- નેશનલ
Yogi Adityanath સરકારના મંત્રીમંડળની વિસ્તરણની અટકળો તેજ, અનેક મંત્રીઓના પત્તા કપાવાની શકયતા
લખનૌ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ ગઠબંધને 9માંથી 7 બેઠકો જીત્યા બાદ યોગી આદિત્યનાથ( Yogi Adityanath)સરકારના મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ થઇ છે. જેમાં સાથી પક્ષો પણ કેબિનેટમાં ક્વોટા વધારવા માટે દાવો કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી…
- નેશનલ
મધ્યપ્રદેશના ખંડવામાં મશાલ યાત્રા દરમિયાન આગ ફાટી નીકળી, 50 દાઝ્યાં, 12ની હાલત ગંભીર
ખાંડવા: મધ્યપ્રદેશના ખંડવા શહેરમાં યોજવામાં આવેલી મશાલ યાત્રા (Khandwa Mashal Yatra accident) દરમિયાન એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. મશાલ યાત્રા દરમિયાન અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી, આગને કારણે 50 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 12ની હાલત ગંભીર છે. આગને…
- આમચી મુંબઈ
EDએ પોર્ન રેકેટ કેસમાં રાજ કુન્દ્રાની મિલકતો પર પાડ્યા દરોડા
મુંબઇઃ ફેમસ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર મુશ્કેલીમાં છે. શિલ્પા શેટ્ટીને મોટો ઝટકો લાગ્યો છે. EDએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની આ કાર્યવાહીથી જુહુમાં શિલ્પા-રાજના…
- ઇન્ટરનેશનલ
Breaking News: Bangladesh માં ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના બે અનુયાયીઓની પણ ધરપકડ
ઢાકા: બાંગ્લાદેશમાં(Bangladesh)હિંદુ પર સતત વધી રહેલા હુમલા વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ હવે સરકારે તેમના બે અનુયાયીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ ચિન્મય કૃષ્ણ દાસને જેલમાં ભોજન આપવા…
- નેશનલ
જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, 7 આતંકવાદીઓની સંપત્તિ જપ્ત
શ્રીનગર: જમ્મુ કાશ્મીર પોલીસે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી (Jammu and Kashmir Police) કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લા (Kistwar District)માં સાત આતંકવાદીઓની મિલકતો જપ્ત કરી છે. પોલીસે આ આતંકીઓને ભાગેડુ જાહેર કર્યા છે, આ…
- નેશનલ
શું Vande Bharat સ્લીપર કોચના ઉત્પાદનમાં થઈ રહ્યો છે વિલબં ? રેલવે મંત્રીએ આપ્યો આ જવાબ
નવી દિલ્હી : ભારતમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ મુસાફરોને અનેક નવી સુવિધા પણ વધી રહી છે. તેવા સમયે વંદે ભારત(Vande Bharat)સ્લીપર ટ્રેનની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાને મુદ્દે ચાલી રહેલી અટકળોની રેલવે મંત્રીએ ફગાવી દીધી છે. જેમાં એવી ચર્ચાઓ…
- આમચી મુંબઈ
એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદઃ નવાબ મલિક સામેના કેસની માહિતી હાઇ કોર્ટે મગાવી
મુંબઈ: આઇઆરએસ અધિકારી સમીર વાનખેડ દ્વારા એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા નવાબ મલિક સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કરાયેલી ફરિયાદના આધારે નોંધાયેલા કેસની તપાસની માહિતી હાઇ કોર્ટે આજે પોલીસ પાસે માગી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસિસ (ડીજીટીએસ)માં એડિશનલ કમિશનર અને…
- આમચી મુંબઈ
અજિત પવારે 10 વર્ષ પછી શરદ પવારના નિર્ણયનું પુનરાવર્તન કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ :મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણે ખાતેના તેમના નિવાસસ્થાને પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે તેમણે નિર્ણય લેવાની તમામ સત્તા નરેન્દ્ર મોદીને આપી દીધી છે. એ જ રીતે, તેમણે મુખ્ય પ્રધાન પદ માટેનો તેમનો દાવો છોડી દીધો હતો…