- નેશનલ
બેંક ખાતામાં ચાર નોમિની ઉમેરવાની મંજૂરી આપતું બિલ લોકસભામાં પાસ
નવી દિલ્હીઃ લોકસભાએ મંગળવારે (03 ડિસેમ્બર) બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ પસાર કર્યું હતું. આ બિલને મોદી સરકાર હેઠળ બેંકિંગ સેવાઓના સંચાલન અને વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. મંગળવારે લોકસભામાં પસાર થયેલા બેંકિંગ કાયદા (સુધારા) બિલ, 2024ની જોગવાઇ મુજબ…
- નેશનલ
તેલંગાણામાં 5.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, મહારાષ્ટ્રમાં પણ અસર વર્તાઈ
હૈદરાબાદ: આજે બુધવારે વહેલી સવારે તેલંગાણાના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા (Earthquake in Telangana) અનુભવાયા હતા. મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ ધરતી ધ્રુજી હતી. વહેલી સવારે આવેલા આંચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.…
- આમચી મુંબઈ
ફડણવીસને મળ્યા બાદ શિંદે ડે. સી.એમ બનવા થયા તૈયાર!
મુંબઇઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદથી ચાલી રહેલ રાજકીય મડાગાંઠનો અંત આવ્યો છે અને રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. મંગળવારે ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કાર્યવાહક મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી.…
- આપણું ગુજરાત
અમદાવાદ ફ્લાવર શૉમાં થશે અધધ કરોડનો ખર્ચ, જાણો વિગત
અમદાવાદઃ અમદાવાદમાં ડિસેમ્બરના અંતમાં યોજાતા ફ્લાવર શૉને (Ahmedabad Flower Show 2024) નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં નગરજનો ઉમટતાં હોય છે. આ વખતે ફ્લાવર શૉમાં વિવિધ સ્કલ્પચર માટે રૂપિયા 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગત વર્ષે સમગ્ર ફ્લવાર શૉ દરમિયાન રૂપિયા…
- નેશનલ
India- China સબંધોની સ્થિતી પર વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં આપ્યો આ જવાબ
નવી દિલ્હી : લોકસભામાં મંગળવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત-ચીન સંબંધો સુધરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ઓક્ટોબરમાં નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ કરાર સહિત તાજેતરના સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટો દ્વારા સરહદ વિવાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.…
- તરોતાઝા
ધ્યાન રાખો… : કૅન્સરથી બચવું છે તો સજાગ થવું પડશે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું માનવું છે કે જાગૃકતા વધારવાથી જ કૅન્સરને અટકાવવામાં, સમયસર એનું નિદાન થવાથી અને સારવારની શક્યતાઓથી બીમારીમાં સુધાર થઈ શકે છે. આ જ કારણ છે કે વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં કૅન્સર પ્રત્યે સજાગતા વધારવાની…
- તરોતાઝા
ફોક્સ પ્લસ : રોજની કઈ ૮ આદત કિડનીને પહોંચાડે છે નુકસાન?
આપણી કિડની શરીરનું એક મહત્ત્વનું અંગ છે, જે લોહીને ફિલ્ટર કરે છે અને શરીરમાંથી ઝેરી તત્ત્વોને દૂર કરે છે. માટે કિડનીને સ્વસ્થ રાખવી એ આપણા-રશ્મિ શુકલ શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ આપણી કેટલીક રોજિંદી આદતો (હાર્મફુલ ડેઈલી હેબિટ્સ)…
- તરોતાઝા
નિવૃત્તિ પછી આરોગ્યની યોગ્ય સંભાળ કેટલી જરૂરી?
છઠ્ઠા કે સાતમા ધોરણમાં ભણતા કોઈ પણ વિદ્યાર્થીને ‘વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને’ આપેલી આરોગ્યની વ્યાખ્યા પૂછો કે તરત જ એ સડસડાટ બોલી જશે: a state of complete physical, mental and social well-being; and not merely the absence of disease or infirmity.:…
- આપણું ગુજરાત
કચ્છના ઘોરાડ અભ્યારણમાં કેન્દ્રિય ટીમના ધામા: આ લુપ્ત થતાં પક્ષીને બચાવવાના ચાલી રહેલા પ્રયાસો
ભુજ: લુપ્ત થવાની કગારે પહોંચેલા ‘ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ’ એટલે કે, ઘોરાડ પક્ષીને બચાવવા ચાલી રહેલા પ્રયાસ અંતર્ગત દેશની સર્વોચ્ચ અદાલતના આદેશના પગલે પ્રદેશ કચ્છના ઘોરાડ અભ્યારણની કેન્દ્રીય ટીમ મલાકાતે આવી પહોંચી છે. પશ્ચિમ કાંઠાના અબડાસા અને માંડવીના ર૧ ગામોના…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : વાયુ પ્રદૂષણ – આબોહવા જ નહીં, આરોગ્ય માટે પણ એટલું જ જોખમી
આ બીજી ડિસેમ્બર ‘વિશ્ર્વ પ્રદૂષણ નિવારણ દિવસ’ તરીકે ઊજવાઈ ગયો. ભારતમાં અત્યારે પ્રદૂષણ એક જબરી મૂંઝવતી આફત છે. આ આફત માટે માત્ર કુદરત જવાબદાર નથી. એ મનુષ્યસર્જિત પણ છે. પાટનગર દિલ્હીની હવા એવી તો ઝેરી થઈ ગઈ છે કે વાર-તહેવારે…