- નેશનલ
પહલગામ હુમલાનું ભોગ બન્યું હવે ‘પ્રવાસન’ સેક્ટર, જાણો સૌથી મોટો ફટકો કોને પડ્યો?
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ તેની સીધી અસર પ્રવાસન પર થઈ છે. પહલગામની બેસરન ઘાટીમાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાં સન્નાટો છવાઈ ગયો છે. આ હુમલાને કારણે હવે પ્રવાસીઓ અહીં આવવાથી ખચકાઈ રહ્યા છે, જેના પરિણામે સ્થાનિક ઘોડાવાળા,…
- નેશનલ
મેઘાલયમાં ઈન્દોરના દંપતી દુર્ઘટના કેસમાં નવો વળાંક, ત્રણ અજાણ્યા શખ્સોની એન્ટ્રીથી સસ્પેન્સ વધ્યું
ઇન્દોર: મેઘાલયના શિલોંગમાં હનીમૂન માટે ગયેલા ઇન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીનું મોત અને ગુમ થયેલી પત્નીની ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો નથી. જેમાં 23 મેના રોજથી ગુમ થયેલી રાજા રઘુવંશીની પત્ની સોનમની કોઇ ભાળ મળી નથી. આ દરમિયાન રાજા રધુવંશીના ભાઈએ…
- આપણું ગુજરાત
આગામી સાત દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું પહોંચે તે પૂર્વે જ રાજ્યનાં અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં હજુ આગામી 13 જૂન સુધી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને…
- અમરેલી
અમરેલીમાં સતત બીજા દિવસે મેઘ મહેર, બાબરામાં એક ઈંચ વરસાદ
અમરેલીઃ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘ મહેર થઈ હતી. બાબરામાં એક ઈંચ વરસાદ થતાં જગતનો તાત ખુશ થઈ ગયો હતો. બાબરા તાલુકામાં કેટલીક જગ્યાએ ધરતી પુત્રોએ સારા વરસાદથી વાવણી પણ કરી દીધી હતી. અમરેલીના ધારી, ખાંભા, વડીયા, સાવરકુંડલા, લાઠી, રાજુલા,…
- આપણું ગુજરાત
રાજકોટમાં બંગાળી બાળકોને ગોંધી રાખી મજૂરી મુદ્દે રાજકારણ શરૂ; તૃણમૂલ કોંગ્રેસે ગુજરાત સરકાર પર કર્યા આકરા પ્રહારો
રાજકોટ: રાજકોટમાં મોરબી રોડ બેડી ચોકડી નજીક આવેલી ગોપાલ રેસીડેન્સીના એક મકાનમાંથી મૂળ બંગાળના 19 બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાનો અને તેમની પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ માહિતી મળતાની સાથે જ શહેર એસઓજી (SOG)…
- આમચી મુંબઈ
રાજ ઠાકરેનો ક્રશ હતી સોનાલી બેન્દ્રે? જાણો અભિનેત્રીએ પોતે શું કહ્યું?
સોનાલી બેન્દ્રે 90ના દાયકાની જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. સરફરોશ, હમ સાથ સાથ હૈ, ભાઈ, જીસ દેશમે ગંગા રહેતા હૈ જેવી ઘણી ફિલ્મો તેમે કરી છે. જોકે ત્યાર બાદ ગોલ્ડી બહેલ સાથે પરણી તે ઠરીઠામ થઈ અને બે સંતાનની માતા…
- સુરત
સુરતના માંગરોળમાં ગેસ ગળતરની ઘટના; કંપનીમાં ટાંકી સાફ કરતા બે મજૂરોના મોત
સુરત: ગુજરાતમાં ગેસ ગળતરની ઘટનાઓનો સિલસિલો યથાવત છે, ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા પાસે આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં આજે વધુ એક કરુણ દુર્ઘટના બની છે. કંપનીમાં રિએક્ટરના મેઈન્ટેનન્સ દરમિયાન ટાંકી સાફ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ગેસ…
- નેશનલ
UGC ની મોટી જાહેરાત: હવે એકસાથે કરેલી 2 ડિગ્રી ગણાશે માન્ય, લાખો વિદ્યાર્થીઓને ફાયદો!
નવી દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત આપતો ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે એક જ શૈક્ષણિક સત્રમાં પ્રાપ્ત કરાયેલી બે ડિગ્રીઓ સંપૂર્ણપણે માન્ય ગણાશે, ભલે તે રેગ્યુલર મોડમાં હોય કે ડિસ્ટન્સ મોડમાં. સૌથી મહત્ત્વની વાત એ…
- IPL 2025
બેંગલુરુ નાસભાગ કેસની તપાસ સીઈઆઈડીને સોંપવામાં આવી, ભાજપ નેતાએ લગાવ્યો આવો આરોપ
બેંગલુરુઃ કર્ણાટક સરકારે શનિવારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આરસીબીની વિજય પરેડ દરમિયાન થયેલી નાસભાગની ઘટનાનો સીઆઈડી તપાસનો આદેશ આપ્યો હતો. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયા હતા. તપાસના ભાગરૂપે, સીઆઈડી અધિકારીઓએ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની ઓફિસની મુલાકાત લીધી હતી.…
- ગાંધીનગર
અમદાવાદ, ગાંધીનગરમાં મેટ્રોના કોપર કેબલ ચોરનારી ગેંગ ઝડપાઈ, આવી હતી મોડસ ઓપરેન્ડી
ગાંધીનગરઃ થોડા દિવસો પહેલા અમદાવાદ મેટ્રોનો 500 મીટર જેટલો કેબલ ચોરાયો હતો. જેને લઈ બપોર સુધી મેટ્રો સેવા પ્રભાવિત રહી હતી. આ ઘટનાના થોડા દિવસ બાદ ગાંધીનગરમાંથી પણ મેટ્રોનો કેબલ ચોરાયો હતો. ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.…