- ધર્મતેજ
ચિંતન: તારા વિના કોને કહું ? એને જ કહેવાય જે આપણા દુ:ખે દુ:ખી થાય
એને જ કહેવાય જે આપણું સાંભળે, સાંભળ્યા પછી તેને સમજવાનો પ્રયત્ન કરે અને પછી આપણી અપેક્ષા મુજબ અથવા આપણી માટે જે ઇચ્છનીય હોય તે મુજબ આપણને સહાયભૂત થાય. એને જ કહેવાય જે આપણને સાચવી લેવા માટે સદાય તત્પર હોય –…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ : બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા
બ્રહ્માનંદકૃત બારમાસીઓ મધ્યકાલીન ગુજરાતી બારમાસી કવિતામાં ખૂબ જ મહત્ત્વની રચનાઓ છે. પ્રકૃતિ, પરમતત્ત્વ અને અધ્યાત્માનુભૂતિ એમ ત્રિવિધ વિગતો એમાં સ્થાન પામે છે. એક ‘બાર મહિના અષાઢથી આરંભાય છે કારણ કે હાલારમાં હાલારી સંવતના નૂતન વર્ષનો આરંભ અષાઢથી થતો હોઈને એનો…
- ધર્મતેજ
શિવ રહસ્ય: હું રહ્યો બાળ બ્રહ્મચારી તમને સ્વીકારી નહીં શકું, તમે તુરંત તમારા ઘરે જાઆ
(ગતાંકથી ચાલુ)ક્રોધિત ત્વષ્ટા ઋષિ ત્યાંથી વિદાય લે છે. ગભરાયેલા દેવરાજ ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિ પાસે પહોંચે છે. દેવગુરુ બૃહસ્પતિ તેમને કહે છે, ‘દેવરાજ તમારી આકાંક્ષા અસીમિત છે, એનો કોઈ અંત જ નથી અને તમારી આકાંક્ષા ઋષિ ત્વષ્ટા ક્યારેય પૂરી નહીં કરી…
- આપણું ગુજરાત
સાવધાન રહેજો! લગ્ન સમારોહ પર ગઠીયાઓની નજર, આ રીતે કરે છે લાખોની ચોરી
અમદવાદ: લગ્નની સિઝન શરુ થઇ ગઈ છે, જેમને ત્યાં લગ્ન પ્રસંગ છે એ પરિવારો હાલ તૈયારીઓમાં વ્યસ્ત છે. એવામાં ગઠીયાઓ પણ તૈયારીઓ કરી રહ્યા છે, લગ્ન સમારોહ દરમિયાન ખાતર પાડવાની. તાજેતરમાં ગુજરાતમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં ગઠિયાઓએ લગન…
- સ્પેશિયલ ફિચર્સ
એકસ્ટ્રા અફેર: સંભલ પછી અજમેર, વર્શિપ એક્ટ કેમ નાબૂદ ના કરાયો?
દેશમાં હમણાં હિંદુ ધર્મસ્થાનોને તોડીને મસ્જિદ સહિતનાં મુસ્લિમોનાં ધર્મસ્થાનો બનાવાયાં તેના વિવાદ ચગેલા છે. ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદને ભગવાન વિષ્ણુ એટલે કે હરહરના મંદિરને તોડીને બનાવાઈ હતી એવી દલીલ સાથેની હિંદુ પક્ષની અરજી પર નીચલી કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં દિવ્યાંગો માટે મોટી જાહેરાત, સંતસુરદાસ યોજનામાંથી આ જોગવાઈ કરવામાં આવી દુર
ગાંધીનગરઃ ગુજરાતમાં દિવ્યાંગો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં ૬.૨૦ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૬૫૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. દિવ્યાંગોને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળવાથી તેઓ વધુ સશકત બન્યા છે.…
- સ્પોર્ટસ
6 બૉલમાં 4 વિકેટ, આ ફાસ્ટ બોલરે બુમરાહની ખોટ ન વર્તાવા દીધી
ઍડિલેઇડ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવાર, છઠ્ઠી ડિસેમ્બરથી ઍડિલેઇડમાં રમાનારી બીજી ટેસ્ટ મૅચ (ડે/નાઈટ) પિન્ક બૉલથી રમાવાની છે, પરંતુ નવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ રવિવારે કૅનબેરાની ડે/નાઈટ પ્રેક્ટિસ વન-ડે મૅચમાં પિન્ક બૉલથી જે આતંક ફેલાવ્યો એને ભારત સામે રમનારી ઑસ્ટ્રેલિયાની…
- આપણું ગુજરાત
કચ્છમાં આવી ગયા છે યુરોપ, મોંગોલિયા સહિતના મહેમાનોઃ જોવા જાશો કે નહીં?
ભુજઃ અનેક ભૌગોલિક વિવિધતા ધરાવતા સરહદી કચ્છમાં શિયાળાની ઋતુનું મોડેથી આગમન થયું છે એ દરમ્યાન દેશ-વિદેશથી આવતાં રૂપકડાં યાયાવર પક્ષીઓની વસાહતો રણપ્રદેશના દુર્ગમ સ્થળોથી લઇ છેક ભુજ શહેરની વૈશ્વિક ઓળખ તરીકે ઓળખાતા હમીરસર તળાવમાં ઉભી થતી જોવા મળી રહી છે.…
- આપણું ગુજરાત
અમદાવાદમાં એસ.જી હાઈવે પર બનશે 5 ફૂટ ઓવરબ્રિજ, જાણો કેટલો થશે ખર્ચ
અમદાવાદઃ અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર વધી રહેલા અકસ્માતના કારણે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાંઆ આવ્યો છે. દિવસભર ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર રાહદારીઓને રસ્તો ઓળંગવા-ક્રોસ કરવામાં વધુ સરળતા રહે અને અકસ્માતોનો ભોગ ન બનવું પડે હેતુથી રૂ. ત્રણ કરોડના ખર્ચે…