- સ્પોર્ટસ
આઇપીએલની ચાર ટીમમાંથી એકેય ખેલાડી વર્લ્ડ કપની ટીમમાં નહીં, ચાર કૅપ્ટન પણ વંચિત
નવી દિલ્હી: 2024નો ટી-20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં પહેલી જૂને શરૂ થશે અને એ માટે મંગળવારે જાહેર થયેલી ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓનું સિલેક્શન આપોઆપ થઈ ગયું છે, જ્યારે અમુકને પર્ફોર્મન્સ ઉપરાંત થોડેઘણે અંશે નસીબનો સાથ મળ્યો છે અને…
- Uncategorized
ખંડાલા ગર્લ આ કોના ઘરે પહોંચી ગઈ કે તસવીરો જોઈ ફેન્સ ખુશ થઈ ગયા
બોલીવૂડમાં અમુક જોડીઓ છે જે ભલે ઓછી ફિલ્મોમાં જોવા મળી હોય પણ તેમની ફિલ્મો કે ગીતો ઘણા ફેમસ થયા હોય અને લોકો તેમને સાથે જોવાનું પસંદ કરતા હોય. આવી જ એક જોડી આમિર ખાન અને રાની મુખરજીની છે. બન્નેએ ગુલામ,…
- નેશનલ
અમિત શાહના ફેક વીડિયો અંગે તેલંગણાના સીએમે કરી સ્પષ્ટતા
નવી દિલ્હી : દેશમાં હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તેવા સમયે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ફેક વિડીયોને શેર કરવાના કેસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે. જો કે આ મુદ્દે દિલ્હી પોલીસની…
- આપણું ગુજરાત
ભરૂચમાં I.N.D.I.A. ગઠબંધનના ઉમેદવારના પ્રચારથી દૂર રહેવાની બાબતે મુમતાઝ પટેલે આપ્યો આ જવાબ
ભરુચઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના વતની સ્વ. અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ભરૂચમાં I.N.D.I.A. ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના પ્રચારથી દૂર રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે મુમતાઝ પટેલ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે.…
- મનોરંજન
હીરામંડીની ‘મલ્લિકાજાન’નું સંતુલન બગડ્યું, ગઇ વિદેશ
મનીષા કોઈરાલા સંજય લીલા ભણસાલીની મેગ્નમ ઓપસ સિરીઝ “હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર”માં લીડ રોલમાં છે. તે મલ્લિકાજાનનું પાત્ર ભજવી રહી છે. આ રોલ એટલો ઇન્ટેન્સ છે કે મનીષાને આ પાત્ર ભજવવા માટે જેટલી તૈયારી કરવી પડી હતી તેના કરતાં વધુ…
- Uncategorized
ગ્લોબલ વોર્મિંગનાં લીધે મીઠી કેરીની સીઝન રહેશે “મોળી”!
જુનાગઢ : આ વર્ષે ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્રની ઓળખ સમાન મીઠી કેસર કેરીની સીઝન “મોળી” રહેવાના સંકેતો દેખાય રહ્યા છે. તેના પાછળ ગ્લોબલ વોર્મિંગ, વધુ પડતી ગરમી અને કમોસમી વરસાદ જેવા કારણો જવાબદાર છે. આ ઉપરાંત ગુજરાતના કચ્છમાં કમોસમી…
- નેશનલ
Delhi-NCR School Bomb Threat: ધમકીભર્યા ઈમેઈલને ટ્રેસ કરવામાં આવ્યો, AAPએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
નવી દિલ્હી: રાજધાની દિલ્હી અને નોઈડા સહિત NCRની લગભગ 100 સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી (Delhi-NCR School Bomb threat)મળતા ગભરાટ ફેલાયો હતો. સવારે 4 વાગ્યે શાળાઓના સત્તાવાર ઈમેલ આઈડી પર આ ધમકી ભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. તમામ શાળા ખાલી કરવામાં…
- આપણું ગુજરાત
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું કરાશે ૪ હજાર કરોડના ખર્ચે નવીનીકરણ : જાણો કેટલી સુવિધાઓથી હશે સજ્જ
અમદાવાદ : ભારતીય રેલવે દ્વારા ગુજરાતનાં રેલ્વે સ્ટેશનોને અત્યાઆધુનિક તેમજ હેરીટેજ લુક આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઈને અંદાજે 4 કરોડનાં ખર્ચે તૈયાર થનાર રેલ્વે સ્ટેશનનું નવીનીકરણની કામગીરી આજથી શરુ કરી દેવામાં આવી છે. જેમાં એક્ઝિટ ગેટ પાસે…