- આપણું ગુજરાત
ગુજરાતમાં આ પાંચ વિસ્તારના લોકો એક નહીં પણ 2-2 મત આપશે ! જાણો શા માટે
ગાંધીનગર : 2024ની લોકસભા ચૂંટણી માટે આજે ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે. એકતરફ આકરો તાપ છે તો બીજી તરફ મતદાનનો માહોલ છે. આજે ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 25 બેઠકો પર મતદાન થવાનું છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતનાં…
- સ્પોર્ટસ
મુંબઈને સૂર્ય-તિલક: હૈદરાબાદને સૂર્યકુમારનો કરન્ટ, પાકિસ્તાનને ચેતવણી
વર્લ્ડ નંબર-વન બૅટરે અણનમ 102થી મુંબઈને જિતાડ્યું: વર્લ્ડ કપ પહેલાં જ બાબરની ટીમને ઈશારો કર્યો, ‘હવે તમારી ખેર નથી’: તિલક વર્મા ફરી ચમક્યો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આઈપીએલની 17મી સીઝનના પ્લે-ઑફની રેસમાં ટકી રહેવું મુંબઈ ઇન્ડિયન્સ માટે લગભગ અશક્ય છે, પરંતુ…
- રાશિફળ
ચાર દિવસ બાદ ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, છ રાશિના જાતકો માટે આવશે Ache Din…
જ્યોતિષશાસ્ત્રમાં જ્યોતિષાચાર્યએ જણાવ્યું છે કે દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને આ ગોચરની 12-12 રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. આવું જ એક ગોચર ત્રણ દિવસ બાદ થવા જઈ રહ્યું છે. આ ગોચરને કારણે છ…
- આમચી મુંબઈ
ગુડ ન્યુઝઃ મુંબઈ મેટ્રો 3નો પ્રથમ તબક્કો જુલાઇ સુધીમાં શરૂ થશે
બાંધકામના સાડા છ વર્ષ પછી, મુંબઈમાં લાંબા સમયથી રાહ જોવાતો કફ પરેડ-બીકેસી-સીપ્ઝ મેટ્રો 3 કોરિડોર હવે ઓપરેશનલ તબક્કાના આરે આવી પહોંચ્યો છે. મેટ્રો સત્તાવાળાઓ સિદ્ધિવિનાયક અથવા દાદર સ્ટેશન સુધી ટ્રાયલ રન લેવાનું વિચારી રહ્યા છે. દાદર સ્ટેશન સુધી ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન…
- નેશનલ
જ્યાં આજદિન સુધી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચી પણ મતદાન મથક આવશ્ય પહોંચી જાય છે !
ભરુચ : લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું આવતીકાલે મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતનાં ભરૂચ જિલ્લાનું આલીયાબેટ (Alia Bet) સ્થિત મતદાન મથક આખા દેશના તમામ મતદાન મથકથી અલગ પડે છે. આલીયાબેટ નર્મદા નદી અને ખંભાતના અખાત વચ્ચે આવેલો વિશાળ…
- નેશનલ
જો કોઈ Voter EVM Machine પર બે વખત Button દબાવે તો શું થાય?
લોકસભાની ચૂંટણી-2024ના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે સાતમી મેના થવા જઈ રહ્યું છે. આ તબક્કામાં દેશની 93 લોકસભાની બેઠકો માટે મતદાન થષે. ચૂંટણીની મૌસમ પૂર બહારમાં ખીલી છે ત્યારે લોકોને મતદાન અને મતદાન પ્રક્રિયાને લઈને ઘણા બધા સવાલો હોય છે. ચાલો…
- સ્પોર્ટસ
જૂન મહિનાનો ટી-20 વર્લ્ડ કપ ખતરામાં આવી ગયો…જાણો શા માટે
પોર્ટ ઑફ સ્પેન: અમેરિકામાં ક્યારેક મૉલમાં તો ક્યારેક કોઈ પર્યટક સ્થળે તો ક્યારેક ધમધમતા જાહેર સ્થાને આતંકવાદી હુમલો થતો રહે છે એટલે ત્યાં પ્રજાના દિલોદિમાગમાં હુમલાનો હાઉ સતત રહ્યા કરે છે. જોકે પૂર્વસાવચેતીના પગલાં પણ લેવામાં આવતા હોય છે અને…
- નેશનલ
ઝારખંડમાં ઇડીની કાર્યવાહી પર પીએમ મોદી બોલ્યા, ઘરે જઇને ટીવી જોજો નોટાના ઢગલા જોવા મળશે
ભુવનેશ્વર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi) ઓડિશાના (Odisha) નબરંગપુરથી ઇન્ડી ગઠબંધન પર મોટો હુમલો કર્યો. પીએમ મોદીએ ઝારખંડ(Jharkhand) સરકારના મંત્રી આલમગીર આલમના અંગત સચિવના નોકરના ઘરે EDના દરોડામાં મળી આવેલી બેનામી રોકડનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ સભામાં લોકોને કહ્યું,…
- સ્પેશિયલ ફિચર્સ
ATM માંથી ફાટેલી નોટ નીકળે તો શું કરશો…
ઘણી વખત આપણે જ્યારે ATMમાંથી પૈસા કઢાવવા જઇએત્યારે તેમાંથી ફાટેલી નોટબહાર આવતી હોય છે અને આપણે ચિંતામાં મૂકાઇ જઇએ છીએ કે આવી ફાટેલી નોટો તો કોઇ લેશે નહીં તો હવે આ નોટોનું શું કરવું. આ નોટોને કેવી રીતે બદલાવવી વગેરે…
- વેપાર
લોકસભાની ચૂંટણીના ટેન્શનમાં શેરબજાર અટવાઈ ગયું
મુંબઇ : લોકસભાની ચૂંટણી સંદર્ભે સતત બદલાતા મંતવ્યો અને અટકળો વચ્ચે લેવાલીનો પર્યાપ્ત ટેકો ના મળવાને કારણે શેરબજાર સાંકડી વધઘટ માં અટવાઈ ગયું છે.અમેરિકાના જોબ ડેટા નબળા આવ્યા પછી ફરી એકવાર ફેડરલ વ્યાજ દર અંગે અનુકૂળ નિર્ણય લેશે એવા આશાવાદે…