- આમચી મુંબઈ
શિંદે જૂથમાંથી કોણ લેશે શપથ? સસ્પેન્સ યથાવત
મુંબઇઃ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયાને એક અઠવાડિયું વીતી ગયું છે. એમ જાહેર કરવામાં આવ્યું છે કે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે યોજાશે. શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ હજુ પણ શિવસેના શિંદે જૂથમાં કોઈ હલચલ…
- નેશનલ
શ્રીનગર પાસે સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો, સર્ચ ઓપરેશન ચાલુ
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના અને પોલીસ આતંકવાદ સામે સતત અભિયાન ચલાવી રહી છે, શ્રીનગરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. દાચીગામના જંગલમાં અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરવામાં (Terrorist Killed near Srinagar) આવ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપતા…
- ઇન્ટરનેશનલ
ફેલાઇ દુનિયાની ખતરનાક બીમારી, Eye Bleeding Virus ને કારણે આંખોમાંથી લોહી નીકળે છે.
કોરોના મહામારી હજી તો ખતમ નથી થઇ ત્યાં દ. આફ્રિકાના રવાન્ડામાં મારબર્ગ નામનો ખતરનાક વાયરસ ફેલાયો છે. આ વાયરસ “બ્લિડિંગ આઇ” વાયરસ નામે પણ ઓળખાય છે, કારણ કે આ વાયરસથીં સક્રમિત લોકોની આંખમાંથી લોહી નીકળવા માંડે છે. આ વાયરસને કારણે…
- ઇન્ટરનેશનલ
‘…નહીં તો હું મધ્ય પૂર્વમાં વિનાશ સર્જીશ’, ટ્રમ્પે હમાસને ચેતવણી આપી
વોશિંગ્ટન: નવા ચૂંટાયેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી મહિનામાં પદ (Donald Trump) સંભાળશે, તેમના સત્તામાં આગમન સાથે યુક્રેન-રશિયા યુદ્ધ અને ઇઝાયેલ-પેલેસ્ટાઇન વિવાદ અંગે તેઓ આકરા પગલા ભરે તેવી આશંકા સેવાઈ રહી છે. એવામાં સોમવારે ટ્રમ્પે હમાસને મોટી ચેતવણી આપી હતી.…
ગુજરાતમાં EDની મોટી કાર્યવાહી, સરકારી ફંડમાં ઉચાપત મુદ્દે 19 સ્થળે કરી રેડ
અમદાવાદઃ ગુજરાતની પોસ્ટ ઑફિસમાં સરકારી ફંડના ગેરઉપયોગને લઈ ઈડી, અમદાવાદ ઝોનલ ઓફિસર દ્વારા 19 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી એસીબી અને સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ બાદ કરવામાં આવી હતી. એક મામલામાં સબ પોસ્ટ માસ્ટરે…
જેમ પત્ની કહે તેમ કરો… જાણો અભિષેકે કેમ આપી આવી સલાહ
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવાઓને કારણે લાંબા સમયથી ચર્ચામાં છે. જુલાઇ મહિનાથી એવી ચર્ચા ચાલી રહી છે કે બંને વચ્ચે કંઇ બરાબર નથી અને કપલ ટૂંક સમયમાં ડિવોર્સ લેશે. જોકે, બંનેએ આ મુદ્દે ચુપકીદી જ…
- ધર્મતેજ
ચિંતન: તારા વિના કોને કહું ? એને જ કહેવાય જે આપણા દુ:ખે દુ:ખી થાય
એને જ કહેવાય જે આપણું સાંભળે, સાંભળ્યા પછી તેને સમજવાનો પ્રયત્ન કરે અને પછી આપણી અપેક્ષા મુજબ અથવા આપણી માટે જે ઇચ્છનીય હોય તે મુજબ આપણને સહાયભૂત થાય. એને જ કહેવાય જે આપણને સાચવી લેવા માટે સદાય તત્પર હોય –…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ : બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા
બ્રહ્માનંદકૃત બારમાસીઓ મધ્યકાલીન ગુજરાતી બારમાસી કવિતામાં ખૂબ જ મહત્ત્વની રચનાઓ છે. પ્રકૃતિ, પરમતત્ત્વ અને અધ્યાત્માનુભૂતિ એમ ત્રિવિધ વિગતો એમાં સ્થાન પામે છે. એક ‘બાર મહિના અષાઢથી આરંભાય છે કારણ કે હાલારમાં હાલારી સંવતના નૂતન વર્ષનો આરંભ અષાઢથી થતો હોઈને એનો…
- ધર્મતેજ
શિવ રહસ્ય: હું રહ્યો બાળ બ્રહ્મચારી તમને સ્વીકારી નહીં શકું, તમે તુરંત તમારા ઘરે જાઆ
(ગતાંકથી ચાલુ)ક્રોધિત ત્વષ્ટા ઋષિ ત્યાંથી વિદાય લે છે. ગભરાયેલા દેવરાજ ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિ પાસે પહોંચે છે. દેવગુરુ બૃહસ્પતિ તેમને કહે છે, ‘દેવરાજ તમારી આકાંક્ષા અસીમિત છે, એનો કોઈ અંત જ નથી અને તમારી આકાંક્ષા ઋષિ ત્વષ્ટા ક્યારેય પૂરી નહીં કરી…