- આપણું ગુજરાત
Gujarat માં ઠંડીમાં વધારો, અમદાવાદ સહિત આઠ શહેરોમાં લધુતમ તાપમાન ઘટ્યું
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)શિયાળાની શરૂઆત થઈ છે. તેમજ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત આઠ શહેરોમાં લધુત્તમ તાપમાન 16 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. જેમાં ગાંધીનગરમાં 11.4 ડિગ્રીના લઘુતમ તાપમાન સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં…
- સ્પોર્ટસ
નીતિશ રાણાને રાજસ્થાને 4.20 કરોડમાં ખરીદ્યા પછી પત્ની સાચીએ કેકેઆરને મીડિયામાં ટોણો માર્યો!
કોલકાતા: ઑલરાઉન્ડર નીતિશ રાણાને બે દિવસ પહેલાંના આઈપીએલ-ઑક્શનમાં ચેન્નઈ અને બેંગ્લૂરુ સામેની રસાકસી વચ્ચે રાજસ્થાન રોયલ્સે 4.50 કરોડ રૂપિયામાં ખરીદી લીધો ત્યાર બાદ નીતિશની પત્ની સાચી મારવાહે નીતિશના પાછલા ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર)ને સોશિયલ મીડિયામાં ટોણો માર્યો હતો. નીતિશ…
- નેશનલ
આગ્રા લખનૌ એક્સપ્રેસ- વે પર Accident,લગ્નમાંથી પરત ફરી રહેલા પાંચ ડૉક્ટરના મોત
કન્નૌજ : આગરા લખનૌ એક્સપ્રેસ- વે પર એક મોટો અકસ્માત(Accident)થયો છે. આ દુર્ઘટનામાં 5 ડૉક્ટરોના મોત થયા છે અને એક ડૉક્ટર ઘાયલ છે. આ તમામ કારમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધીઃ પહાડી શાકભાજી ને કંદ કેટલા ઉપકારક?
શિયાળો એટલે મદમસ્ત થવાની મોસમ છે. ચારે બાજુ વાતાવરણની સુંદરતા અને સુખદ વાતાવરણ છે. ખાવા-પીવાની મોજ છે. બજારો અવનવા શાકથી હરિયાળુ છે. શારીરિક સુંદૃઢતા, સૌંદર્ય અને ઊર્જાથી ભરી દે તેવા શાકભાજી અને પહાડી શાકભાજી ભરપૂર પ્રમાણમાં થાય છે. પહાડોની આબોહવા…
- તરોતાઝા
વિશેષ: આકર્ષક લેઝર શો કેવા છે જોખમી…
લેઝર શો દેખાવમાં ભલે આકર્ષક લાગે પરંતુ, આંખો માટે તેની લાઇટ જોખમી છે. લેઝર લાઇટમાંથી નીકળતાં કિરણો સામાન્ય પ્રકાશની જેમ ફેલાતા નથી. તે એક જ દિશામાં ફેલાય છે. એમાં એક સમાન ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો હોય છે. એને કારણે એ કિરણોથી આંખોની…
- નેશનલ
‘સરકાર ઈમાનદારીથી પણ ચાલી શકે છે’ પાર્ટીના સ્થાપના દિવસે કેજરીવાલે કાર્યકરોને સંબોધ્યા
નવી દિલ્હી: આજે 26 નવેમ્બર આમ આદમી પાર્ટી(AAP)નો સ્થાપના દિવસ છે, આ પ્રસંગે પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કાર્યકરોને સંબોધિત કર્યા હતાં. આ દરમિયાન તેમણે AAP સરકારે કરેલા કામો ગણાવ્યા હતાં. તેમણે ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. કેજરીવાલે…
- આમચી મુંબઈ
આટલા વિજેતાના મતોનો આંકડો એકસરખો ? હવે રોહિત પવારે કર્યા EVM પર આક્ષેપો
મુંબઈઃ મહાયુતીની જીત સૌને ઊડીને આંખે વળગે તેવી છે. ચૂંટણીમાં એક પક્ષ જીતે હારે તે સામાન્ય છે, પરંતુ જે રીતે કૉંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (યુબીટી)ના સૂપડાં સાફ થયા તે જોતા જનતાનો કોલ એકતરફી હોવાનું બહાર આવ્યું છે જે…
- આપણું ગુજરાત
મોરબીના માણેકવાડા અને માળીયા ગામેથી બંદૂક અને તમંચા સાથે 2 જણ ઝડપાયા
મોરબીઃ મોરબીના માણેકવાડા ગામની સીમમાંથી ગેરકાયદે હથિયાર જામગરી બંદૂક સાથે એક શખસને મોરબી એસ. ઓ. જી. ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એસ. ઓ. જી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માણેકવાડા ગામની ઢોરાં વાળા રસ્તાની સીમમાં આવેલ તળાવ…
- તરોતાઝા
નિવૃત્તિકાળનું રૂટિન કેવું હોવું જોઈએ?
એ દિવસે નવીનભાઈ ત્રિવેદી સજોડે ઘરે મોડેથી પાછા ફર્યા. એમની નિવૃત્તિનો એ દિવસ હતો. ઑફિસમાં સેન્ડ ઑફ પાર્ટી હતી. દરેક સહયોગીએ એમનાં કામનાં અને ગુણનાં વખાણ કર્યા. કંપનીના ચૅરમેને એમને ટેબ્લેટ પીસી ભેટમાં આપ્યું.બીજા દિવસે એ મોડેથી ઊઠ્યા. પહેલાં તો…