- આપણું ગુજરાત
PMJAYમાં ખોટા ઓપરેશન કરતા હો તો ચેતી જજો, સરકારે કર્યો આ બદલાવ
અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે લોકોના ખોટા ઓપરેશન બાદ સફળી જાગેલી સરકારે હવે પીએમજેએવાયના નિયમોમાં ફેરફાર કર્યો છે. સરકારે આ યોજના સાથે સંકળાયેલી માર્ગદર્શિકા તૈયાર કરી છે. જેનો ટૂંક સમયમાં અમલ કરવામાં આવશે. જે મુજબ એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફીની સર્જરીનો વીડિયો અપલોડ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ઠંડી ભુક્કા બોલાવશે, સરકારે જાહેર કરી ગાઈડલાઈન
અમદાવાદઃ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં વધુ ઠંડીનો અનુભવ થશે. પવનોની દિશા બદલાતા રાજયમાં ઠંડી વધશે. શનિવારે રાજકોટ 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું, હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહી શકે છે.…
- નેશનલ
આજથી બદલાયા આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નવી દિલ્હીઃ વર્ષ 2024નો અંતિમ મહિનો ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. આજે 1 ડિસેમ્બરથી અનેક બદલાવ થયા છે. આ બદલાવની તમારા જીવનની સાથે ખિસ્સા પર પણ પડશે. LPG ગેસના ભાવમાં વધારોનવો મહિનો શરૂ થતાં જ અનેક પ્રકારના બદલાવ જોવા મળે…
- નેશનલ
જીડીપીના નિયમોમા સરકાર દાયકા પછી આ સુધારો કરશે
નવી દિલ્હી: દેશનાં અર્થતંત્રના ચિત્રમાં વધુ સ્પષ્ટતા આવે તે માટે સરકાર આગામી ફેબ્રુઆરી, ૨૦૨૬થી ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ની આકારણી માટેનું પાયાનું વર્ષ જે હાલમાં વર્ષ ૨૦૧૧-૧૨ છે તે બદલીને વર્ષ ૨૦૨૨-૨૩ કરવાની વિચારણા ધરાવે છે. આમ છેલ્લા એક દાયકા પછી…
- નેશનલ
સરકાર ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ૨૫ લાખ ટન ઘઉંનું વેચાણ કરશે
નવી દિલ્હી: સ્થાનિકમાં ખાદ્ય ચીજોના વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે સરકાર આગામી માર્ચ, ૨૦૨૫ સુધીમાં મોટા સ્થાનિક વપરાશકારો (બલ્ક કન્ઝ્યુમર)ને ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા ૨૫ લાખ ટન ઘઉંનું વેચાણ કરશે, એમ સરકારે ગત ગુરુવારે સરકારે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના ગોંદિયામાં ભીષણ અકસ્માતઃ શિવશાહી બસ ઊંધી વળતા 9 પ્રવાસીનાં મોત
નાગપુરઃ ગઈકાલે ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 12 જણના મોતના અહેવાલ વચ્ચે આજે મહારાષ્ટ્રમાં શિવશાહી બસ ઊંધી વળતા નવ લોકોના મોત થયાના અહેવાલ છે. બાઈકસવારને બચાવવાના પ્રયાસમાં એક બસ ઊંધી વળતા નવ લોકોનાં મોત થયા છે. નાગપુરથી ગોંદિયા જઈ રહેલી બસને…
- આમચી મુંબઈ
મેદાન પર જ હાર્ટ અટેક આવતા મહારાષ્ટ્રના ક્રિકેટરનું મોત, ઘટના કેમેરામાં કેદ
સંભાજી નગર: ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓના જીવ જવાની ઘણી ઘટનાઓ બની છે, ઓસ્ટ્રેલીયાના બેટ્સમેન ફિલિપ હ્યુજીસને માથામાં બોલ વાગવાથી તેનું મોત નીપજ્યું હતું, આ ઘટનાનાને હાલમાં જ 10 વર્ષ પુરા થયા છે. આ ઉપરાંત સ્થાનિક ક્રિકેટમાં રમતા ખેલાડીઓનું મેદાન પર હાર્ટ…
- નેશનલ
ડૉલર નબળો પડતા વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 451 અને ચાંદીમાં રૂ. 1346ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકા ખાતે ગઈકાલે બજાર થેન્ક્સ ગિવિંગ ડે નિમિત્તે સત્તાવાર ધોરણે બંધ રહી હતી, જ્યારે આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે આ અહેવાલ લખાઈ…