાંસ્કૃતિક શહેર છે. દેશની સંસ્કૃતિની ઓળખ આપતું આ શહેર પર્યટકોમાં હંમેશાં પ્રિય રહ્યું છે. અહીંનો ઈતિહાસ, ધાર્મિક સ્થળો, વિશ્વ હિન્દુ યુનિવર્સિટી, કાશી વિશ્વનાથ મંદિર પર આખું વર્ષ પર્યટકોની ભીડ રહે છે. કાશી, બનારસ અને…
- મનોરંજન
અર્જુન કપૂર બાદ હવે મલાઈકા અરોરાએ પણ રિલેશનશિપ સ્ટેટસ જણાવ્યું
એક્ટર અર્જુન કપૂર બાદ હવે એક્ટ્રેસ મલાઈકા અરોરાએ પણ પોતાના રિલેશનશિપ સ્ટેટસ ફેન્સને જણાવ્યું છે, જે જાણ્યા પછી ફેન્સને વિશ્વાસ નહીં થાય.બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેના સિઝલિંગ ફોટોઝ શેર કરતી હોય…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : ગંગાસતી કહે છે કે ગમે ત્યારે મૃત્યુ આવશે માટે ઉપલબ્ધ સમયમાં તમે મોતી પરોવી લ્યો
(ગતાંકથી ચાલુ)શબ્દ – ૨૪ – વીજળીને ચમકારે:ભજન – ૨૪વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ, નહીંતર અચાનક અંધારા થશે… આના ત્રણ અર્થ છે: પહેલો અર્થ -વીજળીને ચમકારે મોતી પરોવવું એટલે કે અપરંપાર જાગૃતિ રાખવી. વીજળીનો ચમકારો ક્ષણિકમાં આવે એટલી વારમાં મોતી પરોવી…
- ધર્મતેજ
માનસ મંથન : સિંદૂરવાળા પથ્થરને આપણે ઠુકરાવતા નથી તો જીવંત માણસને કેમ ધિક્કારીએ છીએ?
હું કાલે કહેતો હતો કે પરમાત્મા મોકો આપે છે કે હું દરેક મોડ પર ઊભો છું, ચૂકશો નહીં. હું ક્યારેક કોઈ ગરીબનાં આંસુ લઈને ઊભો છું; ક્યારેક ભૂખ્યું પેટ લઈને ઊભો છું; ક્યારેક નાચતો-નાચતો ઊભો છું; ક્યાંક દર્દીના રૂપમાં ઊભો…
- મનોરંજન
Box Office: શાહરૂખ-સલમાનની જોડી ‘પુષ્પા’ પર ભારે પડી, બંને ફિલ્મોએ આટલી કમાણી કરી
મુંબઈ: છેલ્લા સમયથી જૂની ફિલ્મોને સિનેમાગૃહોમાં રી-રિલીઝ કરવાનો ટ્રેન્ડ શરુ થયો છે, તાજેતરમાં જ ગદર, લૈલા-મજનુ, રોકસ્ટાર, જબ વી મેટ, કલ હો ના હો અને તુમ્બાડ જેવી ફિલ્મો સિનેમાગૃહોમાં રી-રીલિઝ થઈ હતી, જેને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. આ ઉપરાંત…
- નેશનલ
Sambhal Violence : રાહુલ ગાંધીએ હિંસા માટે ભાજપ સરકારને જવાબદાર ગણાવી, શાંતિ માટે અપીલ કરી
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદમાં રવિવારે સર્વે દરમિયાન થયેલી હિંસા(Sambhal Violence)પર હવે રાજકારણ ગરમાયું છે. આ હિંસામાં ચાર લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં સર્વેનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઘર્ષણ થયું…