- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ઈન્ટરવલ
વીમા ક્ષેત્રે ધરખમ પરિવર્તનના પડઘમ
વીમા ઉદ્યોગમાં કાર્યદક્ષતા અને સ્પર્ધા તેમ જ ગ્રાહકો માટે સુગમતા વધવાની અપેક્ષા ભારતીય વીમા ઉદ્યોગ ક્ષેત્રે ટૂંક સમયમાં ધરખમ પરિવર્તનનો વાયરો ફૂંકાવાની તૈયારી છે. ઉદ્યોગ નિરીક્ષકો એવી અપેક્ષા રાખે છે અને સરકારનો એવો દાવો છે કે આગામી દિવસોમાં વીમા ક્ષેત્રે…
- આપણું ગુજરાત
Surat નજીક મુસાફર ભરેલી બસનો અકસ્માત, 15 લોકો ઇજાગ્રસ્ત
સુરત: ગુજરાતના સુરતમાં(Surat)કોસંબા નજીક 40 મુસાફર ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં મુસાફરો ભરેલી બસ રોડની બાજુમાં ખાડામાં ઉતરી ગઈ હતી. આ ઘટનાના પગલે લોકો એકત્ર થયા હતા. તેમજ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગના જવાનોએ તમામ મુસાફરોનું રેસ્ક્યુ કર્યું…
- આપણું ગુજરાત
ત્રણ વર્ષ માટે કાલુપુર સ્ટેશન પર જતી-આવતી 47 ટ્રેન થશે ડાયવર્ટ
અમદાવાદઃ દેશના વિવિધ રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ રહી છે. ઘણા એવા રેલવે સ્ટેશન છે જ્યાંથી નિયમિતપણે મોટી સંખ્યામાં ટ્રેન અવર-જવર કરે છે. આ બધામાં અમદાવાદનું કાલુપુર જંકશન પણ સામેલ છે. રેલવેએ આ કાલુપુર જંકશનના જ કાયાપલટનો પ્લાન તૈયાર કર્યો છે…
- સ્પોર્ટસ
અધધધ…આ બે ક્રિકેટર આઈપીએલ-ઑક્શનના ઇતિહાસમાં રેકોર્ડ-બ્રેક કુલ 50 કરોડ રૂપિયા કમાયા છે
નવી દિલ્હી: રિષભ પંત (લખનઊ, 27 કરોડ રૂપિયા) આઇપીએલની હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો અને શ્રેયસ ઐયર (પંજાબ, 26.75 કરોડ રૂપિયા) બીજા નંબરનો સૌથી મોંઘો પ્લેયર બન્યો એ ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે, પરંતુ વિશ્વની આ સૌથી લોકપ્રિય…
- મનોરંજન
સિંઘમ અગેન અને ભુલ ભુલૈયા ૩ને પાછળ મૂકી આ ફિલ્મે કરી 200 કરોડની કમાણી કરી
આ દિવાળીએ એક જ દિવસે રિલીઝ થયેલી બે મોટી ફિલ્મો ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભુલૈયા ૩’એ ફિલ્મ જગતમાં દબદબો જમાવ્યો હતો. આ બંને ફિલ્મો વચ્ચે સ્પર્ધા હતી. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ૨૫૦ કરોડથી વધુની કમાણી કરી હતી. પરંતુ આ…
- આમચી મુંબઈ
મુંબઈમાં રાજકીય ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડકઃ આઠ વર્ષ બાદ પારો આટલો ગગડ્યો
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કોણ થશે તેની સતત રાજકીય ગરમાગરમી મહારાષ્ટ્રના લોકો અનુભવી રહ્યા છે ત્યારે વાતાવરણમાં ગરમીથી રાહત મળી છે અને ઠંડીનો ચમકારો મુંબઈગરા સહિત રાજ્યભરમાં અનુભવાઈ રહ્યો છે. મુંબઈમાં તાપમાનમાં ઘટાડો થતાં સર્વત્ર ઠંડીનો…
- નેશનલ
રામમંદીર પ્રાણ-પ્રતિષ્ઠાની વર્ષગાંઠ 22મી જાન્યુઆરીને બદલે આ દિવસે મનાવાશે, જાણો કારણ
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદીર બંધાયું અને તેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેને એક વર્ષ થવા આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં જ 22મી જાન્યુઆરી, 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગર્ભગૃહમાં હાજરી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. દેશના કરોડો લોકોની ઈચ્છા…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેનો નવો દાવઃ દીકરા માટે માગ્યું આ પદ, મામલો વધારે ગૂંચવાયો
મુંબઈઃ મુખ્ય પ્રધાનપદેથી એકનાથ શિંદએ ગઈકાલે રાજીનામું આપી દીધા બાદ મુખ્ય પ્રધાનનું નામ જાહેર થઈ જશે, તેવી અટકળો હતી અને મુખ્ય પ્રધાન ભાજપના જ નેતાને બનાવાશે તેમ પણ માનવામાં આવતું હતું, પરંતુ 132 બેઠક જીત્યા બાદ પણ ભાજપ માટે આ…