- નેશનલ
રામમંદીર પ્રાણ-પ્રતિષ્ઠાની વર્ષગાંઠ 22મી જાન્યુઆરીને બદલે આ દિવસે મનાવાશે, જાણો કારણ
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદીર બંધાયું અને તેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેને એક વર્ષ થવા આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં જ 22મી જાન્યુઆરી, 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગર્ભગૃહમાં હાજરી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. દેશના કરોડો લોકોની ઈચ્છા…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેનો નવો દાવઃ દીકરા માટે માગ્યું આ પદ, મામલો વધારે ગૂંચવાયો
મુંબઈઃ મુખ્ય પ્રધાનપદેથી એકનાથ શિંદએ ગઈકાલે રાજીનામું આપી દીધા બાદ મુખ્ય પ્રધાનનું નામ જાહેર થઈ જશે, તેવી અટકળો હતી અને મુખ્ય પ્રધાન ભાજપના જ નેતાને બનાવાશે તેમ પણ માનવામાં આવતું હતું, પરંતુ 132 બેઠક જીત્યા બાદ પણ ભાજપ માટે આ…
- આપણું ગુજરાત
Gujarat માં ઠંડીમાં વધારો, અમદાવાદ સહિત આઠ શહેરોમાં લધુતમ તાપમાન ઘટ્યું
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)શિયાળાની શરૂઆત થઈ છે. તેમજ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત આઠ શહેરોમાં લધુત્તમ તાપમાન 16 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. જેમાં ગાંધીનગરમાં 11.4 ડિગ્રીના લઘુતમ તાપમાન સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં…
- સ્પોર્ટસ
નીતિશ રાણાને રાજસ્થાને 4.20 કરોડમાં ખરીદ્યા પછી પત્ની સાચીએ કેકેઆરને મીડિયામાં ટોણો માર્યો!
કોલકાતા: ઑલરાઉન્ડર નીતિશ રાણાને બે દિવસ પહેલાંના આઈપીએલ-ઑક્શનમાં ચેન્નઈ અને બેંગ્લૂરુ સામેની રસાકસી વચ્ચે રાજસ્થાન રોયલ્સે 4.50 કરોડ રૂપિયામાં ખરીદી લીધો ત્યાર બાદ નીતિશની પત્ની સાચી મારવાહે નીતિશના પાછલા ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર)ને સોશિયલ મીડિયામાં ટોણો માર્યો હતો. નીતિશ…
- નેશનલ
આગ્રા લખનૌ એક્સપ્રેસ- વે પર Accident,લગ્નમાંથી પરત ફરી રહેલા પાંચ ડૉક્ટરના મોત
કન્નૌજ : આગરા લખનૌ એક્સપ્રેસ- વે પર એક મોટો અકસ્માત(Accident)થયો છે. આ દુર્ઘટનામાં 5 ડૉક્ટરોના મોત થયા છે અને એક ડૉક્ટર ઘાયલ છે. આ તમામ કારમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધીઃ પહાડી શાકભાજી ને કંદ કેટલા ઉપકારક?
શિયાળો એટલે મદમસ્ત થવાની મોસમ છે. ચારે બાજુ વાતાવરણની સુંદરતા અને સુખદ વાતાવરણ છે. ખાવા-પીવાની મોજ છે. બજારો અવનવા શાકથી હરિયાળુ છે. શારીરિક સુંદૃઢતા, સૌંદર્ય અને ઊર્જાથી ભરી દે તેવા શાકભાજી અને પહાડી શાકભાજી ભરપૂર પ્રમાણમાં થાય છે. પહાડોની આબોહવા…
- તરોતાઝા
વિશેષ: આકર્ષક લેઝર શો કેવા છે જોખમી…
લેઝર શો દેખાવમાં ભલે આકર્ષક લાગે પરંતુ, આંખો માટે તેની લાઇટ જોખમી છે. લેઝર લાઇટમાંથી નીકળતાં કિરણો સામાન્ય પ્રકાશની જેમ ફેલાતા નથી. તે એક જ દિશામાં ફેલાય છે. એમાં એક સમાન ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો હોય છે. એને કારણે એ કિરણોથી આંખોની…
- નેશનલ
‘સરકાર ઈમાનદારીથી પણ ચાલી શકે છે’ પાર્ટીના સ્થાપના દિવસે કેજરીવાલે કાર્યકરોને સંબોધ્યા
નવી દિલ્હી: આજે 26 નવેમ્બર આમ આદમી પાર્ટી(AAP)નો સ્થાપના દિવસ છે, આ પ્રસંગે પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કાર્યકરોને સંબોધિત કર્યા હતાં. આ દરમિયાન તેમણે AAP સરકારે કરેલા કામો ગણાવ્યા હતાં. તેમણે ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. કેજરીવાલે…